By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શીત યુદ્ધ પછી સૌથી મોટી હલચલ: ક્યુબાને ઘેરવા અમેરિકાનું USS Nimitz પહોંચ્યું, જાસૂસી વિમાનો-ડ્રોન તૈનાત
    2 hours ago
    ઈરાન યુદ્ધના ભવિષ્ય અંગે ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે ફોન પર તણાવપૂર્ણ વાતચીત: અહેવાલો
    3 hours ago
    ‘નામોનિશાન મિટાવી દઈશું..’, અમેરિકાને ઈરાનનો સીધો પડકાર, અરાઘચીના નિવેદનથી અકળાશે ટ્રમ્પ
    1 day ago
    ‘ક્રેશ થઈ જશે ક્રૂડ ઓઇલની કિંમતો…’ ઈરાન સાથેના યુદ્ધને લઈને ટ્રમ્પનો ચોંકાવનારો દાવો
    1 day ago
    પુતિન અને જિનપિંગની મુલાકાત પહેલા જ ચીનના જહાજ પર રશિયાનો હુમલો! ઝેલેન્સ્કીના દાવાથી ખળભળાટ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    યુદ્ધ મુદ્દે ટ્રમ્પ-નેતન્યાહુ વચ્ચે ટકરાવ
    33 minutes ago
    પશ્ર્ચિમ બંગાળના તમામ મદરેસાઓમાં હવેથી ‘વંદે માતરમ્’ ગાવું ફરજિયાત
    38 minutes ago
    ઇન્સ્ટાગ્રામ પર લગભગ 13 મિલિયન ફોલોઅર્સ સાથે ભાજપને પાછળ છોડી દીધાના થોડા કલાકો પછી ભારતમાં કોકરોચ જનતા પાર્ટીનું X એકાઉન્ટ રોકી દેવામાં આવ્યું
    2 hours ago
    રાજ્યના 12 સરકારી વિભાગ રોજ સરેરાશ ₹47 લાખનું ઇંધણ વાપરે છે
    1 day ago
    નીટ કેસ-લાતુરનો કોચિંગ ડાયરેક્ટર શિવરાજ રઘુનાથ પહેલાં પાર્ટ-ટાઇમ શિક્ષક હતો, આજે ₹1500 કરોડની સંપત્તિ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
    14 minutes ago
    KKRની સતત બીજી જીતથી પ્લેઑફની આશા વધી: મુંબઈને 4 વિકેટે હરાવ્યું
    29 minutes ago
    હાર, હતાશા અને ગુસ્સો…. હાર્દિક પંડ્યાએ મેદાનમાં ગુમાવ્યો પિત્તો, મોટી ભૂલ કરતાં થયો દંડ
    3 hours ago
    યુકે નાગરિકતા મળ્યા બાદ પાકિસ્તાન માટે IPL હરાજીમાં ઝડપથી પ્રવેશવાનો માર્ગ ખુલ્યો
    3 hours ago
    વૈભવની તોફાની બેટિંગ સામે લખનઉ પરાસ્ત: રાજસ્થાન રોયલ્સે લખનઉને 7 વિકેટે હરાવ્યું
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    3 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    4 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પુરુષોત્તમ માસ નિમિત્તે સહેલી લેડીઝ ક્લબ દ્વારા સોમવારથી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > પુરુષોત્તમ માસ નિમિત્તે સહેલી લેડીઝ ક્લબ દ્વારા સોમવારથી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ
રાજકોટ

પુરુષોત્તમ માસ નિમિત્તે સહેલી લેડીઝ ક્લબ દ્વારા સોમવારથી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ

Khaskhabar Editor
Last updated: 2026/05/21 at 4:13 PM
Khaskhabar Editor 19 minutes ago
Share
4 Min Read
SHARE

ભક્તિનગર સર્કલ પાસે આવેલા રણછોડદાસબાપુ કોમ્યુનિટી હોલમાં દરરોજ 3:30થી 7:30 કથા યોજાશે 

ભાગવતાચાર્ય ડો. અનિલ મહેતા વ્યાસપીઠ પરથી શ્રોતાઓને જ્ઞાનરૂપી ગંગાનું રસપાન કરાવશે

- Advertisement -

નંદોત્સવ, રૂક્ષ્મણી વિવાહ સહિતના ઉત્સવો ધામધૂમથી ઉજવાશે; મહાદેવ સિંગર ગ્રુપ દ્વારા દરરોજ રાસની રમઝટ બોલશે

