By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    2 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    4 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    4 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    6 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રેડ એલર્ટ : ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદનું એલર્ટ : સેના સ્ટેન્ડબાય પર
    46 minutes ago
    વોટર ID, આધાર અને PAN પણ નાગરિકતાનો પુરાવો નથી : કોલકાતા હાઇકોર્ટ
    55 minutes ago
    વિમેન લીડર્સ : દેશની 117 મહિલા પાસે રૂ.39 લાખ કરોડની સંપત્તિ
    2 hours ago
    રામમંદિરમાં દાન ચોરી મામલે સંસદ પરિસરમાં વિપક્ષનું પ્રદર્શન
    1 day ago
    દેશમાં 1 લાખથી વધુ સરકારી સ્કૂલમાં માત્ર એક જ શિક્ષક !
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 day ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    3 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    4 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    1 week ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    6 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    7 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભાજપમાંથી નુપૂર શર્મા અને નવીન જિંદલ સસ્પેન્ડનો વિવાદ વકર્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ભાજપમાંથી નુપૂર શર્મા અને નવીન જિંદલ સસ્પેન્ડનો વિવાદ વકર્યો
રાષ્ટ્રીય

ભાજપમાંથી નુપૂર શર્મા અને નવીન જિંદલ સસ્પેન્ડનો વિવાદ વકર્યો

Khaskhabar Editor
Last updated: 2022/06/06 at 6:50 PM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

સોશિયલ મીડિયા પર હિંદુઓએ ચલાવ્યું કેમ્પઈન

પયગંબર વિવાદિત ટિપ્પણીનું પરિણામ: મુસ્લિમ દેશોના સંગઠન ઘઈંઈને આડે લીધું ભારતે, વિભાજનકારી એજન્ડા ચલાવવાનો આરોપ

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
જ્ઞાનવાપી મસ્જિદ-મંદિર વિવાદ વચ્ચે ભાજપ પ્રવક્તા નુપૂર શર્મા અને દિલ્હી મીડિયા સેલના વડા નવીનકુમાર જિંદાલને મોહમ્મદ પયગંબર વિરુદ્ધ નિવેદન કરવાનું ભારે પડી ગયું છે. ફક્ત દેશમાં જ નહીં દુનિયાભરમાં નુપુર શર્મા અને નવિનકુમાર જિંદાલ દ્વારા કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણી વિરુદ્ધ વધતા આક્રોશના પગલે ભાજપે હવે તેમનાથી છેડો ફાડતાં રવિવારે બંને નેતાની પક્ષમાંથી હકાલપટ્ટી કરી છે. વધુમાં ભાજપે નિવેદન જાહેર કરી કહ્યું છે કે, તે બધા જ ધર્મોનો આદર કરે છે અને કોઈપણ ધાર્મિક મહાપુરુષના અપમાનની ઘોર ટીકા કરે છે. પક્ષ કોઈપણ ધર્મ અથવા સંપ્રદાયનું અપમાન કરતી કોઈપણ વિચારધારની એકદમ વિરુદ્ધ છે. જ્ઞાનવાપીમાંથી ’શિવલિંગ’ મળી આવવાના મુદ્દે એક ટીવી ન્યૂઝ ચેનલમાં ચાલતી ડિબેટ વખતે ભાજપ પ્રવક્તા નુપૂર શર્માએ પયગંબર મોહમ્મદ વિરુદ્ધ અપમાનજનક ટીપ્પણી કરતાં દેશભરમાં મુસ્લિમ જૂથો દ્વારા વિરોધ કરાયો હતો. નૂપુર શર્માની ધરપકડની માગણી કરતાં કાનપુરમાં શુક્રવારે હિંસક રમખાણો પણ ફાટી નિકળ્યા હતા. બીજીબાજુ ભાજપના દિલ્હી મીડિયાના વડા નવીનકુમાર જિંદાલે પણ પયગંબર મોહમ્મદ વિરુદ્ધ ટ્વીટ કરતાં તેમના વિરુદ્ધ પણ મુસ્લિમોમાં આક્રોશ ફેલાયો હતો.
પયગંબર મોહમ્મદ પર વિવાદિત નિવેદન મામલે સસ્પેન્ડેડ થતા તેમણે અંતમાં માફી
માગી હતી.
પાર્ટીમાંથી સસ્પેન્શનની કાર્યવાહી બાદ નૂપુર શર્માએ ટ્વિટ કર્યું, “હું છેલ્લા ઘણા દિવસોથી ટીવી ડિબેટ પર જઈ રહી છું, જ્યાં મારા આરાધ્ય શિવજીનું દરરોજ અપમાન થઈ રહ્યું હતું. મારી સામે એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે શિવલિંગ નથી પણ એક ફુવારો છે. દિલ્હીના દરેક ફૂટપાથ પર અનેક શિવલિંગ જોવા મળે છે, જઈને પૂજા કરો. આ રીતે વારંવાર આપણા મહાદેવ શિવજીનું અપમાન મારી સામે હું સહન ન કરી શકી અને ગુસ્સે થઈ ગઈ અને થોડી વાતો કહી દીધી. જો મારા શબ્દોથી કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી હોય, તો હું મારા શબ્દો પાછા ખેંચું છું. મારો ઇરાદો ક્યારેય કોઈને નુકસાન પહોંચાડવાનો નહોતો.
અગાઉ, ભારતીય જનતા પાર્ટીએ રવિવારે નૂપુર શર્માની પયગંબર મોહમ્મદ વિશેની કથિત વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે થયેલા હોબાળાને ડામવાના પ્રયાસોના ભાગરૂપે કહ્યું હતું કે તે તમામ ધર્મોનું સન્માન કરે છે અને કોઈપણ ધર્મના આદરણીય લોકોનું અપમાન સહન નથી કરતા. ત્યારબાદ સોશિયલ મીડિયા પર હિંદુ ધર્મપ્રેમીઓ અને ભાજપના જ કેટલાંક સમર્થકોએ આઈસપોર્ટનૂપુર નામનું કેમ્પઇન ચલાવ્યું છે અને આ સમગ્ર મામલે નૂપુરને સાથ આપી રહ્યા છે.

