By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમે ગેમ-ચેન્જર હારી ગયા: મંત્રીએ સ્વીકાર્યું કે પાકિસ્તાન CPECથી લાભ મેળવવામાં નિષ્ફળ ગયું
    2 hours ago
    કિવ પર રશિયાના હુમલામાં ઓછામાં ઓછા 4 માર્યા ગયા, 27 ઘાયલ
    2 hours ago
    જાપાન PM સાને ટાકાઇચીની સવારે 3 વાગ્યે બેઠક બોલાવી
    24 hours ago
    લોરેનશ બિશ્નોઈના ખાસ એવા જોરા સિદ્ધુની હત્યાનો દાવો,રોહિત ગોદરાએ લીધી જવાબદારી
    1 day ago
    યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ રુબિયોએ દિલ્હી બ્લાસ્ટને ‘આતંકવાદી હુમલો’ ગણાવ્યો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ચૂંટાયેલા નેતાઓ ક્યારે લેશે શપથ? ચાલો જાણીયે
    27 minutes ago
    જમ્મુ કાશ્મીરમાં ઘટેલી ઘટના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા
    2 hours ago
    ઝારખંડ: રાંચી હટિયા ડેમમાં ત્રણ પોલીસકર્મીઓના મોત, એક લાપતા
    2 hours ago
    આવતા વર્ષે પશ્ચિમ બંગાળના લોકો જંગલરાજને પણ નકારી દેશે : પ્રધાનમંત્રી મોદી
    3 hours ago
    ભારત પ્રશાસિત કાશ્મીરમાં પોલીસ સ્ટેશનમાં થયેલા વિસ્ફોટમાં નવના મોત
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    2 hours ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    21 hours ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    3 days ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    5 days ago
    પ્રાધાનમંત્રી બાદ ભારતીય મહિલા ટીમ મળી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    દુબઈમાં રૂ.4000 કરોડનો શાહરુખ ખાનના નામ પર બનશે ટાવર
    17 minutes ago
    ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
    2 hours ago
    રાજકુમાર રાવ અને પત્રલેખા તેમની લગ્નની ચોથી એનિવર્સરીના દિવસે માતા-પિતા બન્યા
    2 hours ago
    ‘નદિયા કા પાર’ ફેમ કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન
    24 hours ago
    ગોવિંદાને હોસ્પિટલમાંથી મળી રજા, ગઈ કાલે બેહોશ થયા હતા
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 weeks ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 weeks ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    4 weeks ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 days ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જ્યાં ઘરવાળાઓને લાગે કે, આ માણસ ન જોઈએ તો હોંશિયારી ખુદ ઘર છોડવામાં છે: ગુલામી નબી આઝાદે કોંગ્રેસ પર કર્યો આકરા પ્રહાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > જ્યાં ઘરવાળાઓને લાગે કે, આ માણસ ન જોઈએ તો હોંશિયારી ખુદ ઘર છોડવામાં છે: ગુલામી નબી આઝાદે કોંગ્રેસ પર કર્યો આકરા પ્રહાર
ખાસ-ખબરરાષ્ટ્રીય

જ્યાં ઘરવાળાઓને લાગે કે, આ માણસ ન જોઈએ તો હોંશિયારી ખુદ ઘર છોડવામાં છે: ગુલામી નબી આઝાદે કોંગ્રેસ પર કર્યો આકરા પ્રહાર

Khaskhabar Editor
Last updated: 2022/08/29 at 1:35 PM
Khaskhabar Editor 3 years ago
Share
5 Min Read
SHARE

કોંગ્રેસ વરિષ્ઠ રહી ચુકેલા ગુલામ નબી આઝાદે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધા બાદ ફરી એક વાર મીડિયા સામે આવી તમામ સવાલોના જવાબ આપ્યા હતા.

કોંગ્રેસ છોડ્યા બાદ ગુલામ નબી આઝાદ ફરી એક વાર મીડિયા સામે આવ્યા હતા. આ દરમિયાન તેમણે તેમના પર લાગેલા આરોપોનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, ઘરવાળાઓએ ઘર છોડવા માટે બળજબરીપૂર્વક મજબૂર કર્યો. જ્યાં ઘરવાળાને લાગે છે આ માણસ ન જોઈએ તો, હોંશિયારી ખુદ ઘર છોડી દેવામાં છે. તો વળી ગુલામ નબી આઝાદે ભાજપની સાથે સાંઠગાંઠને લઈને પણ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, જે શખ્સ (રાહુલ ગાંધી) પોતાની સ્પિચ ખતમ કર્યા બાદ સદનમાં પીએમના ગળે લાગે, તો બતાવો કે તે મળેલા છે કે હું મળેલો છું ?

