By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુદ્ધવિરામ વચ્ચે ઈઝરાયલનો ગાઝા પર હુમલો 27નાં મોત, હમાસના ઠેકાણાઓ નિશાન પર
    10 hours ago
    દિલ્હી બ્લાસ્ટમાં પાકિસ્તાનનો હાથ, PoK વિધાનસભામાં પૂર્વ વડાપ્રધાન ચૌધરી અનવર-ઉલ-હકનું નિવેદન
    11 hours ago
    રશિયા સાથે વેપાર કરનારા સાવધાન! ટ્રમ્પ 500% ટેરિફનો કાયદો લાવવાની જાહેરાત કરી શકે
    1 day ago
    જયશંકર પુતિનને મળ્યા, SCO સમિટમાં આતંકવાદ પર ઝીરો ટોલરન્સની હાકલ કરી
    1 day ago
    પાકિસ્તાની છોકરીઓને ચીનમાં દુલ્હન તરીકેની હરાજી કરવામાં આવે છે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જંક ફુડનું વેચાણ 40% વધ્યું બાળકોમાં મેદસ્વીતા ‘ડબલ’ થઈ
    10 hours ago
    ઈલોન મસ્ક 6 મહિનામાં જ ટ્રમ્પ કૅમ્પમાં પાછા ફર્યા
    10 hours ago
    SIRએ હિજરત શરૂ કરી, બાંગ્લાદેશી વસાહતીઓની બંગાળમાં બોર્ડર ચેકપોસ્ટ પર ભીડ
    11 hours ago
    EDની તપાસમાં નકલી માન્યતા દાવાઓ પર રચાયેલ રૂ. 415-કરોડ અલ-ફલાહ યુનિવર્સિટી કૌભાંડનો પર્દાફાશ થયો
    12 hours ago
    બિલ પર કાર્યવાહી કરવા રાષ્ટ્રપતિ અને રાજ્યપાલો પર સમયમર્યાદા લાદી નહીં શકાય: સુપ્રીમ કોર્ટ
    12 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિશ્ર્વ વિજેતા ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર 22 નવેમ્બરે રાજકોટ આવશે
    2 days ago
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    6 days ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    6 days ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    1 week ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    252-કરોડ MD ડ્રગ્સ કેસમાં ઓરીને મુંબઈ પોલીસે સમન્સ પાઠવ્યું
    12 hours ago
    ગિરિજા ઓક, વાયરલ બ્લુ-સાડી વુમન જે ઈન્ટરનેટની નવી ક્રશ બની
    1 day ago
    સિંગર હ્યૂમન સાગરે 34 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું
    2 days ago
    દુબઈમાં રૂ.4000 કરોડનો શાહરુખ ખાનના નામ પર બનશે ટાવર
    6 days ago
    ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 month ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 month ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    1 month ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    1 month ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 week ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નવા સંસદ ભવનના ઉદ્ઘાટન પહેલા વિપક્ષનો વિરોધ: 19 પાર્ટીઓએ બૉયકોટનું કર્યું એલાન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > નવા સંસદ ભવનના ઉદ્ઘાટન પહેલા વિપક્ષનો વિરોધ: 19 પાર્ટીઓએ બૉયકોટનું કર્યું એલાન
ખાસ-ખબરરાષ્ટ્રીય

નવા સંસદ ભવનના ઉદ્ઘાટન પહેલા વિપક્ષનો વિરોધ: 19 પાર્ટીઓએ બૉયકોટનું કર્યું એલાન

Khaskhabar Editor
Last updated: 2023/05/24 at 3:38 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

વડાપ્રધાન મોદીના હસ્તે નવા સંસદ ભવનના ઉદ્ઘાટનને લઈ મામલો ગરમાયો, વિપક્ષી પક્ષો વડાપ્રધાન મોદીની કરી રહ્યા છે ટીકા, 19 વિરોધ પક્ષોએ ઉદ્ઘાટન સમારોહ કરશે બહિષ્કાર

દિલ્હીમાં દેશના નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન 28 મેના રોજ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ઈમારતનું ઉદ્ઘાટન કરશે. આ તરફ હવે આ ઈમારતને લઈને દેશમાં રાજકારણ શરૂ થઈ ગયું છે. વિપક્ષી પક્ષો PM મોદીની ટીકા કરી રહ્યા છે. 19 વિરોધ પક્ષોએ ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. આજે અમે તમને જણાવીશું કયા પક્ષે આ કાર્યક્રમને લઈ શું કહ્યું અને કેમ આ કાર્યક્રમનો વિરોધ થઈ રહ્યો છે.

