By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    4 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    4 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    5 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    6 days ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
    16 hours ago
    જંતર-મંતર પર પોલીસ વિરુધ્ધ નારા
    16 hours ago
    પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચ, શંભુ-ખનૌરી બોર્ડર સીલ
    17 hours ago
    QDENGA : ડેન્ગ્યુની પ્રથમ વૅક્સિનને ભારતમાં મંજૂરી
    17 hours ago
    સિક્કિમની નિર્માણાધીન ટનલ પર ભૂસ્ખલન, 8 મજૂરોનાં મોત:19 હજુ પણ ફસાયેલા
    18 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    17 hours ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    2 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    2 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    5 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    5 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    6 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    7 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સર્જરી દરમિયાન બેભાન અવસ્થામાં રહેલા દર્દીના પલ્સ, ઓકસીઝન લેવલ, બ્લડ પ્રેસર વગેરેને નિયંત્રણમાં રાખવાની કપરી ભૂમિકા ભજવતા એનેસ્થેટીસ્ટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સર્જરી દરમિયાન બેભાન અવસ્થામાં રહેલા દર્દીના પલ્સ, ઓકસીઝન લેવલ, બ્લડ પ્રેસર વગેરેને નિયંત્રણમાં રાખવાની કપરી ભૂમિકા ભજવતા એનેસ્થેટીસ્ટ
રાજકોટ

સર્જરી દરમિયાન બેભાન અવસ્થામાં રહેલા દર્દીના પલ્સ, ઓકસીઝન લેવલ, બ્લડ પ્રેસર વગેરેને નિયંત્રણમાં રાખવાની કપરી ભૂમિકા ભજવતા એનેસ્થેટીસ્ટ

Khaskhabar Editor
Last updated: 2021/06/18 at 11:12 AM
Khaskhabar Editor 5 years ago
Share
5 Min Read
SHARE

 સર્જરીમાં રિસ્ક ફેક્ટર ૧૦ થી ૨૦ ગણું વધી જતુ હોઈ એનેસ્થેટીસ્ટને વધુ તકેદારી અને જવાબદારી સાથે ઓપરેશન દરમિયાન મેનેજમેન્ટ કરવાનું હોય છે.

  એનેસ્થેસિયા હૃદય અને મગજ પર સીધી અસર કરતુ હોઈ તેનું  મેનેજમેન્ટ દરેક દર્દીની તાસીર મુજબ કરવું અતિ અગત્યનું

- Advertisement -

   દર્દીના મોનીટરીંગ માટે એનેસ્થેસિયા વર્ક સ્ટેશન સાથે જરૂરી દવા પુરી પાડવા ઈકો ફ્રેન્ડલી કલોઝ સરકીટનો કરાતો ઉપયોગ

 રાજકોટ પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ ખાતે ૫૦૦ થી વધુ મ્યુકોર માયકોસીસની સફળ સર્જરી કરી દર્દીઓને દુરોગામી અસરથી બચાવવામાં સર્જનની સાથો-સાથ મેડિસિન અને એનેસ્થેટીસ્ટનો રોલ અતિ મહત્વનો સાબિત થયો છે.

રાજકોટ સીવીલના એનેસ્થેસિયાના  હેડ ડો. વંદના પરમાર જણાવે છે કે,મ્યુકોર માયકોસીસના મોટા ભાગના દર્દીઓ કોમોર્બિડ અથવા પોસ્ટ કોરોનાના હોઈ તેઓના હૃદય, ફેફસા અને કિડનીની કાર્યક્ષમતામાં ઘટાડો થયેલો હોઈ છે, તેમજ તેઓનો ઇમ્યુનીટી પાવર નબળો હોઈ તેવી પરિસ્થિતિમાં દર્દીની સર્જરી અતિ જોખમી સાબીત થતી હોય છે. આ દર્દીઓ એનેસ્થેસિયા રિસ્ક ગ્રેડ ૩ તથા તેનાથી વધારેના હાઈ રિસ્ક ફેકટરમાં આવતા હોઈ સર્જરી દરમ્યાન તેઓનું જોખમ ૧૦ થી ૨૦ ગણું વધી જતું હોઈ છે. જેથી ઓપેરશન પહેલા, દરમ્યાન અને પછીનું ઓપરેશનલ દરમિયાનનું  મેનેજમેન્ટ ખુબ જ જવાદારીપૂર્વક અને સાવચેતી સાથે કરવું પડતું હોય છે.

