By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ચીન વચ્ચે ત્રિપક્ષીય વિદેશ કાર્યાલય ચર્ચાનો પ્રારંભ
    1 day ago
    ઇઝરાયલ યુદ્ધ દરમિયાન ઉત્તરી ઈરાનમાં 5.1ની તીવ્રતાનો ભૂકંપ
    1 day ago
    ઇરાન સાથે યુદ્ધમાં ઈઝરાયેલ દરરોજ 6 હજાર કરોડનો ખર્ચ કરે છે
    1 day ago
    કંબોડિયન નેતા સાથે લીક થયેલા કોલથી થાઈલેન્ડના પીએમ રાજકીય તોફાનમાં કેવી રીતે ફસાઈ ગયા?
    1 day ago
    ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં ‘લશ્કરી હસ્તક્ષેપ’ અંગે રશિયાએ અમેરિકાને ચેતવણી આપી
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આખું વિશ્ર્વ યોગમય
    21 hours ago
    7 વર્ષ બાદ ભારતીય મંત્રી ચીનની મુલાકાતે રાજનાથ સિંહ SCO બેઠકમાં ભાગ લેશે
    22 hours ago
    બિહાર ચૂંટણી પહેલા નીતિશ કુમારનું મોટું પગલું, મુખ્યમંત્રીએ વિધવાઓ, વૃદ્ધો અને અપંગો માટે પેન્શન વધારીને ₹1,100 કર્યું
    1 day ago
    આજે દુનિયામાં અશાંતિ છે ત્યારે યોગ શાંતિની દિશા આપે છે: પ્રધાનમંત્રી મોદી
    1 day ago
    ગુજરાત-મહારાષ્ટ્રમાં ભારે વરસાદ, ઘરો-દુકાનોમાં પાણી ભરાયા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતની ધાંસૂ શરૂઆત: ગિલ અને જયસ્વાલે ફટકાર્યું શતક
    21 hours ago
    શુભમન ગિલને સફેદ મોજાને બદલે કાળા મોજાં પહેવા ભારે પડ્યા 10થી 20 ટકા દંડ ભરવો પડશે
    1 day ago
    કાલથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી: હેડિંગ્લેમાં ટોસ બનશે ‘બોસ’
    3 days ago
    ભારતના ટેસ્ટ કેપ્ટન ન બનવા પર જસપ્રીત બુમરાહે મૌન તોડ્યું: ‘કોહલી અને રોહિત નિવૃત્તિ લેતા પહેલા, મેં BCCI ને ફોન કર્યો હતો…’
    4 days ago
    ICC મહિલા વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર: ભારત-પાક. ટીમો વચ્ચેનો મેચ 5 ઓકટોબરે શ્રીલંકામાં રમાશે
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘સિતારે જમીન પર’એ ‘હાઉસફુલ 5’ને આપી ટક્કર પહેલા દિવસે જ સિનેમા ઘરોમાં મચાવી ધૂમ
    1 day ago
    શું અજયની શૈતાન ટુમાં કાજોલ કેમિયો કરશે ?
    3 days ago
    અજય દેવગણે મને બહુ હેરેસ કરી છે….આ કાજોલ શું બોલી
    4 days ago
    નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
    5 days ago
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    કાલે દક્ષિણાયન અને વર્ષાઋતુનો પ્રારંભ : સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશ થવા સાથે કર્ક સંક્રાંતિ થશે
    2 days ago
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    2 weeks ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    2 weeks ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    4 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    1 month ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 40 દિવસમાં પત્નીનું કેન્સર મટાડ્યાનો દાવો કરી નવજોત સિદ્ધુ ફસાયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > 40 દિવસમાં પત્નીનું કેન્સર મટાડ્યાનો દાવો કરી નવજોત સિદ્ધુ ફસાયા
રાષ્ટ્રીય

40 દિવસમાં પત્નીનું કેન્સર મટાડ્યાનો દાવો કરી નવજોત સિદ્ધુ ફસાયા

Khaskhabar Editor
Last updated: 2024/11/29 at 6:28 PM
Khaskhabar Editor 7 months ago
Share
2 Min Read
SHARE

850 કરોડની નોટિસ ફટકારાઈ

સિદ્ધુને લિમડાના પાન, હળદર, તુલસી, લિંબુના ડાયેટથી પત્નીની કેન્સર દૂર કર્યાના વૈજ્ઞાનિક પુરાવા આપવા પડકાર

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી

ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ નવજોતસિંહ સિદ્ધુ આયુર્વેદિક રીતે લિંબુ, હળદર, તુલસી જેવા ઘરેલુ ઓસડીયાની મદદથી પત્ની નવજોતકૌરની કેન્સરની બીમારી માત્ર 40 દિવસમાં દૂર કરવાનો દાવો કરીને વિવાદમાં સપડાયા છે. આ દાવાના પગલે છત્તીસગઢ સિવિલ સોસાયટીએ તેમને રૂ. 850 કરોડની નોટિસ ફટકારી છે, જેમાં તેમને 40 દિવસમાં તેમના દાવાઓ અંગે ખુલાસો કરવા જણાવાયું છે.

