By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પે સૂચવ્યું નવું વિઝા મોડેલ: લોટરી નહીં, હવે કૌશલ્ય અને ગુણાંકને પ્રાથમિકતા
    9 hours ago
    બાંગ્લાદેશ વાયુસેનાનું જેટ કોલેજ કેમ્પસમાં ક્રેશ થતાં ઓછામાં ઓછા 19 લોકોના મોત, અનેક ઘાયલ
    13 hours ago
    અલાસ્કામાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ નુકસાન થયું નથી
    1 day ago
    એક કલાકમાં પાંચ શક્તિશાળી ભૂકંપ બાદ રશિયામાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે
    1 day ago
    ડેલ્ટા બોઇંગ 767 ફ્લાઇટ લોસ એન્જલસ પરત ફર્યું, એન્જિનમાં આગ લાગતાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વિદ્યાર્થી સુરક્ષા માટે કદમ: CBSEની શાળાઓમાં CCTV કેમેરા ફરજીયાત
    8 hours ago
    દેશમાં પહેલી સ્વદેશી મેલેરિયા રસી તૈયાર એક દાયકા સુધી જોરદાર રક્ષણ પુરું પાડશે !!
    8 hours ago
    રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડેનું રાજીનામું સ્વીકાર્યું, પ્રધાનમંત્રી મોદીએ સારા આરોગ્યની કામના કરી
    11 hours ago
    રાજ્યપાલની સત્તાઓ પર રાષ્ટ્રપતિના સંદર્ભ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યોને નોટિસ ફટકારી
    11 hours ago
    સંસદના ચોમાસુ સત્રમાં બીજા દિવસે પણ વિપક્ષનો હોબાળો, બંને ગૃહો બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા
    12 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ ટીમે માન્ચેસ્ટર યુનાઇટેડ ક્લબની મુલાકાત લીધી: ખેલાડીઓએ જર્સીની આપ-લે કરી
    1 day ago
    ICC ટેસ્ટ રેન્કિંગમાં રૂટ નંબર 1 બેટર: બોલરોમાં બુમરાહ તથા ઓલરાઉન્ડરમાં જાડેજા મોખરે
    5 days ago
    ‘બેંગલુરુ નાસભાગ માટે કોહલી જ જવાબદાર’
    5 days ago
    વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટના પતન માટે ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જવાબદાર – ભૂતપૂર્વ ક્રિકેટરોએ ચોંકાવનારા દાવા કર્યા
    5 days ago
    IND vs ENG 2025: ઇંગ્લેન્ડને ત્રીજી ટેસ્ટમાં આચારસંહિતાનો ભંગ કરવા બદલ દંડ ફટકાર્યો
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સૈયારા, મેટ્રો… સાથે ટક્કર ટાળવા માટે પરમ સુંદરીએ જુલાઈમાં રિલીઝ થવાનું ટાળ્યું?
    12 hours ago
    દુબઈના યુટ્યુબરે ફરારીને લિવિંગ રૂમ માટે ઘરની સજાવટમાં ફેરવી દીધી: ‘મારો નવો $500,000નો ઝુમ્મર’
    1 day ago
    અમિતાભ બચ્ચનના કલ્ટ ક્લાસિક ડોન પાછળના કલાકાર ચંદ્ર બારોટનું 86 વર્ષની વયે અવસાન
    1 day ago
    ક્યૂંકી સાસ ભી કભી બહુ થી નવો પ્રોમો: સ્મૃતિ ઈરાનીની તુલસી ‘સંસ્કાર’ના મહત્વ વિશે વાત કરે છે, બાને શ્રદ્ધાંજલિ આપે છે
    3 days ago
    સિદ્ધાર્થ મલ્હોત્રા બન્યો પિતા, કિયારા અડવાણીએ દીકરીને જન્મ આપ્યો
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    તુલસીના છોડમાંથી વધારે માત્રામાં મંજરી પણ ધન મેળવવા માટે ઉપયોગી બને છે
    3 days ago
    મંદિરમાં રાખેલું જળ શિવલિંગ પર ચડાવવું કેટલું યોગ્ય છે
    2 weeks ago
    ગુરુ પૂર્ણિમા: જાણો પૂજા અને સ્નાન-દાન માટે શુભ સમય અને પૂજા વિધિ
    2 weeks ago
    ગુરુપૂર્ણિમાએ ઘરે આ વસ્તુ લાવવાથી થશે, લક્ષ્મી માતાનો વરસાદ
    2 weeks ago
    દર બુધવારે ગણેશજીની પૂજા સાચી પદ્ધતિ અને યોગ્ય રીતે કરવામાં આવે બધી મનોકામના પૂર્ણ થશે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો
    3 days ago
    વીજકરંટથી જ મોરનું મોત થયું હોવાનો PM રીપોર્ટમાં ઘટસ્ફોટ
    4 days ago
    વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી
    2 weeks ago
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    2 weeks ago
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જયરામદાસ બાપુએ આત્મહત્યા કરી? કે તેમની હત્યા થઈ?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > TALK OF THE TOWN > જયરામદાસ બાપુએ આત્મહત્યા કરી? કે તેમની હત્યા થઈ?
TALK OF THE TOWN

જયરામદાસ બાપુએ આત્મહત્યા કરી? કે તેમની હત્યા થઈ?

