Latest ધર્મ News
Surya Grahan 2023: સર્વપિતૃ અમાસના દિવસે જ લાગશે સૂર્ય ગ્રહણ, જાણો સૂતક કાળ કેટલો હશે
વર્ષનું બીજુ સૂર્ય ગ્રહણ 14 ઓક્ટોબરે સર્વ પિતૃ અમાસે આવશે. જ્યોતિષ શાસ્ત્રમાં…
બાલાજી હનુમાન દાદાને આજે રંગબેરંગી પુષ્પોનો દિવ્ય શણગાર
રાજોપચાર પદ્ધતિથી થતી આરતીનું વિશેષ મહત્વ: આજે હજારો ભક્તો આરતીમાં જોડાશે ખાસ-ખબર…
આજથી શ્રાદ્ધ શરૂ: પૂર્વજોની આત્માની શાંતિ માટે વિધિ-વિધાન મુજબ કરો વિધિ
પિતૃ પક્ષમાં, પૂર્વજોની આત્માની શાંતિ માટે સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે ધાર્મિક વિધિઓ…
આજે અનંત ચતુર્થી: વિઘ્નહર્તાની વિદાય પહેલા જાણી લો શુભ મૂહુર્ત, વિસર્જન સહિત પૂજાવિધિ
આજે અનંત ચતુર્થી છે અને આજના દિવસે ગણેશ વિસર્જન પણ થશે. દિવસભરમાં…
આજે પરિવર્તિની એકાદશી: આજના દિવસે વ્રત કરવાથી વેપાર-ધંધામાં થશે વૃદ્ધિ, જીવનમાં થશે પ્રગતિ
આજે પરિવર્તિની એકાદશીનો ઉપવાસ કરવામાં આવશે. આજના દિવસે વ્રત કરીને વિષ્ણુજીની પૂજા…
બાલાજી હનુમાન દાદાને આજે મોરપીંછના મુગટ સાથે પીળા પુષ્પોનો દિવ્ય શણગાર
ગણેશોત્સવ ચાલી રહ્યો હોય પુષ્પો સાથે ગણેશજીનો પણ શ્રી બાલાજી હનુમાન દાદાને…
આજે ઋષિ પંચમી વ્રત: જાણ્યે-અજાણ્યે થયેલાં પાપથી બચવા માટે થાય છે
આજે ઋષિ પંચમી છે. ઋષિ પંચમી પર સપ્તઋષિઓની પૂજા કરવામાં આવે છે,…
આવતીકાલે સંવત્સરી પર્વ: વેરના બીજને દુર કરવાનો અમૂલ્ય અવસર
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મૂર્તિપૂજક તથા સ્થાનકવાસી જૈન સંઘોમાં તપ, ત્યાગ, ધર્મ આરાધના…
ગણેશોત્સવ દરમિયાન ગણપતિને મોદક સિવાય ધરાવો આ ખાસ મિઠાઇનો ભોગ, જાણી લો
ગણેશોત્સવ મહારાષ્ટ્ર, પૂણે, ગુજરાત અને કર્ણાટક સહિત ઘણા રાજ્યોમાં ભવ્યતાની સાથે મનાવવામાં…