- Advertisement -

રાજકોટ સિવિલ ખાતે અત્યાધુનિક એનેસ્થેસિયા વર્ક સ્ટેશન સાથે ઇન્ટેસિવ કેર યુનિટની સુવિધા ઉપલબ્ધ છે. જે સર્જરી દરમ્યાન દર્દીના પલ્સ, ઓક્સિજન લેવલ, હૃદયની સ્થિતિ, મગજની સ્થિતિ, બ્લડ પ્રેસર  વગેરે મોનીટરીંગ કરવામાં મદદરૂપ બને છે, એટલું જ નહી દર્દીને બેભાન કરવા માટે એનેસ્થેસીયાના  ઇન્જેક્શન તથા  ઇન્હેલેશન એજન્ટ્સ કે જેની સેફટી મારજીન ખૂબ વધુ છે તે  આપવામાં આવે છે. હાઈ સ્ટાન્ડર્ડ ડ્રગના વપરાશથી દર્દીના હૃદય અને મગજ પર કોઈ આડ અસર થતી ન હોવાનુ પણ ડો. વંદના પરમાર વધુમાં જણાવે છે.

ઇન્ટ્રા ઓપરેશન મેનેજમેન્ટ

મ્યુકોર માયકોસીસના દર્દીની સર્જરી પહેલા, દરમ્યાન અને બાદમાં એનેસ્થેસિયાના  મેનેજમેન્ટ વિષે એસોસિએટ પ્રોફેસર ડો. દીપા ગોંડલીયા જણાવે છે કે, સર્જરીના બે દિવસ પહેલાથી જ દર્દીના રિપોર્ટ કરવામાં આવે છે. તેમનું બી.પી., ઓક્સિજન લેવલ, લોહીના ટકા, પોટેશિયમ, સોડિયમ જેવા વાઈટલ ફેકટર્સનું પણ નિયમન કરવામાં આવે છે. દર્દી સર્જરી માટે ફિટ હોઈ તે સંજોગોમાં જ તેમની સર્જરી કરી હિતાવહ હોઈ છે. જો કોઈ સંજોગોમાં ઓક્સિજન લેવલ ઓછું હોય કે હાઇપર ટેન્સન હોઈ તેવા સમયે દર્દીની સર્જરી કરવી જરૂરી હોઈ ત્યારે આ સર્જરી અમારા માટે ચેલેન્જિંગ બની જાય છે.

મ્યુકરના દર્દીની પ્રિ, પોસ્ટ અને સર્જરી દરમ્યાનની ઓપરેશન મેનેજમેન્ટની કામગીરી અંગે એનેસ્થેટિકની જવાદારી વિષે વધુ જણાવતા ડો. દીપા કહે છે કે, સર્જરી પહેલા, દરમ્યાન અને પછી સૌથી મહત્વનું દર્દીનું ઓક્સિજન લેવલ ૯૫ થી વધુ રાખવુ તેમજ તેઓને જરૂરી દવા આપી બી.પી. અને ડાયાબિટીસ નોર્મલ  રાખવું તે હોય છે. ઓપરેશન પહેલા એનેસ્થેસિયા આપી   દર્દીને  બેભાન કરવામાં આવે છે, જેના માટે જરૂરી તમામ દવાઓ સતત રીતે આપવાની હોય છે. જેમાં અનેસ્થેટિક એજન્ટ, મસલ્સ રિલેકસંટ પણ હોય છે.  ઇન્ટ્રા ઓપરેટીવ વેન્ટિલેટર દ્વારા ઓક્સિજન સપ્લાય સહીત પલ્સ તથા તમામ વાયટલ પેરામીટર નોર્મલ રહે તેની ખાત્રી કરવામાં આવે છે. ઓપરેશન દરમ્યાન એનેસ્થેસીયા વર્ક સ્ટેશન દ્વારા મોનીટરીંગ પર દર્દીની પરિસ્થિતિનું સતત મોનીટરીંગ રાખવું પડે છે. સર્જરી દરમ્યાન લોહી વધુ પડતી માત્રામાં નીકળી જાય તો લોહીનું પ્રમાણ પણ જાળવવું પડે છે. જયારે સર્જરી બાદ રિવર્સેબલ ડ્રગ એજન્ટ ચાલુ કરી દર્દીને ભાનમાં લાવવામાં આવે છે. દર્દી કુદરતી રીતે શ્વાસોશ્વાસ લઈ રહ્યો છે,  તેમજ ઓક્સિજન લેવલ જળવાઈ રહે તેની ખાત્રી માટે ૨૪ કલાક તેને ઓબ્જર્વેશનમાં રાખવામાં આવે છે.

