By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    આગમાં સળગતી ઇમારત, ગાઢ ધુમાડો, કાટમાળ: ઈરાન પર ઇઝરાયલી હુમલાના ભયાનક દ્રશ્યો
    14 hours ago
    ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે તેહરાનમાં ભારતીય વિદ્યાર્થીઓની મદદની પુકાર
    15 hours ago
    ઇઝરાયલી સેનાએ નકશામાં J&K ને પાકિસ્તાન અને ઉત્તરપૂર્વને નેપાળ દર્શાવવા બદલ માફી માગી
    16 hours ago
    ટ્રમ્પે ઈરાનને ‘કંઈ બાકી ન રહે તે પહેલાં’ કરાર માટે સંમત થવાની ચેતવણી આપી
    16 hours ago
    હુમલાના જવાબમાં ઈરાને ઈઝરાયલ પર મિસાઈલોના મોજા છોડ્યા
    16 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બોઇંગ 787-8 ડ્રીમલાઇનર પ્લેન વિશે જાણો અજાણી વાતો…
    13 hours ago
    NEET UG 2025 ટોપર: રાજસ્થાનના મહેશ કુમાર 99.99 પર્સન્ટાઇલ સાથે ટોપર, ટોપર્સની સંપૂર્ણ યાદી અહીં તપાસો
    14 hours ago
    રાજાની હત્યાનો માસ્ટરમાઈન્ડ રાજ કુશવાહા લગ્નના 11 દિવસ પહેલા મર્ડરનું પ્લાનિંગ કર્યું હતું
    1 day ago
    UP-MP સહિત 9 રાજ્યોમાં હીટવેવ, રાજસ્થાન-હરિયાણામાં રેડ એલર્ટ
    1 day ago
    અમદાવાદ વિમાન દુર્ઘટના પર વર્લ્ડ મીડિયાની પ્રતિક્રિયા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    3 days ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    3 days ago
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    5 days ago
    ભારતીય ટીમનું ટેન્શન પણ વધ્યું : પ્રેક્ટિસ સેશન દરમિયાન વાઇસ કેપ્ટન ઋષભ પંત ઈજાગ્રસ્ત
    6 days ago
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    14 hours ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    2 days ago
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    2 days ago
    પંજાબી ઈન્ફ્લુએન્સર કમલ કૌરનું મોત, કારમાંથી મૃતદેહ મળ્યો
    3 days ago
    કેટરિના કૈફ માલદીવની ગ્લોબલ બ્રેન્ડ-એમ્બેસેડર બની
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    4 days ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    5 days ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    1 week ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    3 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મુખ્ય સ્વામિનારાયણ મંદિર બન્યું માતાજીની ગરબીમાં વિઘ્નરૂપ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > મુખ્ય સ્વામિનારાયણ મંદિર બન્યું માતાજીની ગરબીમાં વિઘ્નરૂપ
જુનાગઢ

મુખ્ય સ્વામિનારાયણ મંદિર બન્યું માતાજીની ગરબીમાં વિઘ્નરૂપ

Khaskhabar Editor
Last updated: 2023/10/12 at 4:39 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

જવાહર રોડ સ્થતિ વર્ષો જૂની ગરબી બંધ થતા આવેદન આપાયું

ગરબી આયોજકોએ ધર્મ પરિવર્તનની મંજૂરી માંગી

- Advertisement -

મુખ્ય સ્વામિનારાયણ મંદિર ગેટ પાસે વર્ષોથી યોજાતી પ્રાચીન ગરબી બંધ રહેશે ?

ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેર એક પ્રાચીન નગર તરીકેની ઓળખ ધરાવે છે ત્યારે વર્ષોની પરંપરા મુજબ અનેક પ્રાચીન ગરબી 100 વર્ષ થી કરવામાં આવેછે ત્યારે શહેરમાં આવેલ જવાહર રોડ ખાતે આવેલ મુખ્ય સ્વામી નાયારણ મંદિર ગેટ પાસે વર્ષોથી પ્રાચીન ગરબીનું આયોજન થાય છે જે આ વર્ષે આયોજન થઇ શકે તેમ નથી ત્યારે સ્વામી નારાયણ મંદિર પરિસરનું બાંધકામ ચાલી રહ્યું છે અને મંદિરના ગેટ સામે આવેલ ગરબી ચોકમાં પતરાની આડસ હોવાને લીધે પ્રાચીન ગરબી થઇ શકે તેમ નથી જેના લીધે સ્થાનિકો માં રોશ સાથે કાલકેટરને આવેદન પત્ર આપવામાં આવ્યું.

