By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    2 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    2 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    4 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    7 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સ્કૂલોની દાદાગીરી હવે નહીં ચાલે ! ધો-૧માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલનું કોઇ સર્ટિફિકેટ ફરજિયાત નથી
    16 hours ago
    પ્રાણીઓના અધિકારોનું રક્ષણ પણ થવું જોઇએ, પરંતુ માનવજીવનના ભોગે નહીં
    16 hours ago
    હિમાચલના ચંબામાં પૂર : પાણી સાથે આવેલા પથ્થરો અને કાટમાળ ઘરોમાં ઘૂસ્યો
    17 hours ago
    પેપર લીક બિલ મુદ્દે આજે ભારે ધમાલ
    17 hours ago
    એન્ટિ પેપર બિલ રજૂ થતાં જ વિપક્ષનો હોબાળો : બંને ગૃહ સ્થગિત
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    17 hours ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    2 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    5 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    6 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    5 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સોશિયલ મીડિયા બન્યું કિશન ભરવાડની હત્યાનું કારણ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > SCIENCE-TECHNOLOGY > સોશિયલ મીડિયા બન્યું કિશન ભરવાડની હત્યાનું કારણ
SCIENCE-TECHNOLOGY

સોશિયલ મીડિયા બન્યું કિશન ભરવાડની હત્યાનું કારણ

Khaskhabar Editor
Last updated: 2022/06/02 at 3:12 PM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

વિશેષ અહેવાલ 
– મહેશ પુરોહિત

Contents
20 દિવસની દીકરીએ ગુમાવી પિતાની છત્રછાયાત્વરીત ન્યાય આપવાનું વચન આપતાં ગૃહમંત્રી હર્ષ સંઘવીબે સમા બંધુઓ ઝડપાયા, એક ફરાર

સોશિયલ મીડિયાએ આપણને આપણી પ્રતિક્રિયા આપવાની અમૂલ્ય તક આપી છે. પરંતુ આ સોશિયલ મીડિયાના ષડયંત્રો જ્યારે એક વ્યક્તિની હત્યા સુધી પહોંચી જાય ત્યારે એક લાલ બત્તી તો થાય જ છે. આજકાલ યુવાનો સોશિયલ મીડિયા પર સૌથી વધુ સક્રિય છે ત્યારે યુવાનો ત્વરિત પ્રતિક્રિયા પણ આપતા જ હોય છે, આવી જ એક ધાર્મિક ટિપ્પણી અમદાવાદના ધંધુકાના હિન્દુ યુવાન કિશનભાઈ ભરવાડે આપી હતી.

- Advertisement -

આ ધાર્મિક ટિપ્પણી બાબતે કિશનભાઈ વિરુદ્ધ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થઈ હતી. જો કે કિશનભાઈ વિવાદ આગળ વધારવા ન માંગતા હોવાથી તેમણે તે કથિત વિવાદિત પોસ્ટ ડિલીટ કરીને માફી પણ માંગી હતી. કિશનભાઈ તરફથી વિવાદનો અંત લાવી દેવાયો હતો. આ વિવાદ થયો ત્યારે તેમની દીકરી ફક્ત બે દિવસની જ હતી.
જેહાદી માનસિકતા વાળા ‘શબ્બીર’ ધાર્મિક ટિપ્પણીનો બદલો લેવા માટે કોઈપણ હદે જવા તૈયાર હતો. પોલીસ તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે, શબ્બીર ખૂબ જ ગુનાઈત માનસિકતાનો ઈસમ હતો. ઇ.સ.2015માં પણ તેના પર લૂંટફાટનો ગુનો નોધાયો હતો. એક અર્થમાં કહું તો શબ્બીર આ મામલે ચાલતો ફરતો બોમ્બ બની ગયો હતો. પરંતુ ગમે તેવું મોટું બારૂદ કેમ ના હોય તેને કોઈ સળીના ચાપે ત્યાં સુધી તે વિસ્ફોટ થતું નથી.

શબ્બીર જેવા લાઈવ બોમ્બને સળી ચાંપવાનું કામ કર્યું મૌલવીઓએ. એક વર્ષ અગાઉ શબ્બીર દિલ્લીના મૌલાના ‘કરમગની ઉસમાની’ની મુંબઈની એક સભામાં મળ્યો હતો.

