By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    7 hours ago
    ભારતના ખભે બંદૂક ફોડશે અમેરિકા? LPG સંકટ વચ્ચે હોર્મુઝ અંગે ચીનને આપી કડક ચેતવણી
    2 days ago
    LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
    5 days ago
    ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ
    6 days ago
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: બૉમ્બે હાઈકોર્ટનો ચુકાદો: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્ રખાયો
    4 hours ago
    બિહારમાં ‘સમ્રાટ’ સેના તૈયાર: નીતિશના પુત્ર સહિત 32 મંત્રી બન્યા
    4 hours ago
    બંગાળમાં હિંસા વકરી: સુવેન્દુ અધિકારીના PAની ગોળી મારીને હત્યા
    4 hours ago
    ઉત્તરપ્રદેશ સહિત 9 રાજ્યમાં વરસાદ: બિહારમાં કરાં પડ્યા
    4 hours ago
    પાકિસ્તાનના 13 લડાકૂ વિમાન, 11 એરબેઝ તોડી પાડ્યા હતા; 100 સૈનિકોના મોત: ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર સેનાનું નિવેદન
    6 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    6 hours ago
    IPL 2026: હૈદરાબાદે પંજાબને 33 રને માત આપી, કોનલીની સદી એળે ગઈ, પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું SRH
    7 hours ago
    ચેન્નઈએ દિલ્હીને 8 વિકેટે હરાવ્યું: સેમસને 52 બોલમાં 87 રન ફટકાર્યા
    1 day ago
    બેંગલુરુ નહીં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે IPL ફાઈનલ, BCCIએ કેમ બદલ્યો નિર્ણય?
    1 day ago
    IPLમાં મુંબઈનો સૌથી મોટો રન ચેઝ: લખનઉને 6 વિકેટે હરાવ્યું
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    1 day ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 week ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    1 week ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શિવત્વ જેવું સગપણ: દરેક જીવમાં એક શિવ વસે છે, અને દરેક શિવનું એક હળાહળ ઝેર છે..!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > શિવત્વ જેવું સગપણ: દરેક જીવમાં એક શિવ વસે છે, અને દરેક શિવનું એક હળાહળ ઝેર છે..!
Author

શિવત્વ જેવું સગપણ: દરેક જીવમાં એક શિવ વસે છે, અને દરેક શિવનું એક હળાહળ ઝેર છે..!

Khaskhabar Editor
Last updated: 2024/08/12 at 5:27 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

નિતાંતરીત: નીતા દવે

આપણા ધાર્મિક શાસ્ત્ર અનુસાર પૂરા બ્રહ્માંડનું ઉદગમ બિંદુ એટલે મહાદેવ..!ધર્મ, સંપ્રદાય, અને જાતિના વાડા ને વેગડા કરીએ તો દરેક જીવ ની ઉત્પતિ શિવ માંથી થયેલી છે. આવું આપણા સનાતન હિંદુ ધર્મના પૌરાણિક શાસ્ત્રમાં લખાયેલું છે.આ સત્યના અનુસંધાને ચાલીએ તો દરેક જીવત્વના આરાધ્ય શિવને ગણી શકાય.
સત્યમ શિવમ સુન્દરમશિવજીનો સત્ય સાથે એક અતૂટ સંબંધ છે. સત્ય એટલે જ શિવ અને જ્યાં શિવત્વ જીવંત છે તે દરેક વસ્તુ સુંદર છે.

- Advertisement -

આજના આ સમયમાં શ્રાવણ માસમાં મહાદેવની ભક્તિ કરી તેને રીઝવવાના પ્રયત્નોમાં લાગેલા આપણે સૌ શિવત્વ ને કેટલા પચાવી શક્યા છીએ.? તે અગત્યનો પ્રશ્ર્ન છે. શિવત્વ એટલે સત્યનો પર્યાયદરેક ના જીવનમાં કેટલાક સત્ય હોય છે જે બહારની દુનિયાથી કદાચ અજાણ હોય.સામાન્ય રીતે લોકો દંભ અને દેખાવ કરીને વાસ્તવિકતાઓને ઢાંકી દેવાનો પ્રયાસ કરતા હોય છે.પરંતુ સત્ય તેની જાતે અને તેના સમયે ઉજાગર થઈને જ રહેતું હોય છે.

