By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    10 hours ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    3 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    1 week ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    1 week ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
    10 hours ago
    અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
    10 hours ago
    આસામમાં ભયાનક પૂર : 24 કલાકમાં 14નાં મોત
    11 hours ago
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    1 day ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    1 day ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    3 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    5 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    6 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    10 hours ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 day ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જયરામદાસ બાપુએ આત્મહત્યા કરી? કે તેમની હત્યા થઈ?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > TALK OF THE TOWN > જયરામદાસ બાપુએ આત્મહત્યા કરી? કે તેમની હત્યા થઈ?
TALK OF THE TOWN

જયરામદાસ બાપુએ આત્મહત્યા કરી? કે તેમની હત્યા થઈ?

Khaskhabar Editor
Last updated: 2021/06/09 at 4:01 PM
Khaskhabar Editor 5 years ago
Share
7 Min Read
SHARE

કાગદડીનાં ખોડિયારધામનાં મહંતનું મૃત્યુ કુદરતી નથી…
હની ટ્રેપમાં ફસાવીને બાપુને બ્લેકમેઈલ કરવામાં આવતા હતાં, 25 લાખ તો પડાવી પણ લીધા હતાં

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના કાગદડી ગામના પાટિયા પાસે આવેલા ખોડિયાર આશ્રમના મહંત સાધુ જયરામદાસ (ઉં.વ.65)નું 1 જૂનના રોજ મૃત્યુ થયું હતું. હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયાનું જાહેર કરી તેમના ભત્રીજા અને અન્ય પાંચેક લોકોએ હિન્દુ પરંપરા મુજબ મહંતની અંતિમવિધિ કરી નાખી હતી.પરંતુ આ બનાવમાં મહંતની સુસાઇડ નોટ મળી આવી છે, આથી આશ્રમના ટ્રસ્ટી રામજીભાઈ લીંબાસિયાએ કુવાડવા પોલીસમાં મહંતના ભત્રીજા, જમાઈ સહિત 3 વિરુદ્ધ મહંતને મરવા મજબૂર કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં મહંતે ઝેરી ટીકડા પી આપઘાત કર્યાનું જણાવ્યું છે. ભત્રીજા અને જમાઇએ હાર્ટ-અટેકમાં ખપાવી મહંતની અંતમિવિધિ કરી નાખી હતી. બંનેએ મહંતનો સ્ત્રી સાથેનો વીડિયો ઉતારી બ્લેકમેઇલિંગ કરી અવારનવાર પૈસા પડાવતા હતા. આ બનાવમાં મહંતની સુસાઇડ નોટ મળી આવી છે, આથી આશ્રમના ટ્રસ્ટી રામજીભાઈ લીંબાસિયાએ કુવાડવા પોલીસમાં મહંતના ભત્રીજા, જમાઈ સહિત 3 વિરુદ્ધ મહંતને મરવા મજબૂર કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં મહંતે ઝેરી ટીકડા પી આપઘાત કર્યાનું જણાવ્યું છે. ભત્રીજા અને જમાઇએ હાર્ટ-અટેકમાં ખપાવી મહંતની અંતમિવિધિ કરી નાખી હતી. બંનેએ મહંતનો સ્ત્રી સાથેનો વીડિયો ઉતારી બ્લેકમેઇલિંગ કરી અવારનવાર પૈસા પડાવતા હતા.
રામજીભાઇએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કોડીનારના પેઢાવાડા ગામના અલ્પેશ પ્રતાપભાઇ સોલંકી, સુત્રાપાડાના પ્રશ્નાવાડા ગામના હિતેશ લખમણભાઇ જાદવ અને રાજકોટના વિક્રમભાઇ દેવજીભાઇ સોહલાનાં નામ આપ્યાં છે, જેમાં હિતેશ ભત્રીજો અને અલ્પેશ મહંતનો જમાઇ થાય છે. આ બંને મહંતને અવારનવાર માનસિક ત્રાસ આપતા હતા તેમજ મહંતનો સ્ત્રી સાથેનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો. આ વીડિયો ક્લિપનો લાભ લઈ બંને મહંત પાસેથી અવારનવાર પૈસા પડાવતા હતા તેમજ રાજકોટના વિક્રમે મહંત પર અવારનવાર ત્રાસ ગુજારતો હતો અને મહંતને માર મારતો હતો. આખરે મહંતે માનસિક અને શારીરિક ત્રાસને કારણે કંટાળી ત્રણેય વિરુદ્ધ સુસાઇડ નોટ લખી આશ્રમના ઉપરના રૂમમાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પોલીસે આ ત્રણેય આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ 306 અને 114 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Contents
કાગદડીનાં ખોડિયારધામનાં મહંતનું મૃત્યુ કુદરતી નથી… હની ટ્રેપમાં ફસાવીને બાપુને બ્લેકમેઈલ કરવામાં આવતા હતાં, 25 લાખ તો પડાવી પણ લીધા હતાંદેવ હોસ્પિટલનાં ડૉ. નિલેશ નિમાવતનાં કહેવાથી ડૉ. કમલેશ કારેલિયાએ ‘કાર્ડિયાક એરેસ્ટ’નું ડેથ સર્ટિફિકેટ આપ્યું!દોઢ વર્ષથી આરોપીઓ બાપુના સંપર્કમાં હતા: DCPવિક્રમ ભરવાડે બાપુને શા માટે માર માર્યો હતો?