Khaskhabar Editor
Last updated: 2021/06/09 at 4:01 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

કાગદડીનાં ખોડિયારધામનાં મહંતનું મૃત્યુ કુદરતી નથી…
હની ટ્રેપમાં ફસાવીને બાપુને બ્લેકમેઈલ કરવામાં આવતા હતાં, 25 લાખ તો પડાવી પણ લીધા હતાં

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના કાગદડી ગામના પાટિયા પાસે આવેલા ખોડિયાર આશ્રમના મહંત સાધુ જયરામદાસ (ઉં.વ.65)નું 1 જૂનના રોજ મૃત્યુ થયું હતું. હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયાનું જાહેર કરી તેમના ભત્રીજા અને અન્ય પાંચેક લોકોએ હિન્દુ પરંપરા મુજબ મહંતની અંતિમવિધિ કરી નાખી હતી.પરંતુ આ બનાવમાં મહંતની સુસાઇડ નોટ મળી આવી છે, આથી આશ્રમના ટ્રસ્ટી રામજીભાઈ લીંબાસિયાએ કુવાડવા પોલીસમાં મહંતના ભત્રીજા, જમાઈ સહિત 3 વિરુદ્ધ મહંતને મરવા મજબૂર કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં મહંતે ઝેરી ટીકડા પી આપઘાત કર્યાનું જણાવ્યું છે. ભત્રીજા અને જમાઇએ હાર્ટ-અટેકમાં ખપાવી મહંતની અંતમિવિધિ કરી નાખી હતી. બંનેએ મહંતનો સ્ત્રી સાથેનો વીડિયો ઉતારી બ્લેકમેઇલિંગ કરી અવારનવાર પૈસા પડાવતા હતા. આ બનાવમાં મહંતની સુસાઇડ નોટ મળી આવી છે, આથી આશ્રમના ટ્રસ્ટી રામજીભાઈ લીંબાસિયાએ કુવાડવા પોલીસમાં મહંતના ભત્રીજા, જમાઈ સહિત 3 વિરુદ્ધ મહંતને મરવા મજબૂર કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં મહંતે ઝેરી ટીકડા પી આપઘાત કર્યાનું જણાવ્યું છે. ભત્રીજા અને જમાઇએ હાર્ટ-અટેકમાં ખપાવી મહંતની અંતમિવિધિ કરી નાખી હતી. બંનેએ મહંતનો સ્ત્રી સાથેનો વીડિયો ઉતારી બ્લેકમેઇલિંગ કરી અવારનવાર પૈસા પડાવતા હતા.
રામજીભાઇએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કોડીનારના પેઢાવાડા ગામના અલ્પેશ પ્રતાપભાઇ સોલંકી, સુત્રાપાડાના પ્રશ્નાવાડા ગામના હિતેશ લખમણભાઇ જાદવ અને રાજકોટના વિક્રમભાઇ દેવજીભાઇ સોહલાનાં નામ આપ્યાં છે, જેમાં હિતેશ ભત્રીજો અને અલ્પેશ મહંતનો જમાઇ થાય છે. આ બંને મહંતને અવારનવાર માનસિક ત્રાસ આપતા હતા તેમજ મહંતનો સ્ત્રી સાથેનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો. આ વીડિયો ક્લિપનો લાભ લઈ બંને મહંત પાસેથી અવારનવાર પૈસા પડાવતા હતા તેમજ રાજકોટના વિક્રમે મહંત પર અવારનવાર ત્રાસ ગુજારતો હતો અને મહંતને માર મારતો હતો. આખરે મહંતે માનસિક અને શારીરિક ત્રાસને કારણે કંટાળી ત્રણેય વિરુદ્ધ સુસાઇડ નોટ લખી આશ્રમના ઉપરના રૂમમાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પોલીસે આ ત્રણેય આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ 306 અને 114 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Contents
કાગદડીનાં ખોડિયારધામનાં મહંતનું મૃત્યુ કુદરતી નથી… હની ટ્રેપમાં ફસાવીને બાપુને બ્લેકમેઈલ કરવામાં આવતા હતાં, 25 લાખ તો પડાવી પણ લીધા હતાંદેવ હોસ્પિટલનાં ડૉ. નિલેશ નિમાવતનાં કહેવાથી ડૉ. કમલેશ કારેલિયાએ ‘કાર્ડિયાક એરેસ્ટ’નું ડેથ સર્ટિફિકેટ આપ્યું!દોઢ વર્ષથી આરોપીઓ બાપુના સંપર્કમાં હતા: DCPવિક્રમ ભરવાડે બાપુને શા માટે માર માર્યો હતો?

