અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સમર્પણ શાળાના ટ્રસ્ટી હરદેવભાઇ આહિર કે જેઓએ આવા કોરોના ના કપરા સમયમાં પોતાની શાળામાં ભણતા લગભગ 850 વિદ્યાર્થી ની છેલ્લા છ મહિનાની 17 લાખ જેટલી ફી માફ કરી એટલું જ નહીં પરંતુ જ્યાં સુધી શાળા ખોલવાની મંજૂરી સરકારની નહીં મળે ત્યાં સુધી એક પણ વિદ્યાર્થીની ફી તેઓ લેશે નહીં.ગોંડલની શાળા નું ઉંચ્ચ ઉદાહરણ રૂપે આજે પણ શિક્ષણ પ્રેમી મહારાજા ભગવતસિંહજી બાપુ ક્યાય ને ક્યાય નગરજનોના મનમાં જીવંત છે તે સમર્પણ શાળા એ સાબિત કરી આપ્યું. આ તકે નગર મંત્રી તેજસભાઈ પાઠક તેમજ કાર્યકર હેતભાઈ ઉપાધ્યાય અને ABVP ટીમ દ્વારા હરદેવભાઇ આહીર ની મુલાકાત કરાઈ હતી સાથે આભાર વ્યક્ત કરાયો હતો.
Recent Posts
- All
- ASTROLOGER
- Author
- Bhavy Raval
- blog
- Bookkeeping
- Corona
- Dr. Sharad Thakar
- EDUCATION
- Hemadri Acharya Dave
- Jagdish Acharya
- Jagdish Mehta
- Kalapi Bhagat
- Kinnar Acharya
- Mahesh Purohit
- MEDHA PANDYA BHATT
- Meera Bhatt
- Naresh Shah
- Parakh Bhatt
- PHOTO STORY
- Poonam Ramani
- Rajesh Bhatt
- SCIENCE-TECHNOLOGY
- Shailesh Sagpariya
- TALK OF THE TOWN
- Tushar Dave
- Video Story
- Новости
- અજબ ગજબ
- અમદાવાદ
- આંતરરાષ્ટ્રીય
- ખાસ-ખબર
- જુનાગઢ
- ઢોલીવુડ
- દિવાળી અંક 2021
- ધર્મ
- બિઝનેસ
- બોલીવુડ
- મનોરંજન
- રાજકોટ
- રાષ્ટ્રીય
- લાઇફ સ્ટાઇલ
- વડોદરા
- સુરત
- સૌરાષ્ટ્ર કચ્છ
- સ્પોર્ટ્સ
- હોલીવુડ
More