સિનિયર એસોસિએટ પ્રોફેસર ડો. નાસિર શેખ જણાવે છે કે, રાજકોટ ખાતે સિવિલમાં વર્ષ દરમ્યાન આશરે ૧૦,૦૦૦ થી વધુ સર્જરી કરવામાં આવે છે. જનરલ સર્જરી અને મ્યુકોર માયકોસીસના દર્દીની સર્જરીમાં એનેસ્થેટિકની કામગીરીમાં બહુ મોટો ફર્ક હોઈ છે. અહીં દર્દીની તાસીરને ધ્યાનમાં લઈ ટેબલ મેનેજમેન્ટ કરવું પડે છે. મ્યુકર માયકોસીસના દર્દીઓની સર્જરી માટે એનેસ્થેટિકની ૧૦ લોકોની ટીમ હાલ કાર્યરત છે. સર્જન તેમજ મેડિસિન વિભાગના ડોક્ટર્સ સાથે દર્દીની કંડીશન અંગે એનેસ્થેટિકનો અભિપ્રાય મહત્વનો હોઈ છે. રાજકોટ ખાતે કરવામાં આવતી મોટાભાગની સર્જરી જોખમી હોવા છતાં ઓન ટેબલ એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી.

અત્રે ઉલ્લેખનિય છે કે, મ્યુકર માયકોસીસના દર્દીઓને સર્જરીમાં જરૂરી મેડિસિન ટેકનિકલ તેમજ મેન પાવરની ચેન યોગ્ય રીતે ચાલુ રહે તે માટે રાજકોટ સિવિલ અધિક્ષક શ્રી આર.એસ. ત્રિવેદી સતત કાર્યશીલ રહી ટીમને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે.  સર્જરી દરમ્યાન અન્ય હોસ્પિટલોમાં થતા એનેસ્થેટિક ડ્રગના રૂ. ૧૦ થી ૧૫ હજારના ખર્ચની સામે સિવિલ ખાતે સર્જીકલ અને નર્સીંગ સહિતના સ્ટાફની મદદથી કરવામાં આવતી સર્જરી નિઃશુલ્ક પુરી પાડી દર્દીઓને ફંગસથી મુક્તિ અપવવાની સાથોસાથ તેમને આર્થિક સધિયારો પણ પૂરો પાડી સીવીલ હોસ્પિટલની આરોગ્યની ટીમ દર્દી નારાયણની આરોગ્ય સેવાનું કાર્ય સુપેરે નિભાવી રહી છે.

You Might Also Like

64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ

રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ

હવે દર્દીઓને સિવિલ હોસ્પિટલથી એઇમ્સ ખાતે જવા માટે શટલ બસ સેવા શરૂ કરાશે

રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ત્રિકોણ બાગે ધરણા

‘સમર્થ ભારત-2047’ના વિઝન સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ્ઞાન સભા, શિક્ષણમાં પરિવર્તન પર મનોમંથન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article “યાદ તારી” આ શબ્દ સાંભળતાં જ ભુતકાળમાં સરી પડશો, યુટ્યૂબ ઉપર રિલીઝ થયેલ આ ગીત વિશે વાંચો
Next Article “બેટી બચાવો બેટી પઢાવો” સંદર્ભે રાજકોટ જિલ્લાકક્ષા ટાસ્કફોર્સ કમીટીની બેઠક તા.૨૧મી જુનના રોજ યોજાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

વેપન કાર્ટેલ ગેંગના વધુ 3 સાગરીતો 1 પિસ્ટલ, 2 તમંચા સાથે ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ
રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ
28 IAS અને GAS કેડરના 13 અધિકારીની બદલી : રાજકોટ PGVCLના MD તરીકે એમ. ડી. ચૂડાસમાની નિમણૂક
વાહન માલિકી ટ્રાન્સફર અને NOC માટે નવા નિયમો અમલમાં, હવે આધાર લિંક ફરજિયાત
યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાજકોટ

રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાજકોટ

હવે દર્દીઓને સિવિલ હોસ્પિટલથી એઇમ્સ ખાતે જવા માટે શટલ બસ સેવા શરૂ કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?