દેવ હોસ્પિટલનાં ડૉ. નિલેશ નિમાવતનાં કહેવાથી ડૉ. કમલેશ કારેલિયાએ ‘કાર્ડિયાક એરેસ્ટ’નું ડેથ સર્ટિફિકેટ આપ્યું!

જયરામદાસ બાપુનું મૃત્યુ ઝેરને કારણે થયું હતું. યા તો એમને પીવડાવવામાં આવ્યું હતું, અથવા એમણે જાતે પી લીધું હતું. તેમ છતાં ડૉ. કમલેશ કારેલિયાએ ‘કાર્ડિયાક એરેસ્ટ’ને મોતનું કારણ દર્શાવી ડેથ સર્ટિફિકેટ આપી દીધું હતું! એમની આ હરકત અનેક ભેદભરમ સર્જે છે. ‘ખાસ-ખબર’એ બેઉ ડૉકટરો સાથે વાતચિત કરી હતી અને બંનેએ આ વાતમાં ભારે ગલ્લાંતલ્લાં કર્યા હતાં. ડૉ. નિમાવત સ્વયં બાપુનાં અનુયાયી હતાં, અવારનવાર આશ્રમે જતાં હતાં. કહેવાય છે કે, બાપુનું અવસાન થયું એ સવારે પણ તેઓ ત્યાં પહોંચી ગયા હતા અને તેમણે ત્યાં જ કહી દીધું હતું કે, બાપુનું અવસાન થઈ ગયું છે. સવાલ એ છે કે, ઝેરથી મૃત્યુ થયું હોય ત્યારે ડૉકટરને જોતાવેંત જ થોડાં-ઘણાં અંશે ખ્યાલ આવી જતો હોય છે. ડૉ. નિમાવતને કેમ ન આવ્યો? કે તેઓ જાણી-જોઈને કશુંક છૂપાવવા માંગતા હતા?
ડૉ. નિલેશ નિમાવતે તેમનાં જ પાર્ટનર એવા ડૉ. કમલેશ કારેલિયા પાસે બાપુનો પાર્થિવ દેહ મોકલ્યો અને ફોનમાં કશીક વાત કરી. એ પછી ડૉ. કારેલિયાએ માત્ર ફોર્માલિટી ખાતર ચેક કરીને આવું બોગસ સર્ટિફિકેટ ઈશ્યૂ કરી દીધું. ઉલ્લેખનીય છે કે, બાપુને ડાયાબિટિસ અને બી.પી.ની સમસ્યા હતી- તેઓ ડૉ. કારેલિયાની દવા જ લેતા હતા અને ડૉ. કારેલિયાએ આ કો-મોબિંડિટીને બહાને જ ‘કાર્ડિયાક એરેસ્ટ’ને મોતનું કારણ દર્શાવી દીધું હતું. આ બેઉ ડૉકટરની થર્ડ ડિગ્રી ઉલટતપાસ થાય તો ઘણાં ભેદ ખૂલે તેમ છે.