કોણ છે નૂપુર શર્મા
નૂપુર શર્મા વર્ષ 2015માં પહેલીવાર લાઇમલાઇટમાં આવ્યા હતા. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સામે મેદાનમાં ઉતાર્યા હતા. નૂપુર દિલ્લી ભાજપની કાર્યકારી સમિતિની સભ્ય પણ હતા. નૂપુર શર્મા દિલ્લી યુનિવર્સિટી સ્ટુડંટ્સ યુનિયનની પ્રમુખ પણ રહી ચૂક્યા છે. 2008માં એબીવીપી તરફથી વિદ્યાર્થી સંઘની ચૂંટણી જીતનાર નૂપુર એકમાત્ર ઉમેદવાર હતી. વર્ષ 2010માં વિદ્યાર્થી રાજનીતિ છોડ્યા બાદ નૂપુર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચામાં સક્રિય બની હતી. તેમને મોરચામાં રાષ્ટ્રીય મીડિયા પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં ભણેલા નૂપુર વ્યવસાયે વકીલ પણ છે. આ સિવાય તેણે બર્લિનથી પણ અભ્યાસ કર્યો છે.
કાનપુરમાં હિંસા ફાટી નીકળી
નૂપુર શર્માના વિવાદિત નિવેદનને લઈને કાનપુરમાં શુક્રવારે જુલૂસ નીકળ્યુ હતું. દુકાનો બંધ કરાવવાના પ્રયાસ દરમિયાન 2 સમુદાયના લોકો અંદરોઅંદર ઝઘડ્યા. એકબીજા પર પથ્થરમારો અને બોમ્બમારો કર્યા બાદ ત્યાં કેટલાક વિસ્તારમાં હિંસા શરૂ થઈ ગઈ. અથડામણમાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે
ઈંજીાાજ્ઞિગિીાીંજિવફળિફ ટ્રેન્ડમાં
નુપૂર શર્મા દ્વારા કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણી અને ભાજપમાંથી તેની કરવામાં આવેલી હકાલપટ્ટી બાદ કેટલાંક હિંદુ ધર્મના અને ભાજપ સમર્થકો દ્વારા સોશિયલ મીડિયા પર આઈસપોર્ટનૂપુર કેમ્પઇન શરૂ કરવામાં આવ્યું છે. નૂપુર શર્માની ટિપ્પણી મામલે ખુલીને લોકો બહાર આવી રહ્યા છે અને તેનો સાથ પણ આપી રહ્યા છે. છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર આઈસપોર્ટનૂપુર ટ્રેન્ડ થઈ રહ્યું છે.

