By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    3 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    3 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    4 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    6 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    22 hours ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    22 hours ago
    ફિટનેસના શોર્ટકટ માટે ક્રિકેટરોમાં વજન ઘટાડવાના ઇન્જેક્શન લેવાનો ટ્રેન્ડ
    22 hours ago
    દેશમાં 61 હજારથી વધુ દર્દી કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહમાં
    22 hours ago
    સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: માંખોડલના મંદિરેથી પાટીદારોએ કરેલ પીપણા અંગે, ગુજરાતમાં મુખ્યમંત્રીપદના દાવા અંગે, પોતાની લાગણીઓ વ્યક્ત કરતા પૂર્વ સાંસદ લલિતભાઈ મહેતા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > માંખોડલના મંદિરેથી પાટીદારોએ કરેલ પીપણા અંગે, ગુજરાતમાં મુખ્યમંત્રીપદના દાવા અંગે, પોતાની લાગણીઓ વ્યક્ત કરતા પૂર્વ સાંસદ લલિતભાઈ મહેતા
ગુજરાત

માંખોડલના મંદિરેથી પાટીદારોએ કરેલ પીપણા અંગે, ગુજરાતમાં મુખ્યમંત્રીપદના દાવા અંગે, પોતાની લાગણીઓ વ્યક્ત કરતા પૂર્વ સાંસદ લલિતભાઈ મહેતા

Khaskhabar Editor
Last updated: 2021/06/14 at 12:49 PM
Khaskhabar Editor 5 years ago
Share
3 Min Read
SHARE

મા ખોડલના મંદિરેથી પાટીદારોએ કરેલ પીપણા અંગે, ગુજરાતમાં મુખ્યમંત્રીપદના દાવા અંગે,પોતાની લાગણીઓ વ્યક્ત કરતા પૂર્વ સાંસદ લલિતભાઈ મહેતાએ જણાવ્યું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ ૨૦૨૨ ના ડિસેમ્બર આસપાસ યોજાય તેવી સંભવિત પરિસ્થિતિ ધ્યાનમાં લઈ જ્ઞાતિઓનો, સમુહોનો, જુથોનો સળવળાટ શરૂ થયો છે. પાટીદારોએ મા ખોડલના મંદિરેથી રાજકીય અપેક્ષા રાખી ગુજરાતનો મુખ્યમંત્રી પાટીદાર હોવો જોઈએ એવી જાહેરાત નરેશ પટેલે કરી છે.

ગુજરાતમાં પાટીદારોની વસ્તિ ૧૫ % છે. (તળપદા – ચુંવાળીયા – ઠાકોર સમાજોની વસ્તિ ૨૨ – ૨૩ % છે.) પાટીદારોનો કરવેરા ભરવામાં વધુ હિસ્સો છે તેવી દલીલ પણ થઈ છે. (કોળી ઠાકોર સમુહો કરવેરાનો વધુ ભાર (Incidence of Taxation) વહન કરે છે એ યાદ રાખીએ). સ્વ. કેશુભાઈ પટેલ પછી પાટીદારોને સત્તામાં મહત્વના સ્થાનો મળ્યા નથી એવી દલીલ પણ થઈ છે.શું કેશુભાઈ પટેલ પાટીદાર હતા એટલે ભાજપાએ મુખ્યમંત્રી બનાવ્ય હતા ? ના, કેશુભાઈ ની જનસંધ સ્થાપના કાળથી તપશ્ચર્યા, પ્રજાહિતની યોજનાઓ ઘડવાની ક્ષમતા, જાહેરનાણાંનો ઉપયોગ સામાજીક સમરસતા સ્થાપવા, આર્થિક વિષમતા દૂર કરવા, ગુજરાતને સમૃધ્ધિ તરફ લઈ જવા, પ્રજાના વિવિધ વર્ગો સરકારને પોતાની ગણે તેવી વ્યવસ્થા ગોઠવવાની તૈયા ઉકલત, આગવી સૂઝ અને ભાજપા સંગઠન, સંઘની સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની વિચારધારા, એકાત્મ માનવદર્શનનું આર્થિક ચિંતન આવું ઘડતર હતું કેશુભાઈનું, એટલે મુખ્યમંત્રીપદની જવાબદારી સોંપાઈ હતી. લોકશાહી રાજ્યવ્યવસ્થા આસ્તિકતા અને માનવનિષ્ઠા પર અવલંબિત જીવનદૃષ્ટિ છે જે સમાજકલ્યાણ અને પ્રજાહિત કરવાના કાર્યક્રમો ઘડે છે, નીતિઓ બનાવે છે વિચારધારાને પ્રસારીત કરી લોકો સુધી પહોંચાડે છે.