દેવ હોસ્પિટલનાં ડૉ. નિલેશ નિમાવતનાં કહેવાથી ડૉ. કમલેશ કારેલિયાએ ‘કાર્ડિયાક એરેસ્ટ’નું ડેથ સર્ટિફિકેટ આપ્યું!

જયરામદાસ બાપુનું મૃત્યુ ઝેરને કારણે થયું હતું. યા તો એમને પીવડાવવામાં આવ્યું હતું, અથવા એમણે જાતે પી લીધું હતું. તેમ છતાં ડૉ. કમલેશ કારેલિયાએ ‘કાર્ડિયાક એરેસ્ટ’ને મોતનું કારણ દર્શાવી ડેથ સર્ટિફિકેટ આપી દીધું હતું! એમની આ હરકત અનેક ભેદભરમ સર્જે છે. ‘ખાસ-ખબર’એ બેઉ ડૉકટરો સાથે વાતચિત કરી હતી અને બંનેએ આ વાતમાં ભારે ગલ્લાંતલ્લાં કર્યા હતાં. ડૉ. નિમાવત સ્વયં બાપુનાં અનુયાયી હતાં, અવારનવાર આશ્રમે જતાં હતાં. કહેવાય છે કે, બાપુનું અવસાન થયું એ સવારે પણ તેઓ ત્યાં પહોંચી ગયા હતા અને તેમણે ત્યાં જ કહી દીધું હતું કે, બાપુનું અવસાન થઈ ગયું છે. સવાલ એ છે કે, ઝેરથી મૃત્યુ થયું હોય ત્યારે ડૉકટરને જોતાવેંત જ થોડાં-ઘણાં અંશે ખ્યાલ આવી જતો હોય છે. ડૉ. નિમાવતને કેમ ન આવ્યો? કે તેઓ જાણી-જોઈને કશુંક છૂપાવવા માંગતા હતા?
ડૉ. નિલેશ નિમાવતે તેમનાં જ પાર્ટનર એવા ડૉ. કમલેશ કારેલિયા પાસે બાપુનો પાર્થિવ દેહ મોકલ્યો અને ફોનમાં કશીક વાત કરી. એ પછી ડૉ. કારેલિયાએ માત્ર ફોર્માલિટી ખાતર ચેક કરીને આવું બોગસ સર્ટિફિકેટ ઈશ્યૂ કરી દીધું. ઉલ્લેખનીય છે કે, બાપુને ડાયાબિટિસ અને બી.પી.ની સમસ્યા હતી- તેઓ ડૉ. કારેલિયાની દવા જ લેતા હતા અને ડૉ. કારેલિયાએ આ કો-મોબિંડિટીને બહાને જ ‘કાર્ડિયાક એરેસ્ટ’ને મોતનું કારણ દર્શાવી દીધું હતું. આ બેઉ ડૉકટરની થર્ડ ડિગ્રી ઉલટતપાસ થાય તો ઘણાં ભેદ ખૂલે તેમ છે.

