By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    1 hour ago
    અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ
    2 hours ago
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    4 days ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    4 days ago
    બાળકોને FB-ઇન્સટાના રવાડે ચડાવવા મામલે મેટા ઘૂંટણિયે!
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા
    1 hour ago
    દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ
    2 hours ago
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    4 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    4 days ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કાશીમાં વડાપ્રધાન મોદીએ દુનિયાના સૌથી મોટા ધ્યાન કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું, જાણો મંદિરની વિશેષતાઓ વિશે…
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > કાશીમાં વડાપ્રધાન મોદીએ દુનિયાના સૌથી મોટા ધ્યાન કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું, જાણો મંદિરની વિશેષતાઓ વિશે…
ખાસ-ખબરરાષ્ટ્રીય

કાશીમાં વડાપ્રધાન મોદીએ દુનિયાના સૌથી મોટા ધ્યાન કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું, જાણો મંદિરની વિશેષતાઓ વિશે…

Khaskhabar Editor
Last updated: 2023/12/18 at 2:36 PM
Khaskhabar Editor 3 years ago
Share
5 Min Read
SHARE

વડાપ્રધાન મોદી બે દિવસથી કાશીના પ્રવાસે છે. જ્યાં તેમણે કુલ 150 કરોડની પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું. જેમાં સવારે વડાપ્રધાન મોદીએ સ્વર્વેદ મહામંદિર પહોંચ્યા હતા. જ્યાં તેમણે યજ્ઞના પૂર્ણાહૂતીમાં સામેલ થયા અને એક સાર્વજનિક સમારોહનું ઉદ્ધાટન કર્યું. શું તમે જાણો છો આ સ્વર્વેદ મહામંદિર શેના માટે જાણીતું છે? તો આવો જાણીએ તેની વિશેષતાઓ વિશે…

વારાણસીના ઉમરાહમાં આવેલા સ્વર્વેદ મહામંદિર દુનિયાનું સૌથી અનોખું મંદિર છે. સ્વર્વેદ મહામંદિર વિશ્વના અદ્વિતીય આધ્યત્મિક કેન્દ્રમાનું એક છે. 182 ફૂટની ઉંચાઇ અને 80,000 વર્ગફીટ ક્ષેત્રમાં નિર્માણ પામેલ મંદિરમાં એક સાથે 20 સાધક યોગ અને સાધના કરી શકશે. મહામંદિરની દિવાલો પર સ્વર્વેદના દોહા, વંદોના મંત્ર અને સંતોની વાણીને સફેદ આરસના પથ્થર કોતરવામાં આવ્યા છે.

- Advertisement -

સાત માળવાળા મહામંદિરના દરેક માળ પર સદગુરૂદેવની સંગેમરમરની સુંદર મૂર્તિ સજ્જ કરવામાં આવી છે. સ્વર્વેદ મહામંદિર ધામના દરવાજે વિશ્વના બધા વર્ગ-સંપ્રદાય માટે ખુલ્લા છે. મહામંદિરની અંદર 404 થાંભલા અને 6 મંચો પર જીવંત નક્શી કામ કરવામાં આવેલું છે. અંદરની દિવાલે પર નક્શીકામ કરેલું છે. છત પર નક્શીદાર લાકડી તેમજ કાંચની કલાકૃતિઓ પણ છે. મહામંદિર દોઢ લાખ વર્ગફીટ ફર્શ પણ શ્વેત આરસથી સુસજ્જિત છે.

PM @narendramodi visits Swarved Mandir in Umaraha, #Varanasi. @PMOIndia @MIB_India @PIB_India pic.twitter.com/6CtFOHkWg5

— All India Radio News (@airnewsalerts) December 18, 2023

- Advertisement -

7 માળના અને 180 ફીટ ઉંચા સ્વર્વેદ મહામંદિર ની સંગેમરમરની દિવાલો પર સ્વર્વેદના 4,000 દોહા લખેલા છે. 19 વર્ષ સુધી સતત 600 કારીગરો, 200 મજૂરો, અને 15 એન્જનીયરની મહેનત આજે મહામંદિરને પૂર્ણ સ્વરૂપમાં સાકાર કરવામાં લાગી હતી. જો કે, મંદિરનું પ્રથમ તળિયું જ સામાન્ય લોકો માટે ખુલ્લું છે. હજુ આને પૂર્ણ થવામાં બે વર્ષનો સમય લાગ્યો હતો. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સામાન્ય જનતાને સમર્પિત કરી દીધા છે. સ્વર્વેદ મહામંદિર દેશ જમહીં દુનિયાનું સૌથી અનોખું મંદિર છે. જ્યાં દેવી અમે દેવતાની પ્રતિમા નથી. મંદિરમાં પૂજાની જગ્યાઓ બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ માટે લોકો યોગ સાધના કરવામાં આવે છે.

સંત પ્રવર વિજ્ઞાન દેવ મહારાજના જણાવ્યા અનુસાર, શહેરથી 15 કિલોમીર દૂર આવેલા સ્વર્વ્દ મહામંદિરનું નિર્માણ ડિસેમ્બર 2004માં થયું હતું.

ગ્રાઉન્ડ ફ્લોર પર સદગુરૂ સદાફલ મહારાજના આધ્યાત્મિક જીવન પર આધારિત પ્રદર્શન તેમજ ગુફા. સ્ત્સંગ હોલ બનાવવામાં આ્યો છે. પ્રથમ માળ પર સ્વર્વેદ પ્રથમ મંડળના દોહા તેમજ બહારની દિવાલ પર 28 પ્રસંગ જે વેદ, ઉપનિષદ, ગીતા, મહાભારત, રામાયણની થીમને લઇને બનાવવામાં આવ્યા છે.

પ્રથમ ફ્લોરથી પાંચમાં સુધી આતંરિક દિવાલો પર સ્વર્વેદના દોહા તેમજ બહારની દિવાલો પર ઉપનિષદ, ગીતા, રામાયણના પ્રેરક પ્રસંગ દર્શાવવામાં આવ્યા છે. 7માં માળ પર આધુનિક ટેકનીકથી સજજ બે અત્યાધુનિક ઓડિટોરિયમ છે. જેમાં સાધકો વિહમંગ યોગના સૈદ્ધાંતિક તેમજ ક્રિયાત્મક બોધના જ્ઞાન પ્રાપ્ત કરશે. મંદિરના ચારો તરફ પરિક્રમા પરિપથ છે અને ફુવારા લગાવ્યા છે. બાહરની બાજુ વન્ય જીવો, હાથી, હરણની પ્રતિકૃતિઓ ગુલાબી સેન્ડ સ્ટોનથી બનાવવામાં આવ્યા છે.

વિશાળ સાધના કેન્દ્ર સ્વર્વેદ મહામંદિર શિલ્પ અને અત્યાધુનિક ટેકનિકના અદ્ભૂત સમન્વયનું પ્રતીક છે. 64,000 વર્ગ ફીટમાં બનેલા 7 માળના મહામંદિર નિર્માણ લગભગ 19 વર્ષ પહેલા શરૂ થયું હતું. મુખ્ય ગુંબજ 125 પાંખડીઓના વિશાળકાય કમલના ફુલની જેમ છે. સ્વર્વેદ મહામંદિર ધામમાં મે 2017માં 21,000 કુંડના સ્વર્વેદ ઉત્તરાર્ધ જ્ઞાન મહાયજ્ઞ થયો હતો. તે સમયે આ ઇતિહાસનો સૌથી વિશાળકાય યજ્ઞની સંજ્ઞા પણ આપી હતી.

#WATCH | PM Modi inaugurates the newly built Swarved Mahamandir in Umaraha, Varanasi

Uttar Pradesh CM Yogi Adityanath also present pic.twitter.com/ISNPEBJAt1

— ANI (@ANI) December 18, 2023

આ મંદિરની વિશેષતા

– સાત માળનું મંદિર આ મંદિર 64 હજાર ચોરસ ફૂટમાં વિસ્તરેલું છે

– ત્રણ લાખ ચોરસ ફૂટમાં ગુલાબી રેતીનો પથ્થર અને ત્રણ લાખ ચોરસ ફૂટમાં સફેદ મકરાણા માર્બલનો ઉપયોગ થયો છે

– મંદિરનો કુલ વિસ્તાર 2.5 લાખ ચોરસ ફૂટ છે, જેમાંથી 80 હજાર ચોરસ ફૂટમાં

મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે

– 20 હજાર ભક્તો એકસાથે સાધના કરી શકશે

– દિવાલ પર સ્વર્વેદના ચાર હજાર દુહા અંકિત કરવામાં આવ્યા છે

– સાત માળના મંદિરની ઊંચાઈ 180 ફૂટ છે

– 135 ફૂટ ઉંચી સદગુરુદેવની રેતીના પથ્થરની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે

– સદાફળ દેવે પ્રથમ વારસદાર બનાવ્યા હતા, આ પરંપરા ચાલતી આવે છે

– મંદિરની ટોચ પર GRC ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં 125 પાંખડીઓવાળા નવ કમળના આકારના ગુંબજ છે, જે ગુજરાતમાંથી મંગાવવામાં આવ્યા છે

– રાજસ્થાનના બંસીપહારપુરથી લાવવામાં આવેલા ત્રણ લાખ ઘનફૂટ સુંદર ગુલાબી સેંડસ્ટોનમાંથી કોતરવામાં આવેલી કલાકૃતિઓ દ્વારા પણ આધ્યાત્મિક સંદેશો આપવામાં આવ્યા છે

– બહારની બારીઓ પર 132 ઋષિ-મુનિઓની મૂર્તિઓ પણ સ્થાપિત છે

– મહામંદિરના પ્રાંગણમાં સુંદર બગીચો પણ વિકસાવવામાં આવી રહ્યો છે

– કેમ્પસમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ અને ટપક સિંચાઈ વગેરે જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે

You Might Also Like

સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા

દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ

બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે

સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’

નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું

TAGGED: kashi, meditationcenter, NADRENDRAMODI, PRIMEMINISTER, SwarvedMahamandir
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હવેથી લોકો આફ્રિકાથી લાવવામાં આવેલા ચિત્તાને જોઇ શકશે, કૂનો નેશનલ પાર્કમાં અગ્નિ અને વાયુ ચિત્તા છોડવામાં આવ્યા
Next Article મેંદરડા ખાતે રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટેની બેઠક મળી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રંગ છે મેઘાણી : રાજકોટમાં રાષ્ટ્રીય શાયર મેઘાણીના જીવન-સાહિત્યને નાટ્યરૂપે કરાયું જીવંત નિરૂપણ

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ
જન્માષ્ટમી પર્વનો પ્રારંભ : આજે બોળચોથ, કાલે નાગપાંચમ, રાંધણ છઠ્ઠથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો ખુલ્લો મુકાશે
NCC કેમ્પનો 100% ખર્ચ હવે સરકાર ભોગવશે
ગુજરાતમાં છેલ્લાં 3 વર્ષમાં રૂ.3707 કરોડના સાયબર ફ્રોડ
નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાષ્ટ્રીય

દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?