By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    1 day ago
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    2 days ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    2 days ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    3 days ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે
    24 hours ago
    FSSAI એ દારૂ બનાવતી કંપનીઓને ફટકારી નોટિસ
    24 hours ago
    ગુરુગ્રામમાં પોલીસ એન્કાઉન્ટરમાં દીપક નાંદલ ગેંગના ૪ શૂટર ઠાર મરાયા
    24 hours ago
    ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી 1000થી વધુ લોકો ફસાયા
    1 day ago
    સરકારી નોકરી મેળવવા દીકરીએ માતાની હત્યા કરી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    23 hours ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    23 hours ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    2 days ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    2 days ago
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    3 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    7 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    23 hours ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    2 days ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    3 days ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    4 days ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જ્યાં ઘરવાળાઓને લાગે કે, આ માણસ ન જોઈએ તો હોંશિયારી ખુદ ઘર છોડવામાં છે: ગુલામી નબી આઝાદે કોંગ્રેસ પર કર્યો આકરા પ્રહાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > જ્યાં ઘરવાળાઓને લાગે કે, આ માણસ ન જોઈએ તો હોંશિયારી ખુદ ઘર છોડવામાં છે: ગુલામી નબી આઝાદે કોંગ્રેસ પર કર્યો આકરા પ્રહાર
ખાસ-ખબરરાષ્ટ્રીય

જ્યાં ઘરવાળાઓને લાગે કે, આ માણસ ન જોઈએ તો હોંશિયારી ખુદ ઘર છોડવામાં છે: ગુલામી નબી આઝાદે કોંગ્રેસ પર કર્યો આકરા પ્રહાર

Khaskhabar Editor
Last updated: 2022/08/29 at 1:35 PM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

કોંગ્રેસ વરિષ્ઠ રહી ચુકેલા ગુલામ નબી આઝાદે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધા બાદ ફરી એક વાર મીડિયા સામે આવી તમામ સવાલોના જવાબ આપ્યા હતા.

કોંગ્રેસ છોડ્યા બાદ ગુલામ નબી આઝાદ ફરી એક વાર મીડિયા સામે આવ્યા હતા. આ દરમિયાન તેમણે તેમના પર લાગેલા આરોપોનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, ઘરવાળાઓએ ઘર છોડવા માટે બળજબરીપૂર્વક મજબૂર કર્યો. જ્યાં ઘરવાળાને લાગે છે આ માણસ ન જોઈએ તો, હોંશિયારી ખુદ ઘર છોડી દેવામાં છે. તો વળી ગુલામ નબી આઝાદે ભાજપની સાથે સાંઠગાંઠને લઈને પણ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, જે શખ્સ (રાહુલ ગાંધી) પોતાની સ્પિચ ખતમ કર્યા બાદ સદનમાં પીએમના ગળે લાગે, તો બતાવો કે તે મળેલા છે કે હું મળેલો છું ?

- Advertisement -

#WATCH | Ghulam Nabi Azad says, "I didn't sleep for 6 days before and after writing the letter (G23) because we gave blood for the party. People there today are useless…It's saddening that Congress has such spokesmen who don't even know about us…" pic.twitter.com/3b5C29zSDo

— ANI (@ANI) August 29, 2022

- Advertisement -

પીએમ મોદીના કર્યા વખાણ

આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા તેમણે પીએમ મોદીના વખાણ પણ કર્યા હતા. તેમણે પીએમ મોદીની એક ઘટનાની વાત કરતા જણાવ્યું હતું કે, હું તો પીએમ મોદીને ક્રૂર વ્યક્તિ સમજતો હતો, પણ જ્યારે જમ્મુ કાશ્મીરમાં ગુજરાતની બસ પર હુમલો થયો હતો, તે સમયે હું સીએમ હતો, અને ગુજરાતની બસ પર હુમલો થયો હતો. હુમલાને લઈને તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદીનો મારા પર ફોન આવ્યો હતો, તે સમયે હું ખૂબ રડ્યો હતો, સાથે જ તેઓ પણ આતંકી ઘટનાને યાદ કરીને રડ્યા હતા.