- Advertisement -

#WATCH | Ghulam Nabi Azad says, "I didn't sleep for 6 days before and after writing the letter (G23) because we gave blood for the party. People there today are useless…It's saddening that Congress has such spokesmen who don't even know about us…" pic.twitter.com/3b5C29zSDo

— ANI (@ANI) August 29, 2022

- Advertisement -

પીએમ મોદીના કર્યા વખાણ

આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા તેમણે પીએમ મોદીના વખાણ પણ કર્યા હતા. તેમણે પીએમ મોદીની એક ઘટનાની વાત કરતા જણાવ્યું હતું કે, હું તો પીએમ મોદીને ક્રૂર વ્યક્તિ સમજતો હતો, પણ જ્યારે જમ્મુ કાશ્મીરમાં ગુજરાતની બસ પર હુમલો થયો હતો, તે સમયે હું સીએમ હતો, અને ગુજરાતની બસ પર હુમલો થયો હતો. હુમલાને લઈને તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદીનો મારા પર ફોન આવ્યો હતો, તે સમયે હું ખૂબ રડ્યો હતો, સાથે જ તેઓ પણ આતંકી ઘટનાને યાદ કરીને રડ્યા હતા.

#WATCH | "I thought PM Modi to be a crude man but he showed humanity," says Ghulam Nabi Azad pic.twitter.com/LhVHopvdhe

— ANI (@ANI) August 29, 2022

નબીએ પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસમાં ફક્ત ચાપલૂસી કરનારા લોકો વધ્યા છે. તેમમે મોદીને લઈને કહ્યું કે, હું મોદીને ક્રૂર સમજતો હતો, પણ તેમને માણસાઈ દેખાડી. ગુલામ નબી આઝાદે પાર્ટી છોડ્યા બાદ આરોપ લગાવ્યો હતો કે, તેમનું રિમોટ કંટ્રોલ ભાજપના હાથમાં છે. આઝાદે તેના પર પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ કે, ઘરવાળાઓએ ઘર છોડવા માટે મજબૂર કર્યો. જ્યાં ઘરવાળાઓને લાગે કે, આ માણસ ન જોઈએ તો, તો હોંશિયારી ખુદ ઘર છોડવામાં છે.

#WATCH | "My respect for Sonia Gandhi is same as 30 yrs back, respect for Rahul Gandhi is same as that befitting Indira Gandhi's family,Rajiv-Sonia Gandhi's son. Personally,I pray for his long life. We tried to make him a successful leader but he's not interested..," says GN Azad pic.twitter.com/7YqVuGRy5h

— ANI (@ANI) August 29, 2022

ગુલામ નબી આઝાદે કોંગ્રેસ છોડ્યા બાદ ફરી એક વાર કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીમાં રાજકીય કૌશલ્યની કમી છે અને રાજકારણમાં એન્ટ્રી બાદ જ કોંગ્રેસની આવી સ્થિતિ થઈ છે. તેમણે કહ્યું કે, આજના સમયમાં કોંગ્રેસ વર્કિંગ કમિટિનો કોઈ અર્થ નથી. તેમણે કહ્યું કે, આજે કોંગ્રેસ વર્કિંગ કમિટિ બેકાર છે. સોનિયા ગાંધીના સમયમાં ફક્ત CWC થતી હતી. પણ છેલ્લા 10 વર્ષમાં તેના 25 સભ્યો થઈ ગયા અને 50 વિશેષ। આમંત્રિત સભ્યો પણ હોય છે. તેમણે ગાંધી પરિવાર સાથેના પોતાના સંબંધોને યાદ કરતા કહ્યું કે, ઈંદિરા ગાંધી, રાજીવ ગાંધી અને ,સોનિયા ગાંધી સૌને સાથે લઈને અને સૌની સહમતીથી રાજનીતિ કરવામાં માનતા હતા, પણ રાહુલ ગાંધી સાથે એવું નથી થતું.

#WATCH | Delhi: "I have been forced to leave my home by my own," says Ghulam Nabi Azad pic.twitter.com/i0UK80RahL

— ANI (@ANI) August 29, 2022

વરિષ્ઠ નેતાએ કહ્યું કે, સોનિયા ગાંધીએ 1998થી 2004 દરમિયાન તમામને સસાથે લઈને આગળ વધીને કામ કર્યું છે. તે મોટા નેતાઓની સલાહ લેતા હતા. તેઓ તેમના પર નિર્ભર હતા અને તેમના ભલામણોનો સ્વિકાર કરતા હતા. તેમણે મને 8 રાજ્યોની જવાબદારી આપી હતી અને મેં 7 રાજ્યમાં જીત અપાવી હતી. તેઓ ક્યારેય દખલ નહોતા આપતા, પણ જ્યારે 2004 બાદથી રાહુલની એન્ટ્રી થઈ છે, આ વ્યવસ્થા સમાપ્ત થઈ ગઈ છે. સોનિયા ગાંધીની નિર્ભરતા રાહુલ ગાંધી પર વધી ગઈ છે. પણ રાહુલ ગાંધી પાસે કોઈ રાજકીય કૌશલ નથી, સોનિયા ગાંધી ઈચ્છે છે કે, સૌ કોઈ રાહુલ ગાંધી સાથે તાલમેલ બનાવીને કામ લે.

