By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુદ્ધવિરામ વચ્ચે લેબેનોનના ‘રેડ ઝોન’માં ઈઝરાયલની એક્શન, અનેક ગામડાં તબાહ
    59 minutes ago
    શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો ટ્રમ્પ માટે કપરા ચઢાણ, ઓઈલ માર્કેટ ચિંતિત! ઈરાનનો 70 ટકા શસ્ત્ર ભંડાર અકબંધ
    1 hour ago
    જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
    23 hours ago
    યુદ્ધનો ખર્ચ અમેરિકા ઉઠાવે, નહીં તો ઓઈલના સોદા યુઆનમાં થશે’, UAEની ટ્રમ્પને ખુલ્લી ચેતવણી
    1 day ago
    સીઝફાયર માત્ર કાગળ પર? ઇઝરાયલે લેબેનોનમાં ‘બફર ઝોન’નો નકશો જાહેર કર્યો; સૈનિકો પાછા નહીં ખેંચાય
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પંજાબની સતત પાંચમી જીત, ટીમ ટેબલમાં ટોપ પર: લખનઉને 54 રને હરાવ્યું
    22 hours ago
    અમેરિકામાં પિતાએ પોતાના જ 7 બાળકો સહિત 8ની હત્યા કરી
    22 hours ago
    જમ્મુમાં મુસાફરોથી ભરેલી બસ 100 ફૂટ નીચે ખાબકી, 21 લોકોનાં મોત
    22 hours ago
    રાજસ્થાનમાં પચપદરા ઓઇલ રિફાઈનરીમાં આગ, કાલે PM મોદી કરવાના હતા લોકાર્પણ
    23 hours ago
    પનકલા નરસિંહ મંદિરમાં ભગવાન માત્ર ગોળનું પાણી જ ગ્રહણ કરે છે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPLમાં જાણો ક્યાં ખેલાડીનો ફેન બન્યો શ્રેયસ અય્યર, કહ્યું- આ ભવિષ્યમાં સુપરસ્ટાર બનશે
    53 minutes ago
    IPLના 35 સારા ખેલાડીઓ પર BCCIની નજર! શ્રેયસ અય્યરને મળી શકે છે મોટી જવાબદારી
    1 day ago
    ટીમ ઈન્ડિયામાં રમી શક્યો હોત રાશિદ ખાન! ભારતની નાગરિકતા કેમ ઠુકરાવી? સ્ટાર સ્પિનરનો મોટો ખુલાસો
    1 day ago
    બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે
    4 days ago
    RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    5 days ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    6 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નરેશ પટેલને શું અલગ ‘પાટી’સ્તાન જોઈએ છે?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > નરેશ પટેલને શું અલગ ‘પાટી’સ્તાન જોઈએ છે?
TALK OF THE TOWNરાજકોટ

નરેશ પટેલને શું અલગ ‘પાટી’સ્તાન જોઈએ છે?

Khaskhabar Editor
Last updated: 2021/11/15 at 3:51 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

નરેશ પટેલનો ચેપ અન્યને પણ લાગ્યો : પાટીદાર નેતાઓનાં ઉશ્કેરણીજનક નિવેદનો

નરેશ પટેલ, હાર્દિક પટેલ, લાલજી પટેલ અને ગીતા પટેલે ફરી સરકારને સીડી બનાવી સમાજની પ્રગતિ કરવાની વાત કરી!