#WATCH | "I thought PM Modi to be a crude man but he showed humanity," says Ghulam Nabi Azad pic.twitter.com/LhVHopvdhe

— ANI (@ANI) August 29, 2022

નબીએ પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસમાં ફક્ત ચાપલૂસી કરનારા લોકો વધ્યા છે. તેમમે મોદીને લઈને કહ્યું કે, હું મોદીને ક્રૂર સમજતો હતો, પણ તેમને માણસાઈ દેખાડી. ગુલામ નબી આઝાદે પાર્ટી છોડ્યા બાદ આરોપ લગાવ્યો હતો કે, તેમનું રિમોટ કંટ્રોલ ભાજપના હાથમાં છે. આઝાદે તેના પર પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ કે, ઘરવાળાઓએ ઘર છોડવા માટે મજબૂર કર્યો. જ્યાં ઘરવાળાઓને લાગે કે, આ માણસ ન જોઈએ તો, તો હોંશિયારી ખુદ ઘર છોડવામાં છે.

#WATCH | "My respect for Sonia Gandhi is same as 30 yrs back, respect for Rahul Gandhi is same as that befitting Indira Gandhi's family,Rajiv-Sonia Gandhi's son. Personally,I pray for his long life. We tried to make him a successful leader but he's not interested..," says GN Azad pic.twitter.com/7YqVuGRy5h

— ANI (@ANI) August 29, 2022

ગુલામ નબી આઝાદે કોંગ્રેસ છોડ્યા બાદ ફરી એક વાર કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીમાં રાજકીય કૌશલ્યની કમી છે અને રાજકારણમાં એન્ટ્રી બાદ જ કોંગ્રેસની આવી સ્થિતિ થઈ છે. તેમણે કહ્યું કે, આજના સમયમાં કોંગ્રેસ વર્કિંગ કમિટિનો કોઈ અર્થ નથી. તેમણે કહ્યું કે, આજે કોંગ્રેસ વર્કિંગ કમિટિ બેકાર છે. સોનિયા ગાંધીના સમયમાં ફક્ત CWC થતી હતી. પણ છેલ્લા 10 વર્ષમાં તેના 25 સભ્યો થઈ ગયા અને 50 વિશેષ। આમંત્રિત સભ્યો પણ હોય છે. તેમણે ગાંધી પરિવાર સાથેના પોતાના સંબંધોને યાદ કરતા કહ્યું કે, ઈંદિરા ગાંધી, રાજીવ ગાંધી અને ,સોનિયા ગાંધી સૌને સાથે લઈને અને સૌની સહમતીથી રાજનીતિ કરવામાં માનતા હતા, પણ રાહુલ ગાંધી સાથે એવું નથી થતું.

#WATCH | Delhi: "I have been forced to leave my home by my own," says Ghulam Nabi Azad pic.twitter.com/i0UK80RahL

— ANI (@ANI) August 29, 2022

વરિષ્ઠ નેતાએ કહ્યું કે, સોનિયા ગાંધીએ 1998થી 2004 દરમિયાન તમામને સસાથે લઈને આગળ વધીને કામ કર્યું છે. તે મોટા નેતાઓની સલાહ લેતા હતા. તેઓ તેમના પર નિર્ભર હતા અને તેમના ભલામણોનો સ્વિકાર કરતા હતા. તેમણે મને 8 રાજ્યોની જવાબદારી આપી હતી અને મેં 7 રાજ્યમાં જીત અપાવી હતી. તેઓ ક્યારેય દખલ નહોતા આપતા, પણ જ્યારે 2004 બાદથી રાહુલની એન્ટ્રી થઈ છે, આ વ્યવસ્થા સમાપ્ત થઈ ગઈ છે. સોનિયા ગાંધીની નિર્ભરતા રાહુલ ગાંધી પર વધી ગઈ છે. પણ રાહુલ ગાંધી પાસે કોઈ રાજકીય કૌશલ નથી, સોનિયા ગાંધી ઈચ્છે છે કે, સૌ કોઈ રાહુલ ગાંધી સાથે તાલમેલ બનાવીને કામ લે.

