By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    આગમાં સળગતી ઇમારત, ગાઢ ધુમાડો, કાટમાળ: ઈરાન પર ઇઝરાયલી હુમલાના ભયાનક દ્રશ્યો
    1 day ago
    ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે તેહરાનમાં ભારતીય વિદ્યાર્થીઓની મદદની પુકાર
    1 day ago
    ઇઝરાયલી સેનાએ નકશામાં J&K ને પાકિસ્તાન અને ઉત્તરપૂર્વને નેપાળ દર્શાવવા બદલ માફી માગી
    2 days ago
    ટ્રમ્પે ઈરાનને ‘કંઈ બાકી ન રહે તે પહેલાં’ કરાર માટે સંમત થવાની ચેતવણી આપી
    2 days ago
    હુમલાના જવાબમાં ઈરાને ઈઝરાયલ પર મિસાઈલોના મોજા છોડ્યા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બોઇંગ 787-8 ડ્રીમલાઇનર પ્લેન વિશે જાણો અજાણી વાતો…
    1 day ago
    NEET UG 2025 ટોપર: રાજસ્થાનના મહેશ કુમાર 99.99 પર્સન્ટાઇલ સાથે ટોપર, ટોપર્સની સંપૂર્ણ યાદી અહીં તપાસો
    1 day ago
    રાજાની હત્યાનો માસ્ટરમાઈન્ડ રાજ કુશવાહા લગ્નના 11 દિવસ પહેલા મર્ડરનું પ્લાનિંગ કર્યું હતું
    2 days ago
    UP-MP સહિત 9 રાજ્યોમાં હીટવેવ, રાજસ્થાન-હરિયાણામાં રેડ એલર્ટ
    2 days ago
    અમદાવાદ વિમાન દુર્ઘટના પર વર્લ્ડ મીડિયાની પ્રતિક્રિયા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    3 days ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    4 days ago
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    6 days ago
    ભારતીય ટીમનું ટેન્શન પણ વધ્યું : પ્રેક્ટિસ સેશન દરમિયાન વાઇસ કેપ્ટન ઋષભ પંત ઈજાગ્રસ્ત
    7 days ago
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    1 day ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    2 days ago
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    3 days ago
    પંજાબી ઈન્ફ્લુએન્સર કમલ કૌરનું મોત, કારમાંથી મૃતદેહ મળ્યો
    3 days ago
    કેટરિના કૈફ માલદીવની ગ્લોબલ બ્રેન્ડ-એમ્બેસેડર બની
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    5 days ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    6 days ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    1 week ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    3 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઉજ્જૈનના ‘મહાકાલ લોક’માં તોફાની વરસાદથી નુકસાન: સપ્તઋષિની 6 મૂર્તિઓ ક્ષતિગ્રસ્ત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > ઉજ્જૈનના ‘મહાકાલ લોક’માં તોફાની વરસાદથી નુકસાન: સપ્તઋષિની 6 મૂર્તિઓ ક્ષતિગ્રસ્ત
ખાસ-ખબરરાષ્ટ્રીય

ઉજ્જૈનના ‘મહાકાલ લોક’માં તોફાની વરસાદથી નુકસાન: સપ્તઋષિની 6 મૂર્તિઓ ક્ષતિગ્રસ્ત

Khaskhabar Editor
Last updated: 2023/05/29 at 10:43 AM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

મધ્યપ્રદેશનાં ઉજ્જૈનમાં તોફાની વરસાદને લીધે મહાકાલ લોકમાં સ્થાપિત સપ્ત ઋષિઓની 7માંથી 6 મૂર્તિઓ તૂટી ગઈ છે. ઓક્ટોબર 2022માં PM મોદીએ પોતાના હસ્તે લોકાર્પણ કર્યું હતું.

ઉજ્જૈનમાં રવિવાર સાંજે એકાએક વાતાવરણમાં પલટા બાદ ભારે વરસાદ શરૂ થયો હતો. આશરે અડધો કલાક સુધી વરસેલા વરસાદે મધ્યપ્રદેશમાં તબાહી મચાવી દીધી હતી. ઉજ્જૈનમાં આવેલા મહાકાલ લોકમાં બનેલી સપ્તઋષિઓની 7 મૂર્તિઓમાંથી 6 મૂર્તિઓ પડી જતાં તૂટી ગઈ છે. જમીન પર પડવાને લીધે આ મૂર્તિઓનાં હાથ-પગ તૂટ્યાં છે. સદનસીબે શ્રદ્ધાળુઓને કોઈ નુક્સાન પહોંચ્યું નથી.