દરરોજ રાત્રે 8 કલાકે તમામ હરિભક્તો માટે ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રાજકોટ શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા પૂજ્ય રણછોડદાસબાપુ કોમ્યુનિટી હોલ, ભક્તિનગર સર્કલ નજીક આગામી સોમવારથી ભક્તિનો ત્રિવેણી સંગમ રચાશે. સહેલી લેડીઝ ક્લબ આયોજિત અને વૃંદાવન ધામ ના આંગણે પુરુષોત્તમ માસ નિમિત્તે સર્વે પિતૃઓના મોક્ષાર્થે સર્વ જ્ઞાતિય સમૂહ શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ 2026 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ દિવ્ય કથાનો પ્રારંભ અધિક જેઠ સુદ-10, સોમવાર તા. 25-05-2026 ના રોજ થશે અને વિરામ રવિવાર તા. 31-05-2026 ના રોજ થશે. કથાનો સમય દરરોજ બપોરે 3:30 થી 7:30 કલાકનો (તેમજ સવારે 1 થી 12 વાગ્યા સુધીનો) રહેશે. આ ધાર્મિક મહોત્સવમાં પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના કૃપાપાત્ર શિષ્ય અને શ્રી આણદાબાવા સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રાધ્યાપક ભાગવતાચાર્ય શાસ્ત્રીશ્રી ડો. અનિલભાઈ ઓ. મહેતા વ્યાસપીઠ પરથી જ્ઞાનરૂપી ગંગાનું શ્રોતાઓને રસપાન કરાવશે. કથા દરમિયાન દરરોજ રાત્રે 8:00 કલાકે તમામ હરિભક્તો માટે ભોજન પ્રસાદ (મહાપ્રસાદ) ની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ભાગવત સપ્તાહ અંતર્ગત વિવિધ દિવ્ય પ્રસંગો ધામધૂમથી ઉજવાશે, જેમાં પ્રથમ દિવસે સોમવારે બપોરે 2-30 કલાકે ભવ્ય પોથી યાત્રા નીકળશે. મંગળવારે સાંજે 6-00 કલાકે શ્રી કપિલ પ્રાગટ્ય અને રાત્રે 8-30 થી 11 કલાકે સિંગર હરીતા ચંદારાણાના કંઠે શ્રીનાથજીની ઝાંખી યોજાશે. બુધવારે સાંજે 6-30 કલાકે શ્રી નૃસિંહ પ્રાગટ્ય, ગુરુવારે સાંજે 5-00 કલાકે વામન પ્રાગટ્ય, સાંજે 6-00 કલાકે શ્રી રામ પ્રાગટ્ય અને સાંજે 7-00 કલાકે નંદોત્સવ (શ્રી કૃષ્ણ પ્રાગટ્ય) ની ધામધૂમથી ઉજવણી કરાશે. શુક્રવારે સાંજે 6-00 કલાકે ગોવર્ધનલીલા/રાસલીલા, શનિવારે સાંજે 5-30 કલાકે રૂક્ષ્મણી વિવાહ તેમજ રવિવારે સવારે 11-00 કલાકે સુદામા ચરિત્રના પ્રસંગો ભાવિકોને ભાવવિભોર કરશે. આ ઉપરાંત દરરોજ રાત્રે 8-30 થી 10-30 કલાકે મહાદેવ સીંગર ગ્રુપ દ્વારા ટ્રેડિશનલ દાંડિયા રાસ અને ફિલ્મી ગીતોની રમઝટ બોલાવવામાં આવશે.
આ ભવ્ય મહોત્સવમાં પૂ. મહંતશ્રી દેવપ્રસાદજી મહારાજ (શ્રી આણદાબાવા સેવા સંસ્થા, જામનગર) તથા પૂજ્ય જોષીબાપા (હરીઓમ વૃદ્ધાશ્રમ, જેતપુર) ના દિવ્ય આશીર્વાદ અને પાવન ઉપસ્થિતિ રહેશે. આ સાથે જ રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, અંજલીબેન રૂપાણી સહિતના માનવંતા મહેમાનો પણ હાજરી આપશે. કથાના મુખ્ય યજમાન તરીકે સ્વ. જયસુખભાઈ ગોપાલદાસ રાજાણી પરિવાર, સ્વ. પુષ્પાબેન હરીદાસ દત્તાણી પરિવાર, સ્વ. અતુલભાઈ ગોપાલભાઈ સામાણી પરિવાર તેમજ સ્વ. મનીષભાઈ રવિન્દ્રભાઈ જોષી પરિવાર સેવા આપી રહ્યા છે. આ ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા માટે સહેલી લેડીઝ ક્લબના પ્રમુખ જીતાબેન દતાણી, બ્રહ્મસમાજના અગ્રણી જયશ્રીબેન જોષી, મનિષાબેન પારેખ અને ભાજપ મીડિયા ઇન્ચાર્જ નીનાબેન વજીર સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે. રાજકોટની ધર્મપ્રેમી જનતાને કથા શ્રવણ અને મહાપ્રસાદનો લાભ લેવા આયોજકો દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