- Advertisement -

દોઢ વર્ષથી આરોપીઓ બાપુના સંપર્કમાં હતા: DCP

રાજકોટ ઝોન 1ના ડીસીપી પ્રવીણકુમાર મીણાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, જયરામદાસ બાપુએ 31 મેના રોજ ગૌશાળામાં દવા પી લીધી હતી. 30 મેએ આરોપીઓ સાથે માથાકૂટ થઇ હતી. મહિલા સાથેનો વીડિયો બતાવીને આરોપીઓ બ્લેક મેઇલિંગ કરતા હતા. આથી દવા પી લેતા ઉલ્ટી થતા દેવ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. પોલીસને આ અંગેની જાણ કરી હતી. દોઢ વર્ષથી આરોપીઓ બાપુના સંપર્કમાં હતા. મહિલા સાથેનો બાપુનો આપત્તિજનક વીડિયો હોવાથી બ્લેકમેઇલિંગ કરતા હતા. સીસીટીવી કબ્જે કરી પોલીસે તપાસ શરૂ કરી છે. ડીસીપીએ વધુમાં જણાવ્યું હતું કે, જયરામદાસ બાપુને 31 મેના રાત્રિના સમયે ઉલ્ટી થઈ હતી. ત્યારબાદ ટ્રસ્ટી સહિતનાને જાણ કરવામાં આવી હતી. ટ્રસ્ટીઓ, સેવકો અને ભાવિકો દર્શન માટે આવ્યા હતા. મહંતના અંતિમસંસ્કાર બાદ 2 દિવસ પછી સ્યુસાઇડ નોટ મળી આવી છે. ખરેખર આ સ્યુસાઇડ નોટ બાપુના હાથે લખેલી છે કે કેમ તે અંગે તપાસ થશે. મહિલા સાથે અપત્તિજનક વીડિયો મળી આવ્યો છે તે પોલીસને મળ્યો છે. સ્યુસાઈડ નોટની હેન્ડ રાઇટિંગની તપાસ કરવામાં આવશે. આરોપી હિતેશ અને અલ્પેશ મહંત જયરામદાસના સંબંધીઓ છે. 6 તારીખથી આરોપીઓ ફરાર થઈ ગયા છે. મિલકતનો મુદ્દો કારણભૂત નથી. 20 પેઇજની સ્યુસાઈડ નોટ મળી છે જેને આધારે તપાસ થશે. 6 વીડિયો છે જેમાંથી 1 વીડિયો મોબાઇલમાંથી મળ્યો છે. સ્યુસાઈડ નોટમાં 30 તારીખે જયરામદાસ બાપુને માર મારવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ છે.

વિક્રમ ભરવાડે બાપુને શા માટે માર માર્યો હતો?

30 મેનાં રોજ એક એડવોકેટ અને વિક્રમ ભરવાડ બાપુ પાસે ક્યા કારણસર ગયા હતા?
કહેવાય છે કે, તારીખ 30નાં રોજ આરોપી વિક્રમ ભરવાડ અને એક એડવોકેટ બાપુનાં આશ્રમે ગયા હતાં અને તેમને એક તરફ લઈ ગયા હતાં. વાતવાતમાં અચાનક વિક્રમ ભરવાડે લાકડી ઉઠાવીને બાપુને ફટકારી દીધી હતી. ત્યારબાદ તેઓ બાપુને એક રૂમમાં લઈ ગયા હતાં અને અર્ધો કલાક સુધી કશીક વાતચિત કરી હતી. એ પછી આ બેય શખ્સ બાપુને કારમાં બેસાડીને ક્યાંક લઈ ગયા હતા અને અર્ધોક કલાક પછી પાછા મૂકી ગયા હતાં. આશ્રમનાં સૂત્રો કહે છે કે, ત્યારથી જ બાપુએ ખાવા-પીવાનું છોડી દીધુ હતું. આશ્રમના ટ્રસ્ટી રામજીભાઈને આ વાતની જાણ થતાં તેઓ આશ્રમ આવ્યા હતા અને બાપુને સમજાવ્યા હતા. જો કે એ પછી પણ બાપુએ માત્ર ચા પીધી હતી.

You Might Also Like

રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો

વીજકરંટથી જ મોરનું મોત થયું હોવાનો PM રીપોર્ટમાં ઘટસ્ફોટ

વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી

રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ

ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દિલ્હીમાં ઑકિસજન પ્લાન્ટ માટે મંજૂરી લેવી જરૂરી નહીં
Next Article હવે વેપારીઓએ સાથે રાખવો પડશે કોવિડનો નેગેટિવ રિપોર્ટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરનાર 30 વાહનચાલકને 48,500નો દંડ, 3 વાહન ડિટેઇન કરાયા

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
અમદાવાદ પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ રૂ.22.66 લાખથી વધુના મુદ્દામાલ પરત કરાયા
રાજકીય તથા સામાજિક અદાવતથી ગુજસીટોક જેવા ગંભીર ગુનામાં રમેશ મકવાણા જામીન મુક્ત
પાટીદારોના આસ્થાના અવિચળ કેન્દ્ર ઉમિયાધામ-સિદસરના પ્રમુખ તરીકે મૌલેશભાઇ ઉકાણી
કોંગ્રેચ્યુલેશન્સ: મયુરધ્વજસિંહ જાડેજા ‘યુથ આઇકોન’ એવોર્ડથી સન્માનિત
વિદ્યાર્થી સુરક્ષા માટે કદમ: CBSEની શાળાઓમાં CCTV કેમેરા ફરજીયાત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
TALK OF THE TOWNગુજરાત

વીજકરંટથી જ મોરનું મોત થયું હોવાનો PM રીપોર્ટમાં ઘટસ્ફોટ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
TALK OF THE TOWNગુજરાત

વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?