છત્તીસગઢ સિવિલ સોસાયટીના સંયોજક ડો. કુલદીપ સોલંકીએ જણાવ્યું કે, નવજોતસિંહ સિદ્ધુએ પત્ની નવજોતકૌર સિદ્ધુની ચોથા સ્ટેજના કેન્સરની બીમારી લિંબુ પાણી, હળદર, વિવિધ દાળના પાણી જેવા ડાયેટથી માત્ર 40 દિવસની અંદર દૂર કરી હોવાનો દાવો કર્યો છે. સિદ્ધુનો આ દાવો કેન્સરના દર્દીઓમાં ભ્રમની સ્થિતિ ઊભી કરી રહ્યો છે. તેના કારણે લોકોનો એલોપથી દવાઓ પરથી વિશ્વાસ ઊઠી રહ્યો છે.

- Advertisement -

નવજોતસિંહ સિદ્ધુના પત્ની નવજોતકૌર સિદ્ધુ વર્ષ 2022થી કેન્સરની બીમારીથી પીડિત હતાં. નવજોતસિંહ સિદ્ધુ એમ પણ કહે છે કે તેમની પત્નીને કેન્સર થયાનું નિદાન થયું ત્યારે તેઓ જેલમાં હતા. નવજોતકૌરને ચોથા સ્ટેજમાં કેન્સરનું નિદાન થયું હતું. આ સ્ટેજમાંથી તેઓ પાછાં આવ્યાં અને થોડાક સમય પહેલાં ડોક્ટરોએ નવજોતકૌર કેન્સરમુક્ત હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, લિમડાના પાંદડાના કેટલા રૂપિયા થાય? કાચી હળદરના કેટલા રૂપિયા થાય? તુલસીના કેટલા રૂપિયા થાય? લિંબુ અને વિનેગરના કેટલા રૂપિયા થાય? આ ચાર-પાંચ વસ્તુઓની મદદથી કેન્સરને હરાવી શકાય છે. કેન્સર દૂર કરવા કાર્બોહાઈડ્રેટ, રિફાઈન્ડ, સમોસા, જલેબી, મેંદો વગેરેથી દૂર રહેવું જોઈએ. સિદ્ધુના જણાવ્યા મુજબ લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરીને લીમડાના પાંદડા, હળદર, લિંબુ અને તુલસીથી 40 દિવસમાં કેન્સરને હરાવી શકાય છે. કેન્સર દૂર કરવા માટે લોકોને આવી સલાહ આપતા નવજાતસિંહ સિદ્ધુ વિવાદોમાં સપડાયા છે.

You Might Also Like

આખું વિશ્ર્વ યોગમય

7 વર્ષ બાદ ભારતીય મંત્રી ચીનની મુલાકાતે રાજનાથ સિંહ SCO બેઠકમાં ભાગ લેશે

બિહાર ચૂંટણી પહેલા નીતિશ કુમારનું મોટું પગલું, મુખ્યમંત્રીએ વિધવાઓ, વૃદ્ધો અને અપંગો માટે પેન્શન વધારીને ₹1,100 કર્યું

આજે દુનિયામાં અશાંતિ છે ત્યારે યોગ શાંતિની દિશા આપે છે: પ્રધાનમંત્રી મોદી

ગુજરાત-મહારાષ્ટ્રમાં ભારે વરસાદ, ઘરો-દુકાનોમાં પાણી ભરાયા

TAGGED: Navjot Sidhu
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘પસંદગીના ગેમિંગ એપ જ સર્ચમાં બતાવે છે…’ ગુગલ સામે લાગ્યા ગંભીર આરોપ
Next Article ચલો દિલ્હી: બે વર્ષ પછી ફરી આંદોલન કરી રહ્યા છે ખેડૂતો, શું છે તેમની માંગ ?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અમદાવાદ

બહેન-બનેવીના મૃતદેહ સાથે સોંપવાની વિનંતી કરતા પોલીસ સ્ટાફે વ્યવસ્થા કરી આપી

khaskhabarrajkot khaskhabarrajkot 20 hours ago
DNA મેચ થતા ગુમ થનાર યુવાન ફિલ્મ ડાયરેક્ટરે વિમાન દુર્ઘટનામાં જ જીવ ગુમાવ્યાનું જાહેર થયું
યોગથી શારીરિક, માનસિક અને બૌધિક વિકાસ થાય છે: કુલપતિ ઉત્પલ જોશી
પંચનામું કરવાના બહાને તમામ બિલ હોવા છતાં બે ખાખી વર્દીધારી 200 ગ્રામ સોનું લઈ ગયા !
વોર્ડ નં. 1ના કોર્પોરેટર હિરેન ખિમાણિયા દ્વારા વિવિધ યોજનાઓનો નિ:શુલ્ક કેમ્પ યોજાયો
રાજકોટના રેસકોર્સ વિસ્તારમાં આવેલો બગીચો કબૂતરો માટે જીવદયાનું અનોખું કેન્દ્ર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

આખું વિશ્ર્વ યોગમય

khaskhabarrajkot khaskhabarrajkot 21 hours ago
રાષ્ટ્રીય

7 વર્ષ બાદ ભારતીય મંત્રી ચીનની મુલાકાતે રાજનાથ સિંહ SCO બેઠકમાં ભાગ લેશે

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાષ્ટ્રીય

બિહાર ચૂંટણી પહેલા નીતિશ કુમારનું મોટું પગલું, મુખ્યમંત્રીએ વિધવાઓ, વૃદ્ધો અને અપંગો માટે પેન્શન વધારીને ₹1,100 કર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?