ભારતે OICને આડે હાથ લીધું: અમે બધા ધર્મનું સમ્માન કરીએ છીએ

- Advertisement -

પયગંબર મોહમ્મદ પર બીજેપીના પ્રવક્તાની ટિપ્પણીનો વિવાદ સતત વધી રહ્યો છે. ઓર્ગનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (ઘઈંઈ)એ સંયુક્ત રાષ્ટ્રને વિનંતી કરી છે કે તેઓ આ રીતના વિવાદિત નિવેદનો માટે ભારતની સામે કાર્યવાહી કરે. હવે ઘઈંઈને પોતાનો ખુલાસો રજુ કરતા ભારતે કહ્યું કે, ઘઈંઈની સંકુચિત માનસિકતા સામે આવી છે અને હવે વિભાજનકારી એજન્ડા ચલાવી રહ્યા છે. ભારતએ ફરી સ્પષ્ટ રૂપે કહ્યું કે, આવા નિવેદન ભારત સરકારના અધિકારીક નિવેદન નથી અને ભારત બધા ધર્મોનું સમ્માન કરે છે. ભારતના વિદેશ મંત્રાલયએ એક પ્રેસ રિલિઝ કરી છે, જેમાં તમામ મુસ્લિમ દેશના સંગઠન ઘઈંઈને આડે હાથ લીધું છે. ભારતે પોતાના નિવેદનમાં કહ્યું કે, અમે ભારત વિશે ઘઈંઈનું નિવેદન જોયું. અમે તેમની સંકુચિત માનસિકતાવાળી ટિપ્પણીઓ સંપૂર્ણ રીતે નકારીએ છીએ. ભારત સરકાર બધા ધર્માનું સમ્માન કરે છે. ભારત સરકારે સ્પષ્ટ કહ્યું કે, આવા વિવાદિત નિવેદનો કરવાવાળા લોકો સામે સરકારએ કડક પગલા લીધા છે.

You Might Also Like

રેડ એલર્ટ : ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદનું એલર્ટ : સેના સ્ટેન્ડબાય પર

વોટર ID, આધાર અને PAN પણ નાગરિકતાનો પુરાવો નથી : કોલકાતા હાઇકોર્ટ

વિમેન લીડર્સ : દેશની 117 મહિલા પાસે રૂ.39 લાખ કરોડની સંપત્તિ

રામમંદિરમાં દાન ચોરી મામલે સંસદ પરિસરમાં વિપક્ષનું પ્રદર્શન

દેશમાં 1 લાખથી વધુ સરકારી સ્કૂલમાં માત્ર એક જ શિક્ષક !

TAGGED: BJP, NUPURSHARMA, OIC
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આધુનિક ચિકિત્સા વિજ્ઞાન: માનવજાતની સેવામાં નહીં વિવિધ દેશોની સરકારોની સેવામાં !
Next Article રાજકોટમાં પ્રબોધસ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં આત્મીય સ્નેહમિલન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

સુરતમાં ભેદવાડા ખાડી ઓવરફ્લો : કારખાનાઓ અને કાપડ માર્કેટ બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
સામાકાંઠે પાણી વિતરણ માટે એલિવેટેડ સર્વિસ રિઝર્વોયર અને ગ્રાઉન્ડ સર્વિસ રિઝર્વોયરનું નિર્માણ થશે
રાજકોટમાં ભારે વરસાદની આગાહીને પગલે મનપા એલર્ટ મોડમાં : 4 ઓગસ્ટ સુધી તમામ અધિકારીઓ-કર્મચારીઓની રજાઓ રદ
રાજકોટમાં મનપાના આરોગ્ય વિભાગનો દરોડો : 75 પેઢી-રેસ્ટોરન્ટમાં તપાસ, 12 વેપારીને નોટિસ, ત્રણ ફેક્ટરી સીલ
ઉમરપાડામાં 8 ઇંચ વરસાદ : નવસારીમાં કરંટ લાગતા 3ના મોત
લોકમેળામાં મોટા ખાણીપીણીના સ્ટોલ, મોટી યાંત્રિક રાઇડની 3થી 8 ઓગસ્ટ હરાજી થશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતરાષ્ટ્રીય

રેડ એલર્ટ : ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદનું એલર્ટ : સેના સ્ટેન્ડબાય પર

Khaskhabar Editor Khaskhabar Editor 46 minutes ago
રાષ્ટ્રીય

વોટર ID, આધાર અને PAN પણ નાગરિકતાનો પુરાવો નથી : કોલકાતા હાઇકોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 55 minutes ago
રાષ્ટ્રીય

વિમેન લીડર્સ : દેશની 117 મહિલા પાસે રૂ.39 લાખ કરોડની સંપત્તિ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?