- Advertisement -

શું છે સમગ્ર વિવાદ ?
નવી સંસદ ભવન સાથે જોડાયેલો વિવાદ એ ટ્વીટ બાદ શરૂ થયો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, ઈમારતનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કરવું જોઈએ, પીએમએ નહીં. આ ટ્વીટ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 21 મેના રોજ કરી હતી. આ રીતે વિપક્ષે રાષ્ટ્રપતિને ન બોલાવવા પર ઘેર્યા હતા. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં લખ્યું, રાષ્ટ્રપતિએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવું જોઈએ, વડાપ્રધાને નહીં!

19 opposition parties issue a joint statement to boycott the inauguration of the new Parliament building on 28th May, saying "When the soul of democracy has been sucked out from the Parliament, we find no value in a new building." pic.twitter.com/7p7lk9CNqq

— ANI (@ANI) May 24, 2023

- Advertisement -

કોંગ્રેસના પૂર્વ ઉપનેતા આનંદ શર્માનું મોટું નિવેદન
વરિષ્ઠ સાંસદ અને રાજ્યસભામાં કોંગ્રેસના પૂર્વ ઉપનેતા આનંદ શર્માએ કહ્યું કે, વડાપ્રધાન મોદી સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન કરે તે બંધારણીય રીતે યોગ્ય નથી. તેની જરૂર છે કે કેમ તે પ્રશ્ન ઊભો થાય છે. કોઈ મોટી લોકશાહીએ આવું કર્યું નથી. હકીકતમાં 18 મેના રોજ લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પીએમને નવા બિલ્ડિંગના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું, જ્યારે નવી સંસદનો શિલાન્યાસ થયો ત્યારે રાષ્ટ્રપતિને દૂર રાખવામાં આવ્યા હતા અને હવે રાષ્ટ્રપતિને નવી સંસદ ભવનનાં ઉદ્ઘાટનથી પણ દૂર રાખવામાં આવી રહ્યાં છે. આ વ્યાજબી નથી. વડાપ્રધાને રાષ્ટ્રપતિને ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવા વિનંતી કરવી જોઈએ.

It looks like the Modi Govt has ensured election of President of India from the Dalit and the Tribal communities only for electoral reasons.

While Former President, Shri Kovind was not invited for the New Parliament foundation laying ceremony…

1/4

— Mallikarjun Kharge (@kharge) May 22, 2023

કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ શું કહ્યું ?
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વિટ કર્યું, નવા સંસદ ભવનનાં શિલાન્યાસ પ્રસંગે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું, ન તો ઉદ્ઘાટન પ્રસંગે રાષ્ટ્રપતિ મુર્મુને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સરકાર, વિપક્ષ અને નાગરિકોનું પ્રતિનિધિત્વ માત્ર રાષ્ટ્રપતિ જ કરે છે. તે ભારતના પ્રથમ નાગરિક છે. રાષ્ટ્રપતિ દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન સરકારના લોકશાહી મૂલ્ય અને બંધારણીય ગૌરવને પ્રતિબિંબિત કરશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે ટ્વિટ કર્યું હતું- બંધારણની કલમ 60 અને 111 સ્પષ્ટ કરે છે કે રાષ્ટ્રપતિ સંસદના વડા છે અને તેથી તેમણે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવું જોઈએ.

આમ આદમી પાર્ટીએ પણ નોંધાવ્યો વિરોધ
આ તરફ આમ આદમી પાર્ટીનો આરોપ છે કે, સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહમાં રાષ્ટ્રપતિને આમંત્રણ ન આપીને ભાજપે આદિવાસીઓ અને પછાત સમુદાયોનું અપમાન કર્યું છે. AAP સાંસદ સંજય સિંહે કહ્યું કે, ભાજપ દલિત, પછાત અને આદિવાસીઓનો જન્મજાત વિરોધી છે. તેમણે ટ્વીટ કર્યું કે, ભાજપ દલિતો, પછાત આદિવાસીઓનો જન્મજાત વિરોધી છે. મહામહિમના અપમાનની બીજી ઘટના. પ્રથમ અપમાન એ હતું કે, ભગવાન શ્રી રામના મંદિરના શિલાન્યાસ સમારોહ માટે રામનાથ કોવિંદને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. બીજું અપમાન એ હતું કે, મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહમાં આમંત્રણ ન આપવું.

BJP दलितों पिछड़ों आदिवासियो की जन्मजात विरोधी है।
महामहिम के अपमान की दूसरी घटना।
पहला अपमान प्रभु श्री राम के मंदिर शिलान्यास में श्री रामनाथ कोविंद जी को नहीं बुलाया।
दूसरा अपमान संसद भवन के उदघाटन समारोह में महामहिम राष्ट्रपति श्रीमती द्रौपदी मूर्मू जी को न बुलाना।

— Sanjay Singh AAP (@SanjayAzadSln) May 22, 2023

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ શું કહ્યું ?
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદનું ઉદ્ઘાટન શા માટે કરવું જોઈએ? તેઓ કારોબારીના વડા છે, ધારાસભાના નહીં. આપણી પાસે સત્તાનું વિભાજન છે. લોકસભાના માનનીય સ્પીકર અને રાજ્યસભાના અધ્યક્ષ ઉદ્ઘાટન કરી શકે છે. તે જનતાના પૈસાથી બને છે, પીએમ કેમ એવું વર્તન કરી રહ્યા છે કે, જાણે તેમના ‘મિત્રો’એ તેમના અંગત ભંડોળથી તેને સ્પોન્સર કર્યું હોય?