સતત 5 દિવસ રેકી કરીને શબ્બીરે હત્યાને અંજામ આપ્યો

- Advertisement -

20 દિવસની દીકરીએ ગુમાવી પિતાની છત્રછાયા

ત્વરીત ન્યાય આપવાનું વચન આપતાં ગૃહમંત્રી હર્ષ સંઘવી

બે સમા બંધુઓ ઝડપાયા, એક ફરાર

ધંધુકાના ચકચારી હત્યા પ્રકરણમાં હથિયાર સપ્લાય કરવામાં ત્રણ મુસ્લિમ ભાઈઓની ભુમિકા ખુલી છે. તેમાંથી અઝિમ બશીરભાઈ સમા ફરાર છે જ્યારે વસીમ બશીરભાઈ સમાને આજે મોરબીથી ઝડપી લેવાયો છે. અને ઝુબેર બશીરભાઈ સમાને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધાનું જાણવા મળ્યું છે.

ત્યાં ઉસમાનીએ સતત એકવાત પર ભડકાવ્યા હતા કે, ” કોઈપણ આપણાં ધર્મ પર ટિપ્પણી કરે તો છોડવા નહીં તેને મૌતને ઘાટ ઉતારવા. તમારે કોઈ પણ પ્રકારની મદદ જોઈએ તો હું બેઠો છું ને, જો સ્થાનિક મદદ જોઈએ તો અમદાવાદના મૌલાના યુસુફ ઝાવરવાલાને મળવું.”

કિશનભાઈ સાથે સમાધાન થયા બાદ પણ શબ્બીર બદલો લેવા બેબાકળો થઈ ગયો હતો. તે મૌલાના યુસુફ ઝાવરવાલા પાસે ગયો. તેને તે પોસ્ટ બતાવી બદલો લેવાની ષડયંત્રમાં મદદ કરવા માટે કહ્યું. મૌલાનાએ તેઓને ષડયંત્ર રચી આપ્યું સાથે જ એક બંદૂક અને પાંચ કારતૂસ આપ્યા. શબ્બીરે પોતાના બીજા જિહાદી મિત્ર ઇમ્તિયાઝની મદદ લઈને કિશનભાઈની પાંચ દિવસ સુધી રેકી કરી. દિનચર્યા જાણ્યા બાદ 25 તારીખનાં રોજ તેઓએ પીઠ પાછળથી બંદૂકથી ગોળી મારી કિશભાઈનું ત્યાંજ દેહાંત થઈ ગયું હતું. ધાર્મિક ટિપ્પણીના કારણે જિહાદીઓ દ્વારા કોઈની હત્યા કરવાની આ પહેલી ઘટના નથી. આ પહેલા કમલેશ તિવારીની પણ હત્યા કરવામાં આવી હતી. તેના પર પણ એજ આરોપ હતો કે, ધર્મ પર ટિપ્પણી કરી ત્યારે પણ સોશિયલ મીડિયા કનેક્શન સામે આવ્યું હતું. હત્યારાઓએ સોશિયલ મીડિયા થકી કમલેશ તિવારીનો વિશ્વાસ જીતી તેમના સુધી પહોંચ્યા હતા. આવા તો અસંખ્ય કિસ્સાઓ બન્યા છે.

કિશનભાઈ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ સક્રિય હતાં તેમની kishan_shepherd નામની આઈડી હતી. તેના પર 1,10,000 જેટલા ફોલોવર હતા. હંમેશા હિન્દુ પહેરવેશ પહેરીને રિલ અને ફોટા શેયર કરતાં હોવાથી હિન્દુ યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય હતા. આજે તેમની ધાર્મિક હત્યા બાદ આખા ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આખા ગુજરાતમાં ઠેર ઠેર આવેદનો આપીને જિહાદી તત્વોને સખતમાં સખત સજા કરવાની માંગ કરવા આહ્વાન કરાયું છે. જો કે ગુજરાત પોલીસે સતર્કતા દાખવીને બંને આરોપી અને મૌલાનાની ગિરફ્તારી કરી છે. શબ્બીરે પોતાનો ગુનો કબૂલી લીધો છે. જો કે પોલીસ હત્યારાઓ માટેના નવ દિવસના રિમાન્ડ પણ મળી ગયા છે. હજુ પણ ઘણી વિસ્ફોટક માહિતી બહાર આવી શકે છે.