ખાસ-ખબર સંવાદદાતા
જસદણ ખાતે યોજાયેલા પાટીદાર સમાજના એક કાર્યક્રમમાં પટેલ સમાજના અગ્રણી નેતાઓ નરેશ પટેલ, હાર્દિક પટેલ, લાલજી પટેલ, ગીતા પટેલ સહિતનાઓએ ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યા છે. પાટીદાર નેતાઓના આ નિવેદનમાં સમાજને એક કરવાની વાત ઓછી અને સરકારને દબાવવાની વાત વધુ છે. અગાઉ પણ પાટીદાર નેતાઓ અનેકવાર પટેલ સમાજને એક કરવાની વાતમાં પોતાનો વ્યક્તિગત સ્વાર્થ સંતોષતા જોવા મળ્યા છે ત્યારે ફરી એકવખત જસદણ ખાતે પાટીદાર સમાજના કાર્યક્રમમાં આવું જ ચિત્ર ઉપસ્થિત થયું છે જેમાં સરકારને સિડી બનાવી પાટીદાર સમાજની પ્રગતિ કરવાની વાત તેના સમાજના નેતાઓ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. નોંધનીય છે કે, પાટીદાર નેતાઓ ફક્ત પોતાના સમાજની જ એકતા અને પ્રગતિની વાત કરતા જોવા મળે છે પરંતુ અન્ય સમાજ કે સર્વે સમાજને સાથે રાખી ચાલવાની વાત કરી શકતા નથી. અધૂરામાં પૂરું પાટીદાર નેતાઓ સરકાર પર અધિકાર જમાવવાની અને આગામી ચૂંટણીમાં પટેલ સમાજ કોના તરફે રહેશે એવું કહી પોતે જ સર્વસ્વ હોવાનો દાવો કરે છે. સરકાર દ્વારા પાટીદાર સમાજને ઘણું મળ્યું છે અને મળી રહ્યું છે છતાં હજુ પણ પાટીદાર સમાજનો સરકાર પ્રત્યેનો અસંતોષ દર્શાય આવે છે જે પાટીદાર નેતાઓનો વ્યક્તિગત અસંતોષ લાગી રહ્યો છે. પહેલાથી જ પાટીદાર સમાજ પ્રગતિશીલ સમાજ છે. એક સમાજ છે છતાં પાટીદાર સમાજની એકતાની વાતો કરી પાટીદાર નેતાઓ પોતાના અને અન્ય સમાજના લોકો સમક્ષ વિવિધ નિવેદનો આપી આડકતરી રીતે ઉશ્કેરી રહ્યા છે. સરકાર સામે સમયાંતરે કરવામાં આવેલી પાટીદાર નેતાઓની વિવિધ માંગણીઓનો શાંતિપૂર્વક નિવેડો લાવવામાં આવ્યો છે. આમ છતાં જો પાટીદાર સમાજને સંતોષ ન હોય તો શું હવે પાટીદાર સમાજને અલગ ’પાટી’સ્તાન જોઈએ છે?

Contents
નરેશ પટેલનો ચેપ અન્યને પણ લાગ્યો : પાટીદાર નેતાઓનાં ઉશ્કેરણીજનક નિવેદનોનરેશ પટેલ, હાર્દિક પટેલ, લાલજી પટેલ અને ગીતા પટેલે ફરી સરકારને સીડી બનાવી સમાજની પ્રગતિ કરવાની વાત કરી!‘પાટીદારો, ઈંડા-નોન વેજની લારીએ ઉભા રહેવાનું બંધ કરો’જસદણ ખાતે યોજાયેલા સમારોહમાં ઇઅઙજ સંતે આયનો ધર્યોસ્વામિનારાયણ સંપ્રદાયનાં સંત અપૂર્વમુનિએ કહ્યું, ‘સરદાર પટેલનું શિર ઝૂકી જાય તેવાં કાર્યો ન કરો!’ 

ચૂંટણીઓમાં પાટીદાર સમાજ કોની સાથે છે એ સમય આવ્યે બતાવીશું : નરેશ પટેલ

- Advertisement -

પાટીદાર સમાજના કાર્યક્રમમાં ખોડલધામ મંદિરના ટ્રસ્ટી નરેશ પટેલે ફરી સરપંચથી સાંસદ સુધી તમામ પાટીદારો જ હોય તેવો રાગ આલાપતા જણાવ્યું હતું કે, સરકારી નોકરીઓમાં પણ ઘણાં પાટીદાર દીકરા-દીકરીઓને સ્થાન મળ્યું છે, પરંતુ યોગ્ય સ્થાને તેમને ન બેસાડવામાં આવે તો સમાજના કામ યોગ્ય રીતે નથી થઈ શકતા. પાટીદારો પર કરવામાં આવેલા કેસ પરત ખેંચવામાં આવ્યા નથી. આ તમામ કેસ પાછો ખેંચવામાં આવે તે માટે સરકારમાં રજૂઆત કરી હતી અને ફરી કરીશું. આગામી ચૂંટણીમાં પાટીદાર સમાજમાં કોની સાથે છે તે સમય આવ્યે બતાવીશું.

હવે અમારા મુખ્યમંત્રી છે એટલે અમે હક્કથી માંગણીઓ કરીશું : ગીતા પટેલ

પાટીદાર સમાજના કાર્યક્રમમાં પાસ નેતા ગીતા પટેલે કહ્યું હતું કે, 2017માં પાટીદાર આંદોલન પછી કરવામાં આવેલા ખોટા કેસો પરત ખેંચવામાં આવ્યા નથી. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી હતા ત્યારે પણ અમારી માંગ આ જ હતી અને હવે તો અમારા મુખ્યમંત્રી છે. હવે તો અમે હક્કથી માંગણીઓ કરીશું.

