By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    6 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    6 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    7 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    1 week ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં
    3 days ago
    PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
    3 days ago
    85 લાખથી વધુ પેન્શનધારકોને સરકારનો ઝટકો! : ન્યૂનતમ માસિક પેન્શન 7500 રૂપિયા નહીં થાય
    3 days ago
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    4 days ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઓશો અને 175 વરસની જેલ?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Naresh Shah > ઓશો અને 175 વરસની જેલ?
AuthorNaresh Shah

ઓશો અને 175 વરસની જેલ?

Khaskhabar Editor
Last updated: 2021/11/13 at 2:31 PM
Khaskhabar Editor 5 years ago
Share
5 Min Read
SHARE

કોઈ દેશ સંઘરતું નહોતું છતાં ઓશો રજનીશને પુનાના આશ્રમમાં આવવું નહોતું.

શાહનામા
– નરેશ શાહ

ઓશોના ટીકાકારોને (આ) પુસ્તક રજનીશ અને તેમની વિચારધારાના વખાણ કરતું લાગ્યું, તો અનુયાયીઓને આ પુસ્તક ઓશોને વખોડતું લાગ્યું.

Contents
કોઈ દેશ સંઘરતું નહોતું છતાં ઓશો રજનીશને પુનાના આશ્રમમાં આવવું નહોતું.શાહનામા – નરેશ શાહ

ભક્તો અને વિરોધીઓ બન્નેને અગર કોઈ વાત ન ગમે તો માનવું જ રહ્યું કે, વાત તટસ્થતાપૂર્વક જ કહેવાય હશે અને તટસ્થતા તેમજ અભ્યાસુ શ્રધ્ધૈયતા માટે એક્સો એક વરસે સદગતિ પામેલા નગીનદાસ સંઘવીની તોલે મૂકી શકાય એવો ફાલ જ ગુજરાતી ભાષામાં બહુ ઓછો ઉતર્યો છે. નગીનબાપાના સ્વર્ગવાસ પછી તેમણે જ પ્રથમ અંગે્રજીમાં અને પછી ગુજરાતીમાં અનુવાદ કરેલું પુસ્તક ઓશો : વિોહ અને વિવાદોની આરપાર પુસ્તક કે બુક્સે પ્રસિદ્ઘ ર્ક્યું છે અને એક્સો અઠયાંસી પાનાનું આ પુસ્તક રજનીશજી વિષેની અનેક મિથ, ભ્રમણા અને કંઈક અંશે અહોભાવનો ભાંગીને ભૂક્કો કરી નાખે છે છતાં…

- Advertisement -

એ નગીનદાસબાપાના તટસ્થપણાંને આભારી છે કે તેઓ ક્યાંય રજનીશજીના અગાધ જ્ઞાન, પ્રભાવી પ્રવચનોમાંથી ઝરતાં જ્ઞાનને ઉતારી પાડતાં નથી. ડંકે કી ચોટ પર તેમણે સ્વીકાર્યું (કે કબુલ્યું) છે કે રજનીશ આજ સુધીના તમામ આધ્યાત્મિક માર્ગી સાધુ-સંતો કે બાવા-બાપુઓ કરતાં વધુ જ્ઞાની, એડવાન્સ અને સ્પષ્ટ વક્તા હતા. આચાર્ય, ભગવાન અને પછી ઓશો રજનીશ કોરોના પહેલાં નેટફલિક્સ પરની તેમના વિષેની ડોક્યુમેન્ટરી વાઈલ્ડ વાઈલ્ડ ક્ધટ્રીથી ફરીથી ચર્ચામાં જ હતા પણ નગીનબાપાનું પુસતક ઓશો : વિોહ અને વિવાદોની આરપાર માંથી તમે પસાર થાવ છો ત્યારે જાણે રજનીશના સમકાલિન હો અને તમારી સામે બાબુલાલ જૈન અને સરસ્વતીબહેનના ઘેર જન્મેલાં મોહનચંદ (1931)ની ઓશો રજનીશ (19 જાન્યુ. 1990) બનવાની આખી યાત્રા, પડાવ, પરેશાની, પરિશ્રમ, પ્રભાવથી માંડીને પતન (?) તબક્કવાર ઉઘડતાં જાય છે.

ઘણી હસ્તીઓ વિરાટ સફળતા યા સામર્થ્ય મેળવે પછી પોતાની રીતે કપોળ કલ્પિત પોતાનો જ ભૂતકાળ લોકો સમક્ષ્ા મૂક્તાં હોય છે. પ્રભાવ યા અહોભાવમાં ચેલા કે ચાહકો તેને સર આંખો પર ચઢાવી લેતાં રહયાં છે. આવું રજનીશજીએ પણ ર્ક્યું છે અને નગીનદાસ સંઘવીએ સચોટ તર્ક અને વાસ્તવિક્તાનું ભાન કરાવીને સાબિત કરી આપ્યું છે કે પોતાના બાળપણ વિશેની રજનીશની કેટલીય વાતો (મા આનંદ શીલાના પિતાએ તેમને દત્તક લીધેલાં એ પણ) ઉપજાવી કાઢેલી છે યા કોઈ લાભ લેવા માટે આવા દાવા કરવામાં આવ્યા છે. હકિક્ત તો એ છે કે રજનીશે 39 વરસના થયા ત્યાં સુધી (1970) આ વાતોનો ક્યાંય અછડતો ઉલ્લેખ પણ ર્ક્યો નથી. એંસીના દશકામાં આવું બધું ઉપજાવીને કહેવામાં આવેલું અને અનુયાયીઓને ઠસાવવામાં આવ્યું હતું.

