By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    20 hours ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    20 hours ago
    અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો
    2 days ago
    દુનિયામાં સંસાધનની અછત નથી પણ ભરોસાની અછત છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
    2 days ago
    ટ્રમ્પના 80માં જન્મદિવસે 575 કરોડ રૂપિયાના ખર્ચે કેજ ફાઇટ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    19 hours ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    19 hours ago
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    3 days ago
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    6 days ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    22 hours ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    2 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    2 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    4 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    6 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    7 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    6 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    6 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    2 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    6 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    7 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જ્યાં ઘરવાળાઓને લાગે કે, આ માણસ ન જોઈએ તો હોંશિયારી ખુદ ઘર છોડવામાં છે: ગુલામી નબી આઝાદે કોંગ્રેસ પર કર્યો આકરા પ્રહાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > જ્યાં ઘરવાળાઓને લાગે કે, આ માણસ ન જોઈએ તો હોંશિયારી ખુદ ઘર છોડવામાં છે: ગુલામી નબી આઝાદે કોંગ્રેસ પર કર્યો આકરા પ્રહાર
ખાસ-ખબરરાષ્ટ્રીય

જ્યાં ઘરવાળાઓને લાગે કે, આ માણસ ન જોઈએ તો હોંશિયારી ખુદ ઘર છોડવામાં છે: ગુલામી નબી આઝાદે કોંગ્રેસ પર કર્યો આકરા પ્રહાર

Khaskhabar Editor
Last updated: 2022/08/29 at 1:35 PM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

કોંગ્રેસ વરિષ્ઠ રહી ચુકેલા ગુલામ નબી આઝાદે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધા બાદ ફરી એક વાર મીડિયા સામે આવી તમામ સવાલોના જવાબ આપ્યા હતા.

કોંગ્રેસ છોડ્યા બાદ ગુલામ નબી આઝાદ ફરી એક વાર મીડિયા સામે આવ્યા હતા. આ દરમિયાન તેમણે તેમના પર લાગેલા આરોપોનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, ઘરવાળાઓએ ઘર છોડવા માટે બળજબરીપૂર્વક મજબૂર કર્યો. જ્યાં ઘરવાળાને લાગે છે આ માણસ ન જોઈએ તો, હોંશિયારી ખુદ ઘર છોડી દેવામાં છે. તો વળી ગુલામ નબી આઝાદે ભાજપની સાથે સાંઠગાંઠને લઈને પણ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, જે શખ્સ (રાહુલ ગાંધી) પોતાની સ્પિચ ખતમ કર્યા બાદ સદનમાં પીએમના ગળે લાગે, તો બતાવો કે તે મળેલા છે કે હું મળેલો છું ?

- Advertisement -

#WATCH | Ghulam Nabi Azad says, "I didn't sleep for 6 days before and after writing the letter (G23) because we gave blood for the party. People there today are useless…It's saddening that Congress has such spokesmen who don't even know about us…" pic.twitter.com/3b5C29zSDo

— ANI (@ANI) August 29, 2022

- Advertisement -

પીએમ મોદીના કર્યા વખાણ

આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા તેમણે પીએમ મોદીના વખાણ પણ કર્યા હતા. તેમણે પીએમ મોદીની એક ઘટનાની વાત કરતા જણાવ્યું હતું કે, હું તો પીએમ મોદીને ક્રૂર વ્યક્તિ સમજતો હતો, પણ જ્યારે જમ્મુ કાશ્મીરમાં ગુજરાતની બસ પર હુમલો થયો હતો, તે સમયે હું સીએમ હતો, અને ગુજરાતની બસ પર હુમલો થયો હતો. હુમલાને લઈને તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદીનો મારા પર ફોન આવ્યો હતો, તે સમયે હું ખૂબ રડ્યો હતો, સાથે જ તેઓ પણ આતંકી ઘટનાને યાદ કરીને રડ્યા હતા.

#WATCH | "I thought PM Modi to be a crude man but he showed humanity," says Ghulam Nabi Azad pic.twitter.com/LhVHopvdhe

— ANI (@ANI) August 29, 2022

નબીએ પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસમાં ફક્ત ચાપલૂસી કરનારા લોકો વધ્યા છે. તેમમે મોદીને લઈને કહ્યું કે, હું મોદીને ક્રૂર સમજતો હતો, પણ તેમને માણસાઈ દેખાડી. ગુલામ નબી આઝાદે પાર્ટી છોડ્યા બાદ આરોપ લગાવ્યો હતો કે, તેમનું રિમોટ કંટ્રોલ ભાજપના હાથમાં છે. આઝાદે તેના પર પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ કે, ઘરવાળાઓએ ઘર છોડવા માટે મજબૂર કર્યો. જ્યાં ઘરવાળાઓને લાગે કે, આ માણસ ન જોઈએ તો, તો હોંશિયારી ખુદ ઘર છોડવામાં છે.