- Advertisement -

‘પાટીદારો, ઈંડા-નોન વેજની લારીએ ઉભા રહેવાનું બંધ કરો’

જસદણ ખાતે યોજાયેલા સમારોહમાં ઇઅઙજ સંતે આયનો ધર્યો
સ્વામિનારાયણ સંપ્રદાયનાં સંત અપૂર્વમુનિએ કહ્યું, ‘સરદાર પટેલનું શિર ઝૂકી જાય તેવાં કાર્યો ન કરો!’ 

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના જસદણ ખાતે પાટીદાર શૈક્ષણિક ભવનના લોકાર્પણ પ્રસંગે પાટીદારોનું એક મહાસંમેલન આયોજીત થયું હતું. જેમાં તમામ પાટીદાર અગ્રણીઓ ત્યાં હાજર રહ્યાં હતાં. એ દરમિયાન બીએપીએસ સંસ્થાના અપૂર્વમુની સ્વામીએ પાટીદારો અંગે કંઇક વિશેષ વાતો કરતા તેમના નિવેદને ભારે જોર પકડ્યું છે.

રાજકોટ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના મહંત અપૂર્વમુની સ્વામીએ જસદણમાં પાટીદારો, ઈંડા તેમક્ષ જ નોનવેજને લઈને એક નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે પાટીદાર સમાજના લોકોને ટકોર કરતા જણાવ્યું હતું કે, ‘સમાજના લોકો ઈંડા તેમજ નોનવેજની લારીએ ઉભા રહેવાનું બંધ કરો. સરદાર પટેલનું માથું શરમથી ઝૂકી ન જાય તેનો ખ્યાલ રાખી દરેક કામ કરો. સરદાર વલ્લભભાઈનું માથું શરમના કારણે ઝુકી ન જાય તેનું ધ્યાન પાટીદારોએ રાખવાનું છે. આજે પાટીદાર સમાજના લોકો ઈંડા તેમજ નોનવેજની લારીએ ઉભા ઉભા નોનવેજ ખાય છે. આજના સમયમાં પાટીદાર સમાજમાં કેટલાંક લોકો દુરાચારી છે, વ્યભિચારી છે. ત્યારે પાટીદારનો દીકરો દુરાચારી કે વ્યભિચારી નહીં પરંતુ નિર્વ્યસની હોવો જોઈએ.’

ગમ્મે તેટલાં ખકઅ-ખઙ હોય, જરૂરિયાત સમયે સાથે ઉભા ન રહે તો શું કામનું? : હાર્દિક


જસદણના પાટીદાર સમાજના કાર્યક્રમમાં હાર્દિક પટેલે પાટીદાર સમાજને લઈને કરેલું નિવેદન ચર્ચાનો વિષય બન્યો છે. હાર્દિક પટેલે કહ્યું કે આજે ઘરનો ડાયરો છે,ઘરના લોકો છે તો એક વાત કરવી છે. આ સાથે હાર્દિકે જણાવ્યુ કે મનમાં ફાકો હોય કે પાટીદાર સમાજ એક છે તો તેમા તથ્ય નથી, ભેગા થવુ, ગ્રાઉન્ડમાં આવીને સાથે બેસવુ એ સંગઠિત થયા તેવુ નથી, પાટીદાર સમાજે માત્ર એક મેદાનમાં સંગઠિત નથી થવાનું પરંતુ સામાજિક અને રાજકીય રીતે સંગઠિત થવાનું છે. આ સાથે હાર્દિકે પાટીદાર આંદોલનને યાદ કરતા જણાવ્યું કે આંદોલન સમયે 1.25 કરોડ પાટીદારો અને 50 ખકઅ હતા તેમ છતા આંદોલનના 4 વર્ષ બાદ ન્યાય મળ્યો તથા આંદોલનમાં 14 લોકો શહીદ થયા હતા. હાર્દિક પટેલે પાટીદાર ધારાસભ્યો તથા સાંસદોને અનુલક્ષીને કહ્યુ કે ગમે તેટલા ખકઅ-ખઙ હોય પણ જરૂરિયાત સમયે સાથે ન ઉભા રહે તો શું ફાયદો, જે સમાજનું હિત,ભવિષ્ય,પ્રગતિ નથી ઇચ્છતા તેઓને ફેંકી દેવા હાર્દિકે હુંકાર ભર્યો હતો.