ઓશો : વિોહ અને વિવાદોની આરપાર પુસ્તક પણ નગીનદાસ સંઘવીના અગાઉના તમામ પુસ્તકો જેવું સચોટ અને અભ્યાસ પૂર્ણ તો છે જ, પરંતુ તેમાં એક ફકરો પણ બે મતલબ લખાયો નથી. આ પુસ્તક વાંચવાથી ઓશો માટેનો આદર રતિભાર ઓછો થાય એવું નથી પણ એ વાંચવાથી રજનીશજીએ ક્યાં, શું થાપ ખાધી કે કઈ બાબતે દુલર્ક્ષ્ા સેવ્યું કે તેમનું મૌન યા શબ્દોએ કેવી રીતે ભારતીય સમાજ અને ખુદ પોતાના અનુયાયાીઓમાં હોળી સળગાવી, તેનો વાસ્તવિક ચિતાર આપણને મળી જાય છે. રાતોરાત પુના છોડીને અમેરિકા (ઓરેગોન) જવા પાછળનું કારણ તેમજ અમેરિકા (રજનીશપુરણ) માં વિવાદ, ધરપકડ અને ભારત વાપસી પાછળના સાચા કારણો આ પુસ્તકમાંથી ઉઘડે છે. બહુધા લોકો માને છે કે અમેરિકાએ હાકી કાઢયાં પછી રજનીશને અનેક દેશોમાં જાકારો મળ્યો હતો અને એટલે તેઓ ફરી પુના આવ્યા હતા. પરંતુ આ સ્ટેટમેન્ટ અર્ધસત્ય છે. અમેરિકામાં ધરપકડ થયા પછી સ્પષ્ટ હતું કે રજનીશ પરના પાંત્રીસ આરોપ સાબિત થાય તો તેમને 17પ વરસની સજા અને પાંત્રીસ હજાર ડોલરનો દંડ થાય તેથી… વકીલોની સલાહ માનીને રજનીશજીને તમામ ગુનાઓ સ્વીકાર્યા એટલે કોર્ટેમાં બે લાખ ડોલરનો દંડ ભરીને તેમણે સજામાંથી છૂટકારો મેળવ્યો હતો પણ ગુનેગારને અમેરિકા સંઘરે નહીં, એ ન્યાયે તેમણે પાંચ દિવસમાં જ અમેરિકા છોડી દેવાનું આવ્યું. એ પછી તેઓ ફરી ભારત (કુલ્લુ-મનાલી 17 નવે. 198પ) આવ્યા. તેમને પુના જવું નહોતું. 1986 માં રજનીશ નેપાળ (કાઠમંડુ) જઈને દોઢ મહિનો રોકાયાં. એ પછી સ્પેનના વિદેશ ખાતાએ તેમના વિઝા રદ ર્ક્યા એટલે એક અનુયાયીના કારણે ગ્રીસમાં એક મહિનો રહ્યાં પણ એરલાઈને રજનીશને ટિકિટ આપવાનો ઈન્કાર ર્ક્યો એટલે શ્રી રાજ ના નામે ટિકિટ કઢાવીને રજનીશજી ગ્રીસ પહોંચેલા. ગ્રીસમાં પણ વીઝા પછી રહેવા સબબ એમની ધરપકડ થઈ હતી. દંડ ભરીને રજનીશ જીનીવા પછી લંડન, ત્યાર બાદ એન્ટીગુઆ, આર્યલેન્ડ, ઉરૂગ્દે, જમૈકા, ન્યુફાઉન્ડલેન્ડ, મેડ્રિડ પછી નામઠામ બદલીને લિસ્બનમાં એક મહિનો રહ્યાં પણ સ્પેન સરકારે તેમની સાચી ઓળખ મેળવી લેતાં જાકારો આપ્યો. આવા છ માસ દરમિયાન વીસેક દેશોએ રજનીશજી માટે પોતાના ાર ખોલ્યાં નહીં. લંડનમાં તો તેમને રાત્રિ રોકાણની છૂટ એ શરતે આપવામાં આવેલી કે, ઓશો વિમાનમાંથી ઉતરશે નહીં. રાત વિમાનમાં જ કાઢશે.

- Advertisement -

આખરે જુલાઈ, 1986 ની ર9 તારીખે ઓશો મુંબઈ આવીને જુહુ વિસ્તારના સુમિલા બંગલામાં છ મહિના રહ્યાં પણ એ વિસ્તારના લોકોએ ફરિયાદ કરી એટલે નાછૂટકે (છ વરસ પછી) ઓશો પુનાના રજનીશ આશ્રમમાં આવી ગયા અને ત્યાં જ તેમની પૃથ્વીની યાત્રા પર પૂર્ણવિરામ આવ્યું.

ભયાનક તેજસ્વીતાનો ભયાવહ અંત.

You Might Also Like

શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?

કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

અમે લોકોને ખુશ કરવા નથી બેઠાં

ખાસ-ખબરની છ વર્ષની ખબર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઉંમર નાની પણ ઉદ્દેશ મોટો
Next Article કૈલાસ: ગૂઢ આશ્ર્ચર્ય ધરાવતું ઊર્જાધામ!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો
મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક
શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?
RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorBhavy Raval

શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
AuthorBhavy Raval

કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Authorરાજકોટ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?