અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તપાસ શરૂ કરાઈ: FSL અને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું
અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર અકસ્માત કેસમાં તપાસ શરૂ કરાઈ છે. ગઈકાલે રાત્રે…
મહાનગરોમાં ઓવરસ્પીડ, રેસ ડ્રાઈવીંગ, સ્ટંટ કરનારા પર કડક કાર્યવાહી કરાશે
ઈસ્કોન બ્રીજ દુર્ઘટના બાદ સરકાર સફાળી જાગી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોજેલી ઉચ્ચસ્તરીય…
ભારે વરસાદના પગલે જૂનાગઢ, ગીર સોમનાથ સહિતના વિસ્તારો જળબંબાકાર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હવાઈ નિરીક્ષણ
-જૂનાગઢ, ગીર સોમનાથ, માંગરોળ, તાલાલા, માળિયા હાટીના સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે…
દ્રારકામાં 9.1 ઇંચ, પોરબંદરમાં 6.4 ઇંચ ખાબક્યો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 192 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 192 તાલુકામાં વરસાદ વરસ્યો, સૌથી વધુ વરસાદ દ્રારકા…
ઈસ્કોન બ્રિજ અકસ્માતના આરોપીઓ આજે કોર્ટ સમક્ષ હાજીર થશે: માનવ વધનો ગુનો દાખલ
ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ બાદ કાર્યવાહીનો ધમધમાટ, મુખ્ય આરોપી…
મણિપુર મુદ્દે સંસદમાં ભારે હંગામો: સંસદના બંને ગૃહની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત
સંસદમાં વિપક્ષે મણિપુર મુદ્દે વડાપ્રધાનના મૌન પર સવાલ ઉઠાવ્યા હતો કોંગ્રેસના સાંસદએ…
મણિપુરની ઘટનાથી ખૂબ જ દુઃખી છું, આખો દેશ હતપ્રભ: વડાપ્રધાન મોદીએ આપ્યું નિવેદન
સંસદ સત્ર પહેલા મીડિયાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમે સંસદમાં દરેક…
અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૃતકોના પરિવારજનોને સહાયની જાહેરાત કરી
હર્ષ સંધવીના આજના તમામ કાર્યક્રમો રદ, ઇજાગ્રસ્તોને મળશે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર…
મહારાષ્ટ્રના રાયગઢમાં 50થી વધુ લોકો ભૂસ્ખલનમાં દટાયા, 4 લોકોનાં મોત
-NDRFની 2 ટીમ બચાવ માટે ઘટનાસ્થળે પહોંચી, કાટમાળમાંથી 4 મૃતદેહો કાઢવામાં આવ્યા…