Only when the President of India summons the Parliament can it meet.
The President begins, annually, Parliamentary functioning by addressing the joint session.
The first business Parliament transacts each year is the “Motion of Thanks” to President’s Address. pic.twitter.com/LFI6pEzRQe

— Sitaram Yechury (@SitaramYechury) May 23, 2023

વિપક્ષી પાર્ટીઓએ ઉઠાવ્યો વિરોધ
ટીએમસી સાંસદ સૌગતા રોયે કહ્યું કે, અમે પીએમના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાના વિરોધમાં છીએ. રાષ્ટ્રપતિએ તેનું ઉદ્ઘાટન કરવું જોઈએ. રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના સાંસદ મનોજ ઝાએ કહ્યું, ‘શું એવું ન થયું હોય કે રાષ્ટ્રપતિએ સંસદના નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવું જોઈએ… જય હિંદ.’ CPI(M)ના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરીએ ટ્વિટ કર્યું કે, નવી સંસદ ભવનનો શિલાન્યાસ થઈ રહ્યો હતો ત્યારે PM મોદીએ રાષ્ટ્રપતિને બાયપાસ કર્યા હતા. પરંતુ ઉદ્ઘાટન સમારોહમાં પણ મહામહિમ રાષ્ટ્રપતિની અવગણના કરવી અસ્વીકાર્ય છે.

You Might Also Like

જંક ફુડનું વેચાણ 40% વધ્યું બાળકોમાં મેદસ્વીતા ‘ડબલ’ થઈ

ઈલોન મસ્ક 6 મહિનામાં જ ટ્રમ્પ કૅમ્પમાં પાછા ફર્યા

SIRએ હિજરત શરૂ કરી, બાંગ્લાદેશી વસાહતીઓની બંગાળમાં બોર્ડર ચેકપોસ્ટ પર ભીડ

EDની તપાસમાં નકલી માન્યતા દાવાઓ પર રચાયેલ રૂ. 415-કરોડ અલ-ફલાહ યુનિવર્સિટી કૌભાંડનો પર્દાફાશ થયો

બિલ પર કાર્યવાહી કરવા રાષ્ટ્રપતિ અને રાજ્યપાલો પર સમયમર્યાદા લાદી નહીં શકાય: સુપ્રીમ કોર્ટ

TAGGED: AMITSHAH, centralgovernment, delhi, narendramodi, opposition, parliament
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad1
Happy0
Angry0
Wink0
Previous Article પ્રોટીન અને કેલ્શિયમથી ભરપુર છે કાચુ પનીર, જાણીએ ખાવાના ફાયદા અને તેના ગુણો વિશે
Next Article મોદી મંત્રીમંડળમાં 10મી જૂન પહેલા ફેરફારની તૈયારી, યુવાનોને તક અપાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલમાં કરોડોના ખર્ચે બનેલી કેથ લેબને ‘અલિગઢી તાળાં’

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
CBSE ધોરણ 10-12ની પ્રેક્ટિકલ પરીક્ષામાં માર્ક્સ ભરવામાં ભૂલ કરશો તો સુધારો નહીં થાય!
શાળામાં સ્વામી વિવેકાનંદ વિષય પર ક્વિઝ સ્પર્ધાનું આયોજન
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ: સૌરાષ્ટ્ર અને કચ્છમાં રોકાણને વેગ મળશે
‘વાંચનથી વિમુખ ન થાઓ’: રાજકોટમાં 3 શ્રેષ્ઠ વાંચન પ્રેમીઓનું સન્માન
રાજુલામાં બીડી કામદાર વિસ્તારમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે 8.5 લાખ લીટરના સંપનું ખાતમુહૂર્ત કરાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

જંક ફુડનું વેચાણ 40% વધ્યું બાળકોમાં મેદસ્વીતા ‘ડબલ’ થઈ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાષ્ટ્રીય

ઈલોન મસ્ક 6 મહિનામાં જ ટ્રમ્પ કૅમ્પમાં પાછા ફર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાષ્ટ્રીય

SIRએ હિજરત શરૂ કરી, બાંગ્લાદેશી વસાહતીઓની બંગાળમાં બોર્ડર ચેકપોસ્ટ પર ભીડ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?