- Advertisement -

દોઢ વર્ષથી આરોપીઓ બાપુના સંપર્કમાં હતા: DCP

રાજકોટ ઝોન 1ના ડીસીપી પ્રવીણકુમાર મીણાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, જયરામદાસ બાપુએ 31 મેના રોજ ગૌશાળામાં દવા પી લીધી હતી. 30 મેએ આરોપીઓ સાથે માથાકૂટ થઇ હતી. મહિલા સાથેનો વીડિયો બતાવીને આરોપીઓ બ્લેક મેઇલિંગ કરતા હતા. આથી દવા પી લેતા ઉલ્ટી થતા દેવ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. પોલીસને આ અંગેની જાણ કરી હતી. દોઢ વર્ષથી આરોપીઓ બાપુના સંપર્કમાં હતા. મહિલા સાથેનો બાપુનો આપત્તિજનક વીડિયો હોવાથી બ્લેકમેઇલિંગ કરતા હતા. સીસીટીવી કબ્જે કરી પોલીસે તપાસ શરૂ કરી છે. ડીસીપીએ વધુમાં જણાવ્યું હતું કે, જયરામદાસ બાપુને 31 મેના રાત્રિના સમયે ઉલ્ટી થઈ હતી. ત્યારબાદ ટ્રસ્ટી સહિતનાને જાણ કરવામાં આવી હતી. ટ્રસ્ટીઓ, સેવકો અને ભાવિકો દર્શન માટે આવ્યા હતા. મહંતના અંતિમસંસ્કાર બાદ 2 દિવસ પછી સ્યુસાઇડ નોટ મળી આવી છે. ખરેખર આ સ્યુસાઇડ નોટ બાપુના હાથે લખેલી છે કે કેમ તે અંગે તપાસ થશે. મહિલા સાથે અપત્તિજનક વીડિયો મળી આવ્યો છે તે પોલીસને મળ્યો છે. સ્યુસાઈડ નોટની હેન્ડ રાઇટિંગની તપાસ કરવામાં આવશે. આરોપી હિતેશ અને અલ્પેશ મહંત જયરામદાસના સંબંધીઓ છે. 6 તારીખથી આરોપીઓ ફરાર થઈ ગયા છે. મિલકતનો મુદ્દો કારણભૂત નથી. 20 પેઇજની સ્યુસાઈડ નોટ મળી છે જેને આધારે તપાસ થશે. 6 વીડિયો છે જેમાંથી 1 વીડિયો મોબાઇલમાંથી મળ્યો છે. સ્યુસાઈડ નોટમાં 30 તારીખે જયરામદાસ બાપુને માર મારવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ છે.

વિક્રમ ભરવાડે બાપુને શા માટે માર માર્યો હતો?

30 મેનાં રોજ એક એડવોકેટ અને વિક્રમ ભરવાડ બાપુ પાસે ક્યા કારણસર ગયા હતા?
કહેવાય છે કે, તારીખ 30નાં રોજ આરોપી વિક્રમ ભરવાડ અને એક એડવોકેટ બાપુનાં આશ્રમે ગયા હતાં અને તેમને એક તરફ લઈ ગયા હતાં. વાતવાતમાં અચાનક વિક્રમ ભરવાડે લાકડી ઉઠાવીને બાપુને ફટકારી દીધી હતી. ત્યારબાદ તેઓ બાપુને એક રૂમમાં લઈ ગયા હતાં અને અર્ધો કલાક સુધી કશીક વાતચિત કરી હતી. એ પછી આ બેય શખ્સ બાપુને કારમાં બેસાડીને ક્યાંક લઈ ગયા હતા અને અર્ધોક કલાક પછી પાછા મૂકી ગયા હતાં. આશ્રમનાં સૂત્રો કહે છે કે, ત્યારથી જ બાપુએ ખાવા-પીવાનું છોડી દીધુ હતું. આશ્રમના ટ્રસ્ટી રામજીભાઈને આ વાતની જાણ થતાં તેઓ આશ્રમ આવ્યા હતા અને બાપુને સમજાવ્યા હતા. જો કે એ પછી પણ બાપુએ માત્ર ચા પીધી હતી.

You Might Also Like

હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ

જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા

રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દિલ્હીમાં ઑકિસજન પ્લાન્ટ માટે મંજૂરી લેવી જરૂરી નહીં
Next Article હવે વેપારીઓએ સાથે રાખવો પડશે કોવિડનો નેગેટિવ રિપોર્ટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

BJP-VHP અગ્રણી માવજીભાઇ ડોડીયાનો આજે જન્મદિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
રાજકોટમાં પીસીબી બાદ DCBનો સતત બીજા દિવસે સપાટો : ઘાંચીવાડનો શખસ દેશી પિસ્ટલ અને કાર્ટીઝ સાથે ઝડપાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
TALK OF THE TOWNરાજકોટ

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
TALK OF THE TOWNરાજકોટ

રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?