- Advertisement -

નરેશ પટેલ અને એકત્ર થયેલા પાટીદારો આ સૈધ્ધાંતિક મુદ્દો અને વ્યવહારીક અમલ કરવાની પાત્રતા ધરાવતા વ્યકિત તરીકે વિજય રૂપાણી પોતાની યોગ્યતા પૂરપાર કરી શકયા નથી એવું સમજે છે. ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, નીતિઓ અને કાર્યક્રમો હંમેશા જ્ઞાતિવાદથી બચવા, પ્રદેશવાદથી બચવા, સ્વને ભૂલી સર્વ માટે સમર્પિત થવાની તત્પરતા ધરાવતો કાર્યકતા પાર્ટીના સંગઠનમાં કે સત્તામાં જાય એ હોવા સાથે સત્તામાં બેઠેલો મુખ્યમંત્રી કે મંત્રીઓ વહીવટમાં કુશળ, લોભ – લાલચમાં ન ફસાય, પ્રજાકીય પ્રશ્નોને સમજે, યોગ્ય નીતિઘડતર કરી લોકકલ્યાણ સાધી શકે તેવા હોવા જોઈએ. શું વિજય રૂપાણી આ કસોટીમાંથી પસાર થયા નથી?

ચૂંટણીઓ લોકશિક્ષણનું પર્વ છે, મતદારો પોતા કરતાં પક્ષ, પક્ષ કરતાં રાજ્યનું હિત – રાષ્ટ્રનું હિત પ્રથમ ગણે એવા ઉમેદવારોને મત આપે છે જે ધારાસભ્ય તરીકે ચૂંટાય અને આવા બહુમતિ મેળવતા પક્ષના ધારાસભ્યો પોતાનો નેતા – મુખ્યમંત્રી ચૂંટે છે. આ પ્રક્રિયામાંથી પસાર થનાર પાટીદાર આગેવાન જો ભાજપાના હશે તો અવશ્ય મુખ્યમંત્રી બની શકે પરંતુ માત્ર જ્ઞાતિવાદ, વસ્તિમાં બહુલતા કે સરકારી તિજોરીમાં યોગદાન એ મુખ્યમંત્રી પદનો માપદંડ કયારેય બની શકે નહિ.

જો પાટીદાર આગેવાનો ભારતીય જનતા પાર્ટી તરફ નિર્દેશ કરી, મુખ્યમંત્રીપદની દાવેદારી કરતા હોય તો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા નીતિઓ, કાર્યક્રમો, સંગઠનની સર્વોપરિતાની અલગ ઓળખ ધ્યાનમાં લઈ પોતાની લાગણી અને માગણી પાર્ટીના ફોરમમાં જરૂર રજુ કરે.

- Advertisement -

You Might Also Like

દંડનો ડર નહીં, મોતનો વિચાર નહીં! : ગુજરાતમાં 48.7 ટકા માર્ગ અકસ્માતો `જીવલેણ’

અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

બેટ દ્વારકામાં સરકારી જમીન પર દબાણના આક્ષેપોઃ બે ટ્રસ્ટીઓ પાસે નગરપાલિકાએ પુરાવા માંગ્યા

મેમો ફાડવામાં પોલીસની ઝડપ, ટ્રાફિક હટાવવામાં ધીમી ગતિ કેમ ?

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટના વિવિધ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં માસ વેક્સિનેશન : ૨૫૦થી વધુને અપાઈ કોરોનાની રસી
Next Article રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કે.કે.વી. ચોક ખાતે ચાલી રહેલ ફ્લાય ઓવરબ્રિજની સ્થળ મુલાકાત લેતા પદાધિકારીઓ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

દંડનો ડર નહીં, મોતનો વિચાર નહીં! : ગુજરાતમાં 48.7 ટકા માર્ગ અકસ્માતો `જીવલેણ’

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ
કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ
શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન
બેટ દ્વારકામાં સરકારી જમીન પર દબાણના આક્ષેપોઃ બે ટ્રસ્ટીઓ પાસે નગરપાલિકાએ પુરાવા માંગ્યા
મેમો ફાડવામાં પોલીસની ઝડપ, ટ્રાફિક હટાવવામાં ધીમી ગતિ કેમ ?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

દંડનો ડર નહીં, મોતનો વિચાર નહીં! : ગુજરાતમાં 48.7 ટકા માર્ગ અકસ્માતો `જીવલેણ’

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
Authorરાજકોટ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?