#WATCH | On asked if he'll go with BJP if needed after forming a new party, GN Azad says, "Congress mein anpadhon ki jamaat hai, especially those sitting for clerical work…Those who know J&K, I can't increase even one vote in BJP's constituencies, they can't do it in mine…" pic.twitter.com/FotLHYKrRN

— ANI (@ANI) August 29, 2022

કોંગ્રેસ તરફથી પોતાની જાત પર થયેલા પ્રહાર પર જવાબ આપતા ગુલામ નબીએ કહ્યું કે, નરેન્દ્ર મોદી તો એક બહાનુ છે, આ લોકોને મારી સાથે વાંધો હતો. જ્યાર જી 23 તરફથ લેટર લખ્યો હતો, તેઓ નથી ઈચ્છતા કે, કોઈ પણ ક્યારેય તેમને કંઈ લખે અથવા સવાલ કરે. કોંગ્રેસની કેટલીય બેઠકો થઈ. પણ મારી કોઈ સલાહનો સ્વિકાર થયો નહીં. એટલુ જ નહીં પાર્ટી છોડવાનું ઠીકરુ તેમણે કોંગ્રેસ પર ફોડ્યું. તેમણે કહ્યું કે, મને મારુ ઘર છોડવા પર મજબૂર કર્યો.

#WATCH | Ghulam Nabi Azad takes jibe at Rahul Gandhi's hug to PM Modi in Parliament, says "It's not me who is entangled with Modi, it's him." pic.twitter.com/E7K4a0uBMt

— ANI (@ANI) August 29, 2022

અહીં ઉલ્લેખનિય છે કે, ગુલામ નબી આઝાદે ગત અઠવાડીયે કોંગ્રેસ છોડતા સોનિયા ગાંધીને 5 પાનાનો લેટર લખ્યો હતો. તેમા કહેવાયુ હતું કે, કોંગ્રેસ એક સારી વ્યવસ્થા હતી. સોનિયા ગાંધીના સમયમાં પણ તે યથાવત હતી, પણ રાહુલ ગાંધી આવતા જ બધુ ધ્વસ્ત થઈ ગયું. આ ઉપરાંત 2014માં કોંગ્રેસની હાર માટે રાહુલ ગાંધીના વલણને જવાબદાર ઠેરવતા કહ્યુ હતું કે, તેમણે કેબિનેટ તરફથી પસાર અધ્યાદેશ ફાડી નાખ્યો હતો. તેનાથી પ્રધાનમંત્રી અને સરકારની ગરિમા જ નબળી પડી ગઈ હતી.

You Might Also Like

ચૂંટાયેલા નેતાઓ ક્યારે લેશે શપથ? ચાલો જાણીયે

પ્રધાનમંત્રી મોદી ગુજરાતનમાં : સુરતમાં નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લીધી

જમ્મુ કાશ્મીરમાં ઘટેલી ઘટના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા

ઝારખંડ: રાંચી હટિયા ડેમમાં ત્રણ પોલીસકર્મીઓના મોત, એક લાપતા

આવતા વર્ષે પશ્ચિમ બંગાળના લોકો જંગલરાજને પણ નકારી દેશે : પ્રધાનમંત્રી મોદી

TAGGED: BJP, CONGRESS, delhi, gulamnabiazad, narendramodi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 1 સપ્ટેમ્બરથી બદલશે આ નિયમો, સીધી અસર તમારા ખિસ્સા પર થશે
Next Article દેશમાં વિદ્યાર્થીઓના સ્યુસાઇડ કેસમાં થયો વધારો: NCRBના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનોરંજન

દુબઈમાં રૂ.4000 કરોડનો શાહરુખ ખાનના નામ પર બનશે ટાવર

Khaskhabar Editor Khaskhabar Editor 17 minutes ago
ચૂંટાયેલા નેતાઓ ક્યારે લેશે શપથ? ચાલો જાણીયે
પ્રધાનમંત્રી મોદી ગુજરાતનમાં : સુરતમાં નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લીધી
હળદળ વાળું દૂધ અને પાણી પીવાના અનન્ય ફાયદા
જમ્મુ કાશ્મીરમાં ઘટેલી ઘટના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા
ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ચૂંટાયેલા નેતાઓ ક્યારે લેશે શપથ? ચાલો જાણીયે

Khaskhabar Editor Khaskhabar Editor 27 minutes ago
ખાસ-ખબરસુરત

પ્રધાનમંત્રી મોદી ગુજરાતનમાં : સુરતમાં નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 40 minutes ago
રાષ્ટ્રીય

જમ્મુ કાશ્મીરમાં ઘટેલી ઘટના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?