જઙૠ અધ્યક્ષ લાલજી પટેલે ખખડાવ્યા ખાંડા
પાટીદાર સમાજના જઙૠના સંયોજક લાલજી પટેલે આ તકે ઉપસ્થિત રહીને બે મોટી અને મહત્વની માંગણીઓ સમાજ સાથે મળીને સરકાર પાસે મૂકી છે.પાટીદાર આંદોલન વેળા જે કઈ ઘટનાઓ ઘટી અને જે યુવકો મોતને ભેટ્યા હતા તેમના પરિવારોને નોકરી અને સમાજના યુવકો પર થયેલા કેસ પાછા ખેંચવાની વાતને દોહરાવી હતી. લાલજી પટેલે એક ગર્ભિત ઈશારો કરતા એમ પણ કહ્યું કે, માંગણીઓ સંતોષવામાં ન આવે તો આગામી ચૂંટણી પર અસર પડશે.

ખોડલધામનાં ટ્રસ્ટી નરેશ પટેલે અગાઉ શું કહ્યું હતું ?
ઉલ્લેખનીય છે કે,ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલે છ -સાત મહિના પહેલા ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીને લઈને ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર હોવા જોઈએ તેવી તીવ્ર લાગણી અને સુચિતાર્થ માંગણી કરી હતી. ધાર્મિક સ્થળેથી રાજનીતિક નિવેદનને લઈને ત્યારે ભારે-તર્ક વિતર્ક થયા હતા.ત્યાર બાદ રાજ્યમાં તખ્ત પલટાયો અને ગુજરાતને ભુપેન્દ્ર પટેલના રૂપમાં પાટીદાર મુખ્યમંત્રી મળ્યા છે.

You Might Also Like

રાજકોટમાં 23 એપ્રિલથી ‘ગૌધામ શિવ કથા મહોત્સવ’નો ભવ્ય પ્રારંભ

રોમાંચક મેચનો આનંદ માણવા પ્રેક્ષકો ઉમટ્યા

મોરબી 39 રનમાં ઓલઆઉટ, બાલાજી ક્લબ પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં : શૌર્યએ 5 વિકેટ ઝડપી

ટીમ એકતાનો ઐતિહાસિક રેકોર્ડ: 10 ઓવરમાં 207 રન બનાવી ટૂર્નામેન્ટનો હાઈએસ્ટ સ્કોર નોંધાવ્યો

રેસકોર્સ રિંગ રોડે રાત્રીના સમયે રસ્તા પર ફૂડ ટ્રક્સનું ન્યૂસન્સ…

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પ્રેમ? શાશ્ર્વતતા, જીવંતતા, સુંદરતા, જિંદગી…
Next Article 1947ની આઝાદી ભીખ નથી, આઝાદી ભીખમાં મળતી નથી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
SCIENCE-TECHNOLOGY

Appleમાં નવા યુગની શરૂઆત: ટિમ કૂક પદ છોડશે, જાણો કોણ છે નવા CEO જ્હોન ટર્નસ

Khaskhabar Editor Khaskhabar Editor 42 minutes ago
સોના-ચાંદીના ભાવમાં ગાબડું: ચાંદી ઓલ-ટાઈમ હાઈથી રૂ.1.89 લાખ સસ્તી થઈ, સોનાના ભાવમાં પણ કડાકો
IPLમાં જાણો ક્યાં ખેલાડીનો ફેન બન્યો શ્રેયસ અય્યર, કહ્યું- આ ભવિષ્યમાં સુપરસ્ટાર બનશે
ધંધુકા હત્યાકાંડ: આરોપીઓના પાપના સામ્રાજ્ય પર ચાલ્યું બુલડોઝર, ગેરકાયદે મકાનોનો સફાયો
યુદ્ધવિરામ વચ્ચે લેબેનોનના ‘રેડ ઝોન’માં ઈઝરાયલની એક્શન, અનેક ગામડાં તબાહ
શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો ટ્રમ્પ માટે કપરા ચઢાણ, ઓઈલ માર્કેટ ચિંતિત! ઈરાનનો 70 ટકા શસ્ત્ર ભંડાર અકબંધ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં 23 એપ્રિલથી ‘ગૌધામ શિવ કથા મહોત્સવ’નો ભવ્ય પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

રોમાંચક મેચનો આનંદ માણવા પ્રેક્ષકો ઉમટ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

મોરબી 39 રનમાં ઓલઆઉટ, બાલાજી ક્લબ પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં : શૌર્યએ 5 વિકેટ ઝડપી

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?