By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 day ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 day ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    4 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ
    8 hours ago
    A shortcut will cut you short : રીલ્સ-પ્રેમી Gen Zને મોદીનો સંદેશ
    9 hours ago
    હવે કાગળ, કાચ અને ટીનના કન્ટેનરમાં મળશે પાન મસાલા
    9 hours ago
    કેન્સરને ‘નોટિફાયેબલ ડિસીઝ’ જાહેર કરવા સુપ્રીમ કોર્ટનો નિર્દેશ
    9 hours ago
    દેશભરમાં વેચાતી દર 5મી ખાદ્યચીજ નબળી ગુણવત્તાની
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    6 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 week ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અયોધ્યામાં આમંત્રિતોને રાજય અતિથિનો દરજજો, મધરાતથી જ બહારના લોકોનો પ્રવેશ અટકાવી દેવાયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > અયોધ્યામાં આમંત્રિતોને રાજય અતિથિનો દરજજો, મધરાતથી જ બહારના લોકોનો પ્રવેશ અટકાવી દેવાયો
ખાસ-ખબરરાષ્ટ્રીય

અયોધ્યામાં આમંત્રિતોને રાજય અતિથિનો દરજજો, મધરાતથી જ બહારના લોકોનો પ્રવેશ અટકાવી દેવાયો

Khaskhabar Editor
Last updated: 2024/01/20 at 12:52 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

23મીથી સામાન્ય લોકો દર્શન કરી શકશે: યાત્રાળુઓના પ્રવાહને પહોંચી વળવા ખાસ-આસ્થા ટ્રેનો સહિતની આગોતરી ગોઠવણો

રોશનીના શણગારથી ઝગમગી ઉઠયું રામમંદિર, સુરક્ષાથી માંડીને તમામે તમામ તૈયારીઓને આખરી ઓપ

- Advertisement -

ભગવાન શ્રીરામના જન્મસ્થળ અયોધ્યામાં નિર્માણ પામેલા ભવ્ય રામમંદિરમાં સોમવારે ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તે પુર્વે રામનગરીએ દિવ્યતા ધારણ કરી લીધી છે. પ્રાણ પ્રતિષ્ઠા પુર્વેની વિધિ ચાલુ જ રહી છે. આજે પ્રભુ શ્રીરામની પ્રતિમાના દેહને શુદ્ધ કરીને પ્રાણ પુરવાની પ્રક્રિયા થઈ હતી અને તેમાં અરણી મંથનથી કુંડમાં અગ્નિ પ્રકટ થઈ હતી. અયોધ્યામાં આજથી જ આમંત્રીતો સિવાયના લોકોને ‘નો-એન્ટ્રી’નો અમલ શરૂ થઈ ગયો છે.

આજથી અસ્થાયી મંદિરમાં રામલલાના દર્શન બંધ થયા છે. વાસ્તુ શાંતિ પૂજા બાદ પ્રતિમાને સિંહાસન પર બિરાજમાન કરવામાં આવી હતી. સામાન્ય લોકો માટે 23મીથી મંદિરમાં દર્શન શકય બનશે. આજે વિહિપના કાર્યકારી અધ્યક્ષ આલોકકુમાર તથા કાશીના સૂર્યકાંત જાલાન યજમાનની ભૂમિકામાં છે. સમગ્ર અયોધ્યામાં દિવ્ય માહોલ રચાયો છે. અમૃત મહોત્સવ લેસર શો યોજવામાં આવ્યો હતો.

દરમ્યાન પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે માત્ર આમંત્રીતોને જ આવવા દેવાના સરકારના નિર્ણયને પગલે મધરાતથી જ નો-એન્ટ્રી લાગુ પાડી દેવામાં આવી હતી. 23મીથી સામાન્ય લોકો માટે રામમંદિર ખુલશે. ત્રણ દિવસ સુધી બહારના લોકોનો પ્રવેશ પ્રતિબંધ રહેશે. સ્થાનિક લોકોને ઓળખકાર્ડ આપવામાં આવ્યા છે.