- Advertisement -

Madhya Pradesh: Six idols of the Saptarishis damaged due to strong wind in Ujjain's Mahakal Lok Temple

Today at around 3 am, there was a very strong storm, due to which some idols of Saptarishis have fallen down. The work to fix them is going on. Everything will be fixed in 2… pic.twitter.com/Uuh7uS1Nsz

— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 28, 2023

- Advertisement -

કલેક્ટરે તાત્કાલિક લીધો એક્શન
પ્રધાનમંત્રી મોદીએ 11 ઓક્ટોબર 2022નાં રોજ મહાકાલેશ્વર મંદિરનાં પરિસરમાં મહાકાલ લોકનું લોકાપર્ણ કર્યું હતું. વિદેશથી શ્રદ્ધાળુઓ અહીં ખાસ દર્શન કરવા માટે આવતાં હોય છે. આ દુર્ઘટના બન્યા બાદ જિલ્લા કલેક્ટર કુમાર પુરુષોતમ ઘટના સ્થળ પર પહોંચ્યાં હતાં અને મૂર્તિઓને પુન: સ્થાપિત કરવાનાં આદેશો આપ્યાં હતાં. કલેક્ટરે જણાવ્યું કે કોરિડોરમાં કુલ 160 મૂર્તિઓ છે જેમાંથી સપ્તઋષિની 6 મૂર્તિઓ સાંજે 4 વાગ્યા આસપાસ તેજ હવાઓને લીધે પડી જતાં ક્ષતિગ્રસ્ત થઈ છે. તેમણે કહ્યું કે કોરિડોરની દેખરેખની જવાબદારી 5 વર્ષ સુધી તેને બનાવનારી કંપનીની પાસે છે તેથી મૂર્તિઓને ફરીથી સ્થાપિત કરવામાં આવશે.

Idols were damaged amidst heavy rains and wind in #Mahakallok in #Ujjain. #Mahakaleshwar pic.twitter.com/O6t9PaG1gD

— Antriksh Kar Singh (@AntrikshKS) May 28, 2023

પ્રોજેક્ટ માટે કુલ 856 કરોડ રૂપિયાની ફાળવણી
ગતવર્ષે ઓક્ટોબરમાં PM મોદીએ મહાકાલ લોક કોરિડોર પ્રોજેક્ટનાં પ્રથમ ચરણનું ઉદ્ગાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ માટે કુલ 856 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી જેમાંથી આશરે 351 કરોડ રૂપિયા અત્યારસુધી ખર્ચ થઈ ગયાં છે.10થી 25 ફુટ ઊંચી આ મૂર્તિઓ લાલ પત્થર અને ફાઈબર રેનફોર્સ પ્લાસ્ટિકની બનેલી હતી. તેના પર ગુજરાતનાં એમ.પી. બાબરિયા ફર્મ સાથે સંકળાયેલા ગુજરાત , ઓડિશા અને રાજસ્થાનનાં કલાકારોની પણ કારીગરી હતી. નવાઈની વાત તો એ છે કે આ તૂફાની વરસાદનાં ઝાપટાંએ 6 ખાસ મૂર્તિઓને સરળતાથી નુક્સાન પહોંચાડી દીધું છે. જેના કારણે ગુણવત્તાહીન બાંધકામ હોય તેવી આશંકા દેખાઈ રહી છે.

You Might Also Like

બોઇંગ 787-8 ડ્રીમલાઇનર પ્લેન વિશે જાણો અજાણી વાતો…

NEET UG 2025 ટોપર: રાજસ્થાનના મહેશ કુમાર 99.99 પર્સન્ટાઇલ સાથે ટોપર, ટોપર્સની સંપૂર્ણ યાદી અહીં તપાસો

અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ઉડ્ડયન મંત્રી દ્વારા પ્રેસ કોન્ફરન્સ: 650 ફૂટની ઊંચાઇએ વિમાનમાં ખામી સર્જાઈ

રાજાની હત્યાનો માસ્ટરમાઈન્ડ રાજ કુશવાહા લગ્નના 11 દિવસ પહેલા મર્ડરનું પ્લાનિંગ કર્યