By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    10 hours ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    10 hours ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    10 hours ago
    આ વર્ષે હજ માટે 1.5 મિલિયનથી વધુ હજયાત્રીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા
    10 hours ago
    કેનેડાના માર્ક કાર્નીએ G7 શિખર સંમેલન માટેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું
    11 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!
    7 hours ago
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    9 hours ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    10 hours ago
    ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
    10 hours ago
    પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    9 hours ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    1 day ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    1 day ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    2 days ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    9 hours ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    9 hours ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    1 day ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    2 days ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    1 day ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    5 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 week ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કાશીમાં વડાપ્રધાન મોદીએ દુનિયાના સૌથી મોટા ધ્યાન કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું, જાણો મંદિરની વિશેષતાઓ વિશે…
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > કાશીમાં વડાપ્રધાન મોદીએ દુનિયાના સૌથી મોટા ધ્યાન કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું, જાણો મંદિરની વિશેષતાઓ વિશે…
ખાસ-ખબરરાષ્ટ્રીય

કાશીમાં વડાપ્રધાન મોદીએ દુનિયાના સૌથી મોટા ધ્યાન કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું, જાણો મંદિરની વિશેષતાઓ વિશે…

Khaskhabar Editor
Last updated: 2023/12/18 at 2:36 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

વડાપ્રધાન મોદી બે દિવસથી કાશીના પ્રવાસે છે. જ્યાં તેમણે કુલ 150 કરોડની પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું. જેમાં સવારે વડાપ્રધાન મોદીએ સ્વર્વેદ મહામંદિર પહોંચ્યા હતા. જ્યાં તેમણે યજ્ઞના પૂર્ણાહૂતીમાં સામેલ થયા અને એક સાર્વજનિક સમારોહનું ઉદ્ધાટન કર્યું. શું તમે જાણો છો આ સ્વર્વેદ મહામંદિર શેના માટે જાણીતું છે? તો આવો જાણીએ તેની વિશેષતાઓ વિશે…

વારાણસીના ઉમરાહમાં આવેલા સ્વર્વેદ મહામંદિર દુનિયાનું સૌથી અનોખું મંદિર છે. સ્વર્વેદ મહામંદિર વિશ્વના અદ્વિતીય આધ્યત્મિક કેન્દ્રમાનું એક છે. 182 ફૂટની ઉંચાઇ અને 80,000 વર્ગફીટ ક્ષેત્રમાં નિર્માણ પામેલ મંદિરમાં એક સાથે 20 સાધક યોગ અને સાધના કરી શકશે. મહામંદિરની દિવાલો પર સ્વર્વેદના દોહા, વંદોના મંત્ર અને સંતોની વાણીને સફેદ આરસના પથ્થર કોતરવામાં આવ્યા છે.

- Advertisement -

સાત માળવાળા મહામંદિરના દરેક માળ પર સદગુરૂદેવની સંગેમરમરની સુંદર મૂર્તિ સજ્જ કરવામાં આવી છે. સ્વર્વેદ મહામંદિર ધામના દરવાજે વિશ્વના બધા વર્ગ-સંપ્રદાય માટે ખુલ્લા છે. મહામંદિરની અંદર 404 થાંભલા અને 6 મંચો પર જીવંત નક્શી કામ કરવામાં આવેલું છે. અંદરની દિવાલે પર નક્શીકામ કરેલું છે. છત પર નક્શીદાર લાકડી તેમજ કાંચની કલાકૃતિઓ પણ છે. મહામંદિર દોઢ લાખ વર્ગફીટ ફર્શ પણ શ્વેત આરસથી સુસજ્જિત છે.

PM @narendramodi visits Swarved Mandir in Umaraha, #Varanasi. @PMOIndia @MIB_India @PIB_India pic.twitter.com/6CtFOHkWg5

— All India Radio News (@airnewsalerts) December 18, 2023

- Advertisement -

7 માળના અને 180 ફીટ ઉંચા સ્વર્વેદ મહામંદિર ની સંગેમરમરની દિવાલો પર સ્વર્વેદના 4,000 દોહા લખેલા છે. 19 વર્ષ સુધી સતત 600 કારીગરો, 200 મજૂરો, અને 15 એન્જનીયરની મહેનત આજે મહામંદિરને પૂર્ણ સ્વરૂપમાં સાકાર કરવામાં લાગી હતી. જો કે, મંદિરનું પ્રથમ તળિયું જ સામાન્ય લોકો માટે ખુલ્લું છે. હજુ આને પૂર્ણ થવામાં બે વર્ષનો સમય લાગ્યો હતો. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સામાન્ય જનતાને સમર્પિત કરી દીધા છે. સ્વર્વેદ મહામંદિર દેશ જમહીં દુનિયાનું સૌથી અનોખું મંદિર છે. જ્યાં દેવી અમે દેવતાની પ્રતિમા નથી. મંદિરમાં પૂજાની જગ્યાઓ બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ માટે લોકો યોગ સાધના કરવામાં આવે છે.

સંત પ્રવર વિજ્ઞાન દેવ મહારાજના જણાવ્યા અનુસાર, શહેરથી 15 કિલોમીર દૂર આવેલા સ્વર્વ્દ મહામંદિરનું નિર્માણ ડિસેમ્બર 2004માં થયું હતું.

ગ્રાઉન્ડ ફ્લોર પર સદગુરૂ સદાફલ મહારાજના આધ્યાત્મિક જીવન પર આધારિત પ્રદર્શન તેમજ ગુફા. સ્ત્સંગ હોલ બનાવવામાં આ્યો છે. પ્રથમ માળ પર સ્વર્વેદ પ્રથમ મંડળના દોહા તેમજ બહારની દિવાલ પર 28 પ્રસંગ જે વેદ, ઉપનિષદ, ગીતા, મહાભારત, રામાયણની થીમને લઇને બનાવવામાં આવ્યા છે.

પ્રથમ ફ્લોરથી પાંચમાં સુધી આતંરિક દિવાલો પર સ્વર્વેદના દોહા તેમજ બહારની દિવાલો પર ઉપનિષદ, ગીતા, રામાયણના પ્રેરક પ્રસંગ દર્શાવવામાં આવ્યા છે. 7માં માળ પર આધુનિક ટેકનીકથી સજજ બે અત્યાધુનિક ઓડિટોરિયમ છે. જેમાં સાધકો વિહમંગ યોગના સૈદ્ધાંતિક તેમજ ક્રિયાત્મક બોધના જ્ઞાન પ્રાપ્ત કરશે. મંદિરના ચારો તરફ પરિક્રમા પરિપથ છે અને ફુવારા લગાવ્યા છે. બાહરની બાજુ વન્ય જીવો, હાથી, હરણની પ્રતિકૃતિઓ ગુલાબી સેન્ડ સ્ટોનથી બનાવવામાં આવ્યા છે.

વિશાળ સાધના કેન્દ્ર સ્વર્વેદ મહામંદિર શિલ્પ અને અત્યાધુનિક ટેકનિકના અદ્ભૂત સમન્વયનું પ્રતીક છે. 64,000 વર્ગ ફીટમાં બનેલા 7 માળના મહામંદિર નિર્માણ લગભગ 19 વર્ષ પહેલા શરૂ થયું હતું. મુખ્ય ગુંબજ 125 પાંખડીઓના વિશાળકાય કમલના ફુલની જેમ છે. સ્વર્વેદ મહામંદિર ધામમાં મે 2017માં 21,000 કુંડના સ્વર્વેદ ઉત્તરાર્ધ જ્ઞાન મહાયજ્ઞ થયો હતો. તે સમયે આ ઇતિહાસનો સૌથી વિશાળકાય યજ્ઞની સંજ્ઞા પણ આપી હતી.

#WATCH | PM Modi inaugurates the newly built Swarved Mahamandir in Umaraha, Varanasi

Uttar Pradesh CM Yogi Adityanath also present pic.twitter.com/ISNPEBJAt1

— ANI (@ANI) December 18, 2023

આ મંદિરની વિશેષતા

– સાત માળનું મંદિર આ મંદિર 64 હજાર ચોરસ ફૂટમાં વિસ્તરેલું છે

– ત્રણ લાખ ચોરસ ફૂટમાં ગુલાબી રેતીનો પથ્થર અને ત્રણ લાખ ચોરસ ફૂટમાં સફેદ મકરાણા માર્બલનો ઉપયોગ થયો છે

– મંદિરનો કુલ વિસ્તાર 2.5 લાખ ચોરસ ફૂટ છે, જેમાંથી 80 હજાર ચોરસ ફૂટમાં

મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે

– 20 હજાર ભક્તો એકસાથે સાધના કરી શકશે

– દિવાલ પર સ્વર્વેદના ચાર હજાર દુહા અંકિત કરવામાં આવ્યા છે

– સાત માળના મંદિરની ઊંચાઈ 180 ફૂટ છે

– 135 ફૂટ ઉંચી સદગુરુદેવની રેતીના પથ્થરની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે

– સદાફળ દેવે પ્રથમ વારસદાર બનાવ્યા હતા, આ પરંપરા ચાલતી આવે છે

– મંદિરની ટોચ પર GRC ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં 125 પાંખડીઓવાળા નવ કમળના આકારના ગુંબજ છે, જે ગુજરાતમાંથી મંગાવવામાં આવ્યા છે

– રાજસ્થાનના બંસીપહારપુરથી લાવવામાં આવેલા ત્રણ લાખ ઘનફૂટ સુંદર ગુલાબી સેંડસ્ટોનમાંથી કોતરવામાં આવેલી કલાકૃતિઓ દ્વારા પણ આધ્યાત્મિક સંદેશો આપવામાં આવ્યા છે

– બહારની બારીઓ પર 132 ઋષિ-મુનિઓની મૂર્તિઓ પણ સ્થાપિત છે

– મહામંદિરના પ્રાંગણમાં સુંદર બગીચો પણ વિકસાવવામાં આવી રહ્યો છે

– કેમ્પસમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ અને ટપક સિંચાઈ વગેરે જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે

You Might Also Like

‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!

બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી

BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી

ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ

પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે

TAGGED: kashi, meditationcenter, NADRENDRAMODI, PRIMEMINISTER, SwarvedMahamandir
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હવેથી લોકો આફ્રિકાથી લાવવામાં આવેલા ચિત્તાને જોઇ શકશે, કૂનો નેશનલ પાર્કમાં અગ્નિ અને વાયુ ચિત્તા છોડવામાં આવ્યા
Next Article મેંદરડા ખાતે રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટેની બેઠક મળી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ
મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત
માળિયામાં પાણી ન છોડાતાં ખેડૂતોનો ચક્કાજામ
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 1.51 કરોડની છેતરપિંડી : 3 આરોપી રિમાન્ડ પર
ટંકારાના જુગારકાંડમાં ઝડપાયેલા PI સોમવાર સુધી રિમાન્ડ પર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાષ્ટ્રીય

બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?