શાસ્ત્રોમાં વર્ણવેલી સમુદ્ર મંથનની ઘટનાને વ્યવહારિક દ્રષ્ટિકોણ થી મૂલવીએ તો દરેક વ્યક્તિની અંદર એક સમુદ્ર મંથન જીવન પર્યંત ચાલતું રહેતું હોય છે ક્ષીર સાગર એટલે મનુષ્યની જીવન યાત્રા,મંદરાચલ પર્વત(મેરુ પર્વત)એટલે વ્યક્તિના આદર્શો-સિદ્ધાંતો,વાસુકી નાગ એટલે સમય ચક્ર..!વાસુકી નાગ નાં બન્ને છેડે જોડાયેલું રહે છે, સત્ય અને અસત્ય.ઝજ્ઞ બય જ્ઞિ ક્ષજ્ઞિં જ્ઞિં બય..!વ્યક્તિ જીવનભર સમયાંતરે સારા-ખરાબ,સફળતા-નિષ્ફળતા,અજવાસ અને અંધકાર વચ્ચે વલોવાતો રહે છે. સમુદ્ર મંથન ને અંતે નીકળેલા અમૃત કળશ રૂપી સમૃદ્ધિ અને સફળતા માટે ઘણા જ સબંધો હકદાર બની જતા હોય છે.પરંતુ જીવનની ડાર્ક સાઈડ સમાન કલાકુટ વિષ પીનાર શોધ્યું પણ જડતું નથી..! બસ અહીંયા જ તફાવત પડે છે શિવ અને જીવ વચ્ચેનો.જે સંબંધ જે વ્યક્તિ તમારા જીવનના સત્યરૂપી હળાહળ ઝેર ને પચાવી શકે એ જ સંબંધ એ જ લાગણી તમારી આરાધ્ય બની શકે..!

દરેક વ્યક્તિ માં ગુણ અને અવગુણ બન્ને હોવાના.એવું ક્યારેય શક્ય ન બને કે કોઈ એક વ્યક્તિત્વ સર્વ ગુણ સંપન્ન હોય.પરંતુ આપણે દ્રષ્ટિગોચર માત્ર અવગુણને જ કરીએ છીએ અને ગુણોમાં રહેલા સૌદર્ય ને બાદ કરી દઈએ છીએ.આપણે બધા મેકઅપના યુગમાં જીવીએ છીએ.ચહેરાની કુરૂપતા છુપાવતા મોહરાઓ પહેરી ને લીપા પોતી કરતાં સમાજ માં જીવીએ છીયે. કહેવાનો ભાવાર્થ એ બિલકુલ નથી કે વ્યક્તિએ દરેક સામાજિક દરજ્જાઓ પ્રત્યે પારદર્શી રહેવું.આવું શક્ય ન બની શકે એ સહજ બાબત છે. પરંતુ કમ સે કમ જે અંગત છે જેને આપણે સ્વજન કહીએ છીએ તેમની પાસે તો પારદર્શિતા જ જીવવી જોઈએ .
આપણે માત્ર ગુણોને જ આવકાર્ય છીએ અને વ્યક્તિમાં રહેલી ક્ષતિઓને અવગણીએ છીએ . બસ ત્યાંથી જ સંબંધોના વિચ્છેદની શરૂઆત થતી હોય છે.કારણ કે ગુણને સ્વીકારનાર તો ઘણા મળી રહેશે.દરેક વ્યક્તિ ઉજાસ ને આવકારે છે.પરંતુ જે અંધકારને અજવાસી શકે અથવા વ્યક્તિમાં રહેલી ક્ષતિ,ખામી કે અવગુણોનો સ્વીકાર કરી અને સાથે ચાલી શકે એ સંબંધ એ લાગણી અને એ સંવેદના જ કાયમી જોડાઈને રહી શકે. પરંતુ મહદઅંશે સંબંધોની દુનિયામાં આવા ગુણ પારખું સગપણ નહીવત જોવા મળે છે.

- Advertisement -

દરેક વ્યક્તિના સ્વભાવની કેટલીક મર્યાદાઓ હોય છે .જે આપણે તેની સાથે સંબંધમાં જોડાયા પહેલાં જ જાણતા અને સમજતા પણ હોઈએ છીએ છતાં સ્વીકારી શકતા નથી અને ત્યાંથી જ લાગણીઓ વચ્ચે અહમની પાતળી દીવાલ ચણાવવાનું શરૂ થઈ જાય છે.થોડા સમય પહેલા ટીવીમાં એક જાહેરાત આવતી.. ૠ‘₹ 9ઇં *0 .ૠ0 9ઇં! આમ તો આ કોઈ ખાદ્ય પદાર્થની જાહેર ખબર હતી. પરંતુ જો આ વાક્યને સંબંધો ની ફિલોસોફી બનાવી દેવામાં આવે તો કેટલી લાગણી કેટલા સંબંધો જે માત્ર નાના મોટા અહમ દોષના કારણે છૂટી ગયા હોય એ સબંધો ખરેખર ફરી થી જીવંત થઈ શકે.

