રામ મંદિરની શિલાન્યાસ શુભ મુહૂર્તમાં ન થયો એટલે ભાજપની હાર
શંકરાચાર્ય સ્વામી નિશ્ર્ચલાનંદજીનું મોટું નિવેદન પૂજામાં સનાતન પરંપરાનું પણ અનુસરણ ન કરાયું:…
યુપીમાં જીવલેણ બનતી ભીષણ ગરમી: 49થી વધુ લોકોના પ્રાણ લીધા
પ્રયાગરાજમાં સૌથી વધુ 47.6 ડિગ્રી તાપમાન: આગામી ત્રણ દિવસ તાપમાન વધવાની સંભાવના…
કાશ્મીરમાં સંગઠિત આતંક હવે પ્રોક્સી વૉર પર આવી ગયો : અમિત શાહ
આતંકી હુમલાઓ વચ્ચે ગૃહ મંત્રીની સુરક્ષા મુદ્દે બેઠક: ઘાટીમાં આતંકીઓના સફાયા માટે…
કેન્સર સામે જંગ: 30% કેન્સરના દર્દીઓને સરકારી સારવાર, બાકીના ખાનગી ભરોસે
દર્દીઓ લાખોમાં, પરંતુ બૅડ માત્ર 4-5 હજાર, કુલ 25 AIMSમાંથી માત્ર 12…
કાશ્મીરની જેમ જમ્મુમાં પણ થશે આતંકીઓનો સફાયો!
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.17 જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના આડેધડ ગોળીબાર અને હુમલાઓમાં વધારો…
અગ્નિપથ યોજના ફેરફારો સાથે ફરીથી શરુ થશે, કેન્દ્ર સરકારની સ્પષ્ટતા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.17 સરકારે અગ્નિપથ યોજનાને ફેરફારો સાથે ફરીથી શરૂ…
ભારતનાં ઠંડાં પીણાંમાં ખાંડ 5 ગણી વધુ, ઇન્ગ્રિડિયન્ટ્સની વિગતો પણ છુપાવાય છે
1 દિવસમાં 250MLથી વધુ કોલ્ડ્રિંક પીવું આરોગ્ય માટે હાનિકારક: કંપનીઓ કેમિકલની જાણકારી…
ક્રાઈમ: માતાએ પોતાના જ સંતાનોની હત્યા કરી પોતે પણ કર્યો આપઘાત
રાયબરેલીમાં વિકલાંગ યુવકની પત્નીએ બે બાળકોનું ગળું દબાવીને હત્યા કરી નાખી. આ…
સિક્કિમ રેસ્ક્યૂમાં ગુજરાતનાં 30થી વધુ પ્રવાસીઓ સહી સલામત, રાજ્ય સરકાર સતત સંપર્કમાં
સિક્કીમ ખાતે ભૂસ્ખલન થવાથી ગુજરાતના પ્રવાસીઓ માટે રાજ્ય સરકાર સતત સંપર્કમાં, ગુજરાતના…