ગત રોજ ગુજરાતના યુવા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર મામલે ત્વરીત પ્રતિક્રિયા આપતાં કિશનભાઈના સ્વજનોની મુલાકાત લીધી હતી. કિશનભાઈની ફક્ત 20 દિવસની દીકરી છે આ વાત જાણી હર્ષ સંઘવી પણ ભાવુક થયા હતા અને દીકરીના માથા પર હાથ મૂકીને ત્વરિત ન્યાય આપવાનું વચન આપ્યું છે, તેમજ સમાજનાં તમામ વર્ગોમાં સુલેહ-શાંતિ જાળવી રાખવાની અપીલ કરી હતી.

આ આખી ઘટનામાં સોશિયલ મીડિયાએ ખૂબ મોટી ભૂમિકા ભજવી છે. કિશનભાઈએ પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર કરી હતી. આ એક એંગલ તો હતું જ પણ બીજું મોટું કનેક્શન સોશિયલ મીડિયાનું એ છે કે શબ્બીર દિલ્લીના મૌલાનાના સંપર્કમાં એક વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ થકી આવ્યો હતો. એમ કહું તો ખોટું નથી કે, એક લાઈવ બોમ્બ અને માચીસની સળીને ભેગું કરવાનું કામ ઇન્સ્ટાગ્રામે કર્યું છે. આમ સોશિયલ મીડિયા એક સકારાત્મક માધ્યમ તો છે પરંતુ સાથો સાથ જિહાદીઓ માટે ષડયંત્ર અંતેનું માધ્યમ છે. આટલું થયા બાદ પણ ઘણા વિધર્મીઓ ફેસબુક પર સમર્થનમાં ઉતાર્યા હતા. જો કે તેઓને ગંભીરતા ખ્યાલ આવતા પોસ્ટો ડિલીટ કરી એકાઉન્ટ પ્રાઈવેટ કર્યા હતા.

You Might Also Like

શું સોશિયલ મીડિયા પર હવે માણસો કરતાં મશીનો વધુ સક્રિય છે?

મેટા ગુજરાતના જામનગરમાં ખોલશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર, માર્ક ઝુકરબર્ગની મોટી જાહેરાત

શું iPhone એક બર્થ કંટ્રોલ ડિવાઇસ છે? સ્વૈજ્ઞાનિકોએ આપ્યો ‘કોમન ગ્લોબલ ટેક્નોલોજી શોક’નો સંકેત, જાણો માહિતી…

હેકિંગની દુનિયામાં મોટો ખતરો: શું છે આ ‘પ્રોમ્પ્ટ ઇન્જેક્શન એટેક’? જાણો બચવાનો રસ્તો

ક્લોડ માયાથોસ એઆઈ મોડેલ વિવિધ સોફ્ટવેરની ખામીઓ શોધવા લાગ્યું છે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જગતમાં તમારું કોઈ જ નથી, માત્ર તમે જ તમારા છો
Next Article જૂનાગઢમાં શિવરાત્રિના મેળાની તૈયારી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

PM નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર…થોડાંક લોકો ભારતના નામે શરમજનક વર્તન કરે ત્યારે તમે કરોડો દેશપ્રેમી ભારતીયોના મૌનને તેમની સંમતિ ન માનશો

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
શિક્ષણ સમિતિની અંગ્રેજી શાળાઓમાં નવા પ્રવેશ બંધ !
અક્ષર માર્ગ-કાલાવડ રોડ બન્યા લુખ્ખાઓનો અડ્ડો
પ્રદ્યુમ્નપાર્ક ઝૂમાં સિંહ ‘ધનંજય’ સાથેના સંવનનથી સિંહણ ‘ધરતી’એ વધુ 3 સિંહબાળને જન્મ આપ્યો
રાજકોટ RTO કચેરી રામભરોસે ? સમયપાલનનો અભાવ, અરજદારો પરેશાન
સ્મિતની સારવાર માટે રોજ 1 લાખથી વધુનો ખર્ચ : પરિવાર અને મિત્રોની તમામ સમાજને સહાયની અપીલ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

SCIENCE-TECHNOLOGY

શું સોશિયલ મીડિયા પર હવે માણસો કરતાં મશીનો વધુ સક્રિય છે?

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
SCIENCE-TECHNOLOGY

મેટા ગુજરાતના જામનગરમાં ખોલશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર, માર્ક ઝુકરબર્ગની મોટી જાહેરાત

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
SCIENCE-TECHNOLOGY

શું iPhone એક બર્થ કંટ્રોલ ડિવાઇસ છે? સ્વૈજ્ઞાનિકોએ આપ્યો ‘કોમન ગ્લોબલ ટેક્નોલોજી શોક’નો સંકેત, જાણો માહિતી…

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?