જીવનમાં ભૂલ કરવી એ બહુ સહજ બાબત છે. ભૂલનો સ્વીકાર કરવો એ પણ સ્વાભાવિક છે.પરંતુ એ ભૂલને માફ કરી અને ભૂલી જવી એ ખરેખર અઘરી બાબત છે.!જ્યારે આપણે કોઈ વ્યક્તિની સ્વભાવગત મર્યાદાથી જાણકાર હોઈએ છતાં સંજોગો પરિસ્થિતિ અનુસાર તેમના દ્વારા જાહેર માં કરાયેલા વર્તનને કારણે તે સ્વજન પ્રત્યે મનમાં ફરિયાદો રહેતી હોય છે.પરંતુ એ સમયે આપણે એ સત્ય ભૂલી જઈએ છીએ કે તે વ્યક્તિની સ્વભાવ ગત મર્યાદા કે ક્ષતિ માત્ર આ એક સંબંધ પૂરતો જ સીમિત નથી આ સ્વભાવગત દોષ તેમનાં અન્ય સંબંધમાં પણ જોવા મળે છે. પરંતુ આપણે તેને માફ કરી શકતા નથી અથવા અન્ય સાથે સરખામણીમાં ઉતરી પડીએ છીએ . જ્યારે બે વ્યક્તિ વચ્ચે સરખાપણું શોધવા જઈએ તો ક્યારેય મળતું નથી. કારણ કે જો બે વ્યક્તિએ સાથે ચાલવું હશે તો એક વ્યક્તિ એ બીજી વ્યક્તિનો ડાબો હાથ જ પકડવો પડશે બંને જમણા હાથ પકડી સાથે ક્યારેય નહીં ચાલી શકે..! આવી જ રીતે દરેક વ્યક્તિના સત્ય પણ જુદા જુદા હોય છે.જો સ્વજન પ્રિય હોય તો તેના સત્ય પણ પ્રિય હોવા જોઈએ.જે વ્યક્તિ અવગુણ નો સ્વીકાર કરી શકે તે જ વ્યક્તિ તમારા માં ગુણની ખીલવણી પણ કરી શકે.જે સંબંધ અમાસની કાળી રાતે તમારો હાથ પકડી અજાણ્યા રસ્તા ઉપર ચાલવાની હિંમત દાખવી શકે તે જ વ્યક્તિ તમારા જીવનમાં પૂનમનો અજવાસ પણ પ્રગટાવી શકે. જો જીવનમાં પરસ્પર સત્યનો સ્વીકાર થાય તો જ શિવત્વને પામી શકાય અને શિવત્વને પામેલાં સંબંધ થી ઉત્તમ સુંદર દુન્યવી કોઈ સંબંધ ન હોય શકે.

You Might Also Like

બંગાળ અને મમતારાજ: કયા સે કયા હો ગયા!

મમતાના ગઢમાં ગાબડું, ભાજપનો ઐતિહાસિક ઉદય

જાદુનગરી સે આયા હૈ કોઈ જાદુગર

અલ્ગોરિધમનું તોફાન: માનવી હવે મશીનનો ગુલામ બનશે? વિચારવાની શક્તિ પર મોટો ખતરો

ધર્મના નામે છેતરપિંડી કરનારા નકલી સંતોથી સાવધાન: ‘સહજ-વિવેક’ પુસ્તકમાં પાખંડીઓનો પર્દાફાશ

TAGGED: Shiva
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘સેબીનાં ચેરપર્સને ઘણી વસ્તુઓ સ્વીકારી’
Next Article લાઇબ્રેરીયન કે પત્રકાર મોટે ભાગે ઉમદા પણ ખાસ વાચક હોતા નથી !

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

દક્ષિણ કોરિયામાં હ્યુમનોઈડ રોબોટ ગાબીએ લીધી બૌદ્ધ સાધુ તરીકે દીક્ષા

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ગુજરાતના ‘ડિજિટલ ગુજરાત’ દાવાઓ વચ્ચે ટ્રાન્સપોર્ટ વિભાગની વેબસાઇટ ત્રણ વર્ષ પાછળ!
સોશિયલ મીડિયાનો પ્રભાવ: સ્માર્ટફોન અને અનફિલ્ટર્ડ ઇન્ટરનેટ, કિશોરોમાં જાગતું વિકૃત કુતૂહલ
સંગીત માત્ર મનોરંજન નહીં, માનસિક રોગોનું સચોટ મહારામબાણ ઔષધ!
ગુજરાત કૉંગ્રેસનાં સૂપડાં સાફ
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: બૉમ્બે હાઈકોર્ટનો ચુકાદો: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્ રખાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

બંગાળ અને મમતારાજ: કયા સે કયા હો ગયા!

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Hemadri Acharya Dave

મમતાના ગઢમાં ગાબડું, ભાજપનો ઐતિહાસિક ઉદય

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

જાદુનગરી સે આયા હૈ કોઈ જાદુગર

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?