#WATCH | On asked if he'll go with BJP if needed after forming a new party, GN Azad says, "Congress mein anpadhon ki jamaat hai, especially those sitting for clerical work…Those who know J&K, I can't increase even one vote in BJP's constituencies, they can't do it in mine…" pic.twitter.com/FotLHYKrRN

— ANI (@ANI) August 29, 2022

કોંગ્રેસ તરફથી પોતાની જાત પર થયેલા પ્રહાર પર જવાબ આપતા ગુલામ નબીએ કહ્યું કે, નરેન્દ્ર મોદી તો એક બહાનુ છે, આ લોકોને મારી સાથે વાંધો હતો. જ્યાર જી 23 તરફથ લેટર લખ્યો હતો, તેઓ નથી ઈચ્છતા કે, કોઈ પણ ક્યારેય તેમને કંઈ લખે અથવા સવાલ કરે. કોંગ્રેસની કેટલીય બેઠકો થઈ. પણ મારી કોઈ સલાહનો સ્વિકાર થયો નહીં. એટલુ જ નહીં પાર્ટી છોડવાનું ઠીકરુ તેમણે કોંગ્રેસ પર ફોડ્યું. તેમણે કહ્યું કે, મને મારુ ઘર છોડવા પર મજબૂર કર્યો.

#WATCH | Ghulam Nabi Azad takes jibe at Rahul Gandhi's hug to PM Modi in Parliament, says "It's not me who is entangled with Modi, it's him." pic.twitter.com/E7K4a0uBMt

— ANI (@ANI) August 29, 2022

અહીં ઉલ્લેખનિય છે કે, ગુલામ નબી આઝાદે ગત અઠવાડીયે કોંગ્રેસ છોડતા સોનિયા ગાંધીને 5 પાનાનો લેટર લખ્યો હતો. તેમા કહેવાયુ હતું કે, કોંગ્રેસ એક સારી વ્યવસ્થા હતી. સોનિયા ગાંધીના સમયમાં પણ તે યથાવત હતી, પણ રાહુલ ગાંધી આવતા જ બધુ ધ્વસ્ત થઈ ગયું. આ ઉપરાંત 2014માં કોંગ્રેસની હાર માટે રાહુલ ગાંધીના વલણને જવાબદાર ઠેરવતા કહ્યુ હતું કે, તેમણે કેબિનેટ તરફથી પસાર અધ્યાદેશ ફાડી નાખ્યો હતો. તેનાથી પ્રધાનમંત્રી અને સરકારની ગરિમા જ નબળી પડી ગઈ હતી.

You Might Also Like

12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે

FSSAI એ દારૂ બનાવતી કંપનીઓને ફટકારી નોટિસ

ગુરુગ્રામમાં પોલીસ એન્કાઉન્ટરમાં દીપક નાંદલ ગેંગના ૪ શૂટર ઠાર મરાયા

ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી 1000થી વધુ લોકો ફસાયા

સરકારી નોકરી મેળવવા દીકરીએ માતાની હત્યા કરી

TAGGED: BJP, CONGRESS, delhi, gulamnabiazad, narendramodi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 1 સપ્ટેમ્બરથી બદલશે આ નિયમો, સીધી અસર તમારા ખિસ્સા પર થશે
Next Article દેશમાં વિદ્યાર્થીઓના સ્યુસાઇડ કેસમાં થયો વધારો: NCRBના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

શિક્ષણના નામે ચાલતી બેફામ શૈક્ષણિક લૂંટ

Khaskhabar Editor Khaskhabar Editor 34 minutes ago
અમેરિકામાં પત્નીની હત્યાના આરોપમાં ઈન્ડિયન એન્જિનિયરની ધરપકડ
કોન્સ્ટેબલને પટ્ટા ઉતરાવી નાખવાની ધમકી આપતા ત્રણ સામે ફરજમાં રુકાવટનો ગુનો
જીવનસાથી સાથેના સંબંધનો સૂર્યાસ્ત !
વરસાદ : ઇન્દ્ર દેવનું વરદાન !
લઘુકથા : નિર્વાણ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
રાષ્ટ્રીય

FSSAI એ દારૂ બનાવતી કંપનીઓને ફટકારી નોટિસ

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
રાષ્ટ્રીય

ગુરુગ્રામમાં પોલીસ એન્કાઉન્ટરમાં દીપક નાંદલ ગેંગના ૪ શૂટર ઠાર મરાયા

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?