મુખ્ય સ્વામી નારાયણ મંદિર દ્વારા આડસ નહિ હાટાવતા સ્થાનિક લોકોએ કાલકેટરને આવેદન પત્ર આપીને એવી માંગ કરી છે કે, છેલ્લા 100 વર્ષ કરતા પણ વધારે સમય થયા અમારૂ ગરબી મંડળ, માતૃરક્ષા ગરબી મંડળના નામાથી કાર્યરત છે અને ઉપરોકત ગરબી ચોક ખાતે દર વર્ષે નવલા નોરતા મા માતાજીની આરાધના સ્વરૂપે દીકરીઓની ગરબીનું આયોજન કરીએ છીએ. અમારી પાસેના કાગળના પુરાવા મુજબ તે જગ્યા સરકારી છે અને હાલ બે વર્ષથી સ્વામીનારાયણ મંદિર દ્વારા જે જગ્યા ઉપર અનઅધિકૃત રીતે બાંધકામ ચાલી રહ્યુ છે અને પતરાની આડશ મૂકી રોડ સુધી બધુ બ્લોક કરી દીધેલુ છે. દુ:ખ સાથે જણાવવુ પડે છે કે, આજુ બાજુના વિસ્તારમાં રહેતા દોઢસો જેટલા પરિવાો જે મજુર અને સામાન્ય પરિવારના છે અને જેમની દીકરીઓ આ ગરબીમાં ભાગ લેતી હોય છે. આ સિવાય તેના પાસે કોઇ પણ વિકલ્પ નથી હોતો. અનેક વખત આપની કચેરીઓમાં કોર્પોરેશનમાં રજૂઆતો થયેલ હોવા છતા (સરકારી જમી ઉપર કબ્જો કરવો લેન્ડ ગેબીંગ હેડળ ગુન્હો બને છે) કોઇ પગલા લેાવમાં આવેલ નથી. જાણવા મળતી વિગત મુજબ સામેવાળાઓ સાધન સંપન્ન છે અને અમારા માટે પણ આ અમારો સનાતન અને હિન્દુ સમાજના હિતનો પ્રશ્ર્ન છે અને આટલા વર્ષો થયા ગરબી થતી હોય તે જ જગ્યા પર હોલીકાદહન પણ થાય છે અને આ સિવાય લીગલ પુરાવા પણ છ. ચૂંટણીના સમયે હિન્દુ હિતની વાત કરતી સરકાર આ સાથે ન્યાય આપી શકવા જો અસક્ષમ હોય તો પછી અમારા માટે બીજો કોઇ રસ્તો જ નથી અને અમારી ધાર્મિક ભાવનાની જો સાચા હોવા છતાં રક્ષા ન થઇ શકતી હોય તો અમને આ બાબતે દુ:ખ સાથે વર્ણવુ પડે છે કે નાછુટકે ધર્મપરિવર્તન કરવુ જરૂરી બનેલ હોય. અમોને સહ પરિવાર ધર્મપરિવર્તનની મંજૂરી આપવા વિનંતી.

- Advertisement -

ગરબી માટે વૈકલ્પિક જગ્યા સાથે સહયોગ આપવાની તૈયારી
જૂનાગઢ જવાહર રોડ સ્થિત આવેલ મુખ્ય સ્વામિનારાયણ મંદિરના પીપી સ્વામીએ જણાવ્યુ હતુ કે, ગરબી માટે અમારી ના નથી પણ અમારૂ ઉતારાનું વિશાળ કંપાઉન્ડ આપવા તૈયાર છીએ તેની સાથે લાઇટ તેમજ આર્થિક સહયોગ પણ આપવા માટે તૈયાર છીએ. ત્યારે અમુક લોકો ખોટી જીદ પકડીને મંદિરના ગેઇટ પાસે ગરબી કરવી છે. હાલ મંદિર પરિસર તેમજ ગેઇટનું કામ ચાલી રહ્યુ છે અને હાઇકોર્ટમાં કેસ પણ પેન્ડીંગ છે તેમ સ્વામી મંદિરના પીપી સ્વામીએ જણાવ્યુ હતુ.

You Might Also Like

વિસાવદરના 500થી વધુ પ્રબુદ્ધ નાગરિકનું કિરીટભાઇ પટેલને એક સૂરે સમર્થન જાહેર

વિસાવદર પેટા ચૂંટણીમાં 131 મતદારોમાં વધુ વયના અને દિવ્યાંગોએ ઘરે બેઠા મતદાન કર્યું

વિસાવદરના 500થી વધુ પ્રબુદ્ધ નાગરિકનું કિરીટભાઇ પટેલને એક સૂરે સમર્થન જાહેર

નાગવા પ્રવેગ રિસોર્ટમાં ઇમરજન્સીમાં પહોંચી વળવા મોકડ્રિલ કાર્યક્રમ યોજાયો

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા અમદાવાદ પ્લેન દુર્ઘટનાનાં મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ

TAGGED: JawaharRoad, junagadh, oldGarbi, Status, SwaminarayanTemple
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પોરબંદર ઇનર વ્હીલ ક્લબ દ્વારા વ્યસન મુક્તિ અંગે જાગૃતિ લાવવા કાર્યક્રમ યોજાયો
Next Article જૂનાગઢમાંથી ઇન્ટરનેશનલ કૉલ સેન્ટર ઝડપાયું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સ્વ. વિજયભાઈ રૂપાણીને સરસ્વતી શિશુમંદિર પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટના સર્વાંગી વિકાસના સ્વપ્નદ્રષ્ટા, પ્રજાવત્સલ લોકસેવક, અજાતશત્રુ રાજપુરુષ વિજયભાઈ રૂપાણીને ભાવાંજલિ આપતા રાજુ ધ્રુવ
હું બહાર રેંકડીમાં સૂતો ત્યારે ચાદર ખેંચીને કહેતા કે, ચાલ શાખામાં જઈએ: દિનેશ કારીયા
દિવંગતોના આત્માની શાંતિ માટે આજે સાંજે બાલાજી મંદિરે પ્રાર્થના સભા : કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી
રાજુલા: મહિલા કોલેજનું બીકોમ સેમ-6 નું શ્રેષ્ઠ પરિણામ
યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગને કેબિન (દુકાન)ની ભેટ અર્પણ કરાઈ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

વિસાવદરના 500થી વધુ પ્રબુદ્ધ નાગરિકનું કિરીટભાઇ પટેલને એક સૂરે સમર્થન જાહેર

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
જુનાગઢ

વિસાવદર પેટા ચૂંટણીમાં 131 મતદારોમાં વધુ વયના અને દિવ્યાંગોએ ઘરે બેઠા મતદાન કર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
જુનાગઢ

વિસાવદરના 500થી વધુ પ્રબુદ્ધ નાગરિકનું કિરીટભાઇ પટેલને એક સૂરે સમર્થન જાહેર

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?