#WATCH | "My respect for Sonia Gandhi is same as 30 yrs back, respect for Rahul Gandhi is same as that befitting Indira Gandhi's family,Rajiv-Sonia Gandhi's son. Personally,I pray for his long life. We tried to make him a successful leader but he's not interested..," says GN Azad pic.twitter.com/7YqVuGRy5h

— ANI (@ANI) August 29, 2022

ગુલામ નબી આઝાદે કોંગ્રેસ છોડ્યા બાદ ફરી એક વાર કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીમાં રાજકીય કૌશલ્યની કમી છે અને રાજકારણમાં એન્ટ્રી બાદ જ કોંગ્રેસની આવી સ્થિતિ થઈ છે. તેમણે કહ્યું કે, આજના સમયમાં કોંગ્રેસ વર્કિંગ કમિટિનો કોઈ અર્થ નથી. તેમણે કહ્યું કે, આજે કોંગ્રેસ વર્કિંગ કમિટિ બેકાર છે. સોનિયા ગાંધીના સમયમાં ફક્ત CWC થતી હતી. પણ છેલ્લા 10 વર્ષમાં તેના 25 સભ્યો થઈ ગયા અને 50 વિશેષ। આમંત્રિત સભ્યો પણ હોય છે. તેમણે ગાંધી પરિવાર સાથેના પોતાના સંબંધોને યાદ કરતા કહ્યું કે, ઈંદિરા ગાંધી, રાજીવ ગાંધી અને ,સોનિયા ગાંધી સૌને સાથે લઈને અને સૌની સહમતીથી રાજનીતિ કરવામાં માનતા હતા, પણ રાહુલ ગાંધી સાથે એવું નથી થતું.

#WATCH | Delhi: "I have been forced to leave my home by my own," says Ghulam Nabi Azad pic.twitter.com/i0UK80RahL

— ANI (@ANI) August 29, 2022

વરિષ્ઠ નેતાએ કહ્યું કે, સોનિયા ગાંધીએ 1998થી 2004 દરમિયાન તમામને સસાથે લઈને આગળ વધીને કામ કર્યું છે. તે મોટા નેતાઓની સલાહ લેતા હતા. તેઓ તેમના પર નિર્ભર હતા અને તેમના ભલામણોનો સ્વિકાર કરતા હતા. તેમણે મને 8 રાજ્યોની જવાબદારી આપી હતી અને મેં 7 રાજ્યમાં જીત અપાવી હતી. તેઓ ક્યારેય દખલ નહોતા આપતા, પણ જ્યારે 2004 બાદથી રાહુલની એન્ટ્રી થઈ છે, આ વ્યવસ્થા સમાપ્ત થઈ ગઈ છે. સોનિયા ગાંધીની નિર્ભરતા રાહુલ ગાંધી પર વધી ગઈ છે. પણ રાહુલ ગાંધી પાસે કોઈ રાજકીય કૌશલ નથી, સોનિયા ગાંધી ઈચ્છે છે કે, સૌ કોઈ રાહુલ ગાંધી સાથે તાલમેલ બનાવીને કામ લે.

#WATCH | On asked if he'll go with BJP if needed after forming a new party, GN Azad says, "Congress mein anpadhon ki jamaat hai, especially those sitting for clerical work…Those who know J&K, I can't increase even one vote in BJP's constituencies, they can't do it in mine…" pic.twitter.com/FotLHYKrRN

— ANI (@ANI) August 29, 2022

કોંગ્રેસ તરફથી પોતાની જાત પર થયેલા પ્રહાર પર જવાબ આપતા ગુલામ નબીએ કહ્યું કે, નરેન્દ્ર મોદી તો એક બહાનુ છે, આ લોકોને મારી સાથે વાંધો હતો. જ્યાર જી 23 તરફથ લેટર લખ્યો હતો, તેઓ નથી ઈચ્છતા કે, કોઈ પણ ક્યારેય તેમને કંઈ લખે અથવા સવાલ કરે. કોંગ્રેસની કેટલીય બેઠકો થઈ. પણ મારી કોઈ સલાહનો સ્વિકાર થયો નહીં. એટલુ જ નહીં પાર્ટી છોડવાનું ઠીકરુ તેમણે કોંગ્રેસ પર ફોડ્યું. તેમણે કહ્યું કે, મને મારુ ઘર છોડવા પર મજબૂર કર્યો.

#WATCH | Ghulam Nabi Azad takes jibe at Rahul Gandhi's hug to PM Modi in Parliament, says "It's not me who is entangled with Modi, it's him." pic.twitter.com/E7K4a0uBMt

— ANI (@ANI) August 29, 2022

અહીં ઉલ્લેખનિય છે કે, ગુલામ નબી આઝાદે ગત અઠવાડીયે કોંગ્રેસ છોડતા સોનિયા ગાંધીને 5 પાનાનો લેટર લખ્યો હતો. તેમા કહેવાયુ હતું કે, કોંગ્રેસ એક સારી વ્યવસ્થા હતી. સોનિયા ગાંધીના સમયમાં પણ તે યથાવત હતી, પણ રાહુલ ગાંધી આવતા જ બધુ ધ્વસ્ત થઈ ગયું. આ ઉપરાંત 2014માં કોંગ્રેસની હાર માટે રાહુલ ગાંધીના વલણને જવાબદાર ઠેરવતા કહ્યુ હતું કે, તેમણે કેબિનેટ તરફથી પસાર અધ્યાદેશ ફાડી નાખ્યો હતો. તેનાથી પ્રધાનમંત્રી અને સરકારની ગરિમા જ નબળી પડી ગઈ હતી.

You Might Also Like

રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે

રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે

NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ

આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ

ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું

TAGGED: BJP, CONGRESS, delhi, gulamnabiazad, narendramodi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 1 સપ્ટેમ્બરથી બદલશે આ નિયમો, સીધી અસર તમારા ખિસ્સા પર થશે
Next Article દેશમાં વિદ્યાર્થીઓના સ્યુસાઇડ કેસમાં થયો વધારો: NCRBના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર યોજાયો

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
48 વર્ષ પછી ઇરાનનો પુનર્જન્મ
રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
રાજ્યની 224 APMCના 3,000થી વધુ કર્મચારીને મળશે બે પગાર સુધીનું બોનસ અને રહેમ ભથ્થું
રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
સૌરાષ્ટ્રની તરસ છિપાવતી ભગીરથ ક્રાંતિ: સૌની યોજના
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાષ્ટ્રીય

રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાષ્ટ્રીય

NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?