ઉત્સવોની વિગતવાર માહિતી

પોથી યાત્રા: તા. 25-05-2026, સોમવાર બપોરે 2-30 કલાકે

શ્રીનાથજીની ઝાંખી: તા. 26- 05-2026, મંગળવાર રાત્રે 8-30 થી 11

શ્રી કપિલ પ્રાગટ્ય: તા. 26-05-2026, મંગળવાર સાંજે 6-00 કલાકે

શ્રી નૃસિંહ પ્રાગટ્ય: તા. 27-05-2026, બુધવાર સાંજે 6-30 કલાકે

શ્રી વામન પ્રાગટ્ય- શ્રી રામ પ્રાગટ્ય: તા. 28-05-2026, ગુરુવાર સાંજે

શ્રી કૃષ્ણ પ્રાગટ્ય (નંદોત્સવ): તા. 28-05-2026, ગુરુવાર સાંજે 7-00 કલાકે

શ્રી ગોવર્ધનલીલા/રાસલીલા: તા. 29-05-2026, શુક્રવાર સાંજે 6-00 કલાકે

શ્રી રૂક્ષ્મણી વિવાહ: તા. 30-05-2026, શનિવાર સાંજે 5-30 કલાકે

શ્રી સુદામા ચરિત્ર: તા. 31-05-2026, રવિવાર બપોરે 11-00 કલાકે

રાસની રમઝટ: દરરોજ રાત્રે 8:30 થી 10:30 કલાકે મહાદેવ સીંગર ગ્રુપ દ્વારા દાંડિયા રાસ

You Might Also Like

રાજકોટ: ટ્રાફિકથી શહેરીજનો પરેશાન સાંઢિયાપુલ મુદ્દે 24 કલાકમાં નિર્ણય લો

રાજીવ ગાંધીના દુરંદેશી વિચારોથી દેશ આધુનિકતાના માર્ગે આગળ વધ્યો હતો : ડૉ. રાજદીપસિંહ જાડેજા

રાજકોટમાં ખાનગી સ્કૂલ જેવી જ સુવિધાઓ સાથે સરકારી ઈંગ્લિશ મીડિયમ સ્કૂલનો પ્રારંભ

રાજકોટ ડિજિટલ સેન્સસમાં રાજ્યમાં બીજા ક્રમે: કલેક્ટર ડૉ.ઓમ પ્રકાશ

સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ચાલતી કામગીરી સરકારી ખરાબામાં જ હોવાનું સિંચાઈ વિભાગનું સ્પષ્ટીકરણ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં ખાનગી સ્કૂલ જેવી જ સુવિધાઓ સાથે સરકારી ઈંગ્લિશ મીડિયમ સ્કૂલનો પ્રારંભ
Next Article દ્વારકાધીશ મંદિરમાં અવ્યવસ્થા અને VIP કલ્ચર સામે ભક્તોમાં રોષ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

મેંદરડાના 42 સરપંચોના ભૂખ હડતાલનો સુખદ અંત, તંત્રએ માંગણીઓ સ્વીકારતા પારણા કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
ચોમાસાની આતુરતાથી જોવાતી રાહ, વરસાદમાં પ્રવાસીઓનો ધસારો વધશે
મોરબી-કચ્છમાં ડીઝલની ભયંકર અછત સિરામિક અને મીઠા ઉદ્યોગ બંધ થવાના આરે!
રાજકોટ: ટ્રાફિકથી શહેરીજનો પરેશાન સાંઢિયાપુલ મુદ્દે 24 કલાકમાં નિર્ણય લો
રાજીવ ગાંધીના દુરંદેશી વિચારોથી દેશ આધુનિકતાના માર્ગે આગળ વધ્યો હતો : ડૉ. રાજદીપસિંહ જાડેજા
કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ: ટ્રાફિકથી શહેરીજનો પરેશાન સાંઢિયાપુલ મુદ્દે 24 કલાકમાં નિર્ણય લો

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
રાજકોટ

રાજીવ ગાંધીના દુરંદેશી વિચારોથી દેશ આધુનિકતાના માર્ગે આગળ વધ્યો હતો : ડૉ. રાજદીપસિંહ જાડેજા

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
રાજકોટ

રાજકોટમાં ખાનગી સ્કૂલ જેવી જ સુવિધાઓ સાથે સરકારી ઈંગ્લિશ મીડિયમ સ્કૂલનો પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 21 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?