રાજકોટ RTOમાં કર્મચારીઓની આંતરીક બદલી અને ગેરરીતિની તપાસ કરવા માંગ
એક જ વિભાગમાં વર્ષોથી ફરજ બબજાવતા કર્મચારીઓ સામે અરજદારોનો રોષ રાજકોટ પ્રાદેશિક…
રાજકોટમાં હાઈકોર્ટની બેંચ આપવા માંગ : હાઈકોર્ટના 40 % કેસ સૌરાષ્ટ્ર-કચ્છના !
રાજકોટને બેંચ મળવાથી કેસોનું ભારણ ઘટશે અને લોકોને સમય-નાણાંની બચત થશે સૌરાષ્ટ્ર-કચ્છ…
શિક્ષણ સમિતિની અંગ્રેજી શાળાઓમાં નવા પ્રવેશ બંધ !
ચેરમેનના બાંધકામપ્રેમના કારણે શિક્ષણની ઘોર ખોદાઇ ગઇ સ્થાનિક ભાજપનું નેતૃત્વ ભરઊંઘમાં, બધાંને…
અક્ષર માર્ગ-કાલાવડ રોડ બન્યા લુખ્ખાઓનો અડ્ડો
કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિરની સામે, અક્ષર માર્ગના કોર્નર પર અસામાજિક તત્વોનો પથારો…
પ્રદ્યુમ્નપાર્ક ઝૂમાં સિંહ ‘ધનંજય’ સાથેના સંવનનથી સિંહણ ‘ધરતી’એ વધુ 3 સિંહબાળને જન્મ આપ્યો
3 સિંહબાળનાં આગમનથી રાજકોટ ઝૂમાં એશિયાઈ સિંહોની સંખ્યા 20 પર પહોંચી છે.…
પાન, ફાકી, તમાકુ, ગુટખા અને સિગારેટના બંધાણી મંત્રદીક્ષા કે ગુરુપૂજન નહીં કરી શકે : ગુરુદક્ષિણામાં રોકડ નહીં બે વૃક્ષ વાવવાનો સંદેશ
વ્યસનમુક્તિ, વૃક્ષારોપણ અને પ્રાકૃતિક ખેતીના સંકલ્પ સાથે રાજકોટમાં ઉજવાશે ગજાનન આશ્રમનો ગુરુપૂર્ણિમા…
આજથી જયાપાર્વતી વ્રતનો પ્રારંભ : સૌભાગ્યવતીઓએ મા પાર્વતીની આરાધના કરી
સુખી દાંપત્યજીવન, અખંડ સૌભાગ્ય અને ઉત્તમ આરોગ્ય માટે મહિલાઓ કરશે પ્રાર્થના અષાઢ…
વિદ્યાર્થી આંદોલનને ‘રાષ્ટ્રવિરોધી’ ગણાવનાર પ્રિન્સિપાલ દિનેશ ડઢાણીયાને માનસિક રોગના ડૉક્ટરને બતાવાની જરુર છે : દિયાબા રાજપૂત
જૂનાગઢની એમ.એમ. ઘોડાસરા મહિલા કોલેજના પ્રિન્સિપાલ દિનેશ ડઢાણીયાએ જેન-ઝી વિદ્યાર્થી આંદોલનને 'રાષ્ટ્રવિરોધી'…
સૌરાષ્ટ્રના હિત માટે રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચ સ્થાપવા તમામ પ્રયાસો કરીશું : એડવોકેટ અમૃતા અભયભાઇ ભારદ્વાજ
રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચ સ્થાપવા સૌરાષ્ટ્ર-કચ્છના વકીલોનો ફરી એકવાર સંકલ્પ; અગ્રણી વકીલોની મહત્વપૂર્ણ…