- Advertisement -

#WATCH | Ayodhya, UP: SSB Jawans deployed outside the residence of Shri Ram Janmabhoomi Teerth Kshetra General Secretary Champat Rai. pic.twitter.com/Sd3BPYEHt6

— ANI (@ANI) January 20, 2024

23મીથી સામાન્ય લોકો માટે દર્શન ખુલ્લા મુકવામાં આવનાર છે ત્યારે લખનૌ સહિતના શહેરોમાંથી સેંકડો બસો દોડાવવાનું આયોજન કરાયુ છે તેવી જ રીતે રેલવે દ્વારા 300 આસ્થા ટ્રેન દોડાવવામાં આવશે.

એવો અંદાજ બાંધવામાં આવી રહ્યો છે કે પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામમંદિર ખુલ્લુ મુકાવા સાથે યાત્રાળુઓની સંખ્યામાં 3થી4 ગણી વૃદ્ધિ થઈ શકે છે. યાત્રાળુઓને પરિવહનમાં સરળતા રહે તે માટે બસ-ટ્રેન સહિતની ગોઠવણો કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યજમાનીમાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પુર્વે સમગ્ર અયોધ્યાનગરીએ દિવ્ય શણગાર સજયા છે. સમગ્ર શહેર રોશનીથી સજી ગયુ છે અને રામ આયેંગે, આયેંગેના જયઘોષ ગુંજી રહ્યા છે. સોમવારે દેશભરમાંથી મહાનુભાવો, સાધુસંતો, સેલીબ્રીટીઓ હાજર રહેવાના છે. સુરક્ષાથી માંડીને વિમાન પાર્કીંગ સહિતની સુવિધા ઉભી કરવામાં આવી છે.

ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ ખુદ પોતે તૈયારીઓ પર નજર રાખી રહ્યા છે. કાર્યક્રમમાં કોઈ કચાશ ન રહે અને અતિ ભવ્ય બને તે માટે ખાસ કાળજી લેવામાં આવી છે. યોગી આદીત્યનાથે કહ્યું કે ઉતરપ્રદેશને પોતાની આતિથ્ય સંસ્કૃતિથી પરિચિત કરાવવાનો પણ અવસર છે. અમિતાભ બચ્ચન, મુકેશ અંબાણી, સચીન તેંડુલકર સહિત 150 જેટલા આમંત્રીતોને રાજયના અતિથિનો દરજજો આપવામાં આવ્યો છે.

 

You Might Also Like

સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ

A shortcut will cut you short : રીલ્સ-પ્રેમી Gen Zને મોદીનો સંદેશ

હવે કાગળ, કાચ અને ટીનના કન્ટેનરમાં મળશે પાન મસાલા

કેન્સરને ‘નોટિફાયેબલ ડિસીઝ’ જાહેર કરવા સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

દેશભરમાં વેચાતી દર 5મી ખાદ્યચીજ નબળી ગુણવત્તાની

TAGGED: AYODHYA, outsiders, pranpratishtha, RAMTEMPLE, Stateguest
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સાનિયા મિર્જા સાથે છૂટાછેડાની ચર્ચા વચ્ચે શોએબ મલિકે કર્યા લગ્ન, જાણો કોણ છે તેમની જીવનસાથી
Next Article હેપેટાઇટિસ A માટેની પ્રથમ સ્વદેશી રસી લોન્ચ: રસીની ગુણવત્તા બહુરાષ્ટ્રીય કંપનીઓની સમકક્ષ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

અમે લોકોને ખુશ કરવા નથી બેઠાં

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ
ખાસ-ખબરની છ વર્ષની ખબર
રાજકોટના 72 કોર્પોરેટરોએ જનરલ બોર્ડમાં પૂછેલા પ્રશ્નો જનતા સમક્ષ જાહેર કરે : ડૉ. રાજદીપસિંહ જાડેજા
ઓબીસી વિભાગનું સંગઠન મજબૂત બનશે : ભાર્ગવ પઢીયારની પ્રદેશ મીડિયા કન્વીનર તરીકે નિમણૂક
ડમી સ્કૂલ અને બોગસ એડમિશનનો ભોગ બન્યો જેતપુરનો વિદ્યાર્થી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાષ્ટ્રીય

A shortcut will cut you short : રીલ્સ-પ્રેમી Gen Zને મોદીનો સંદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાષ્ટ્રીય

હવે કાગળ, કાચ અને ટીનના કન્ટેનરમાં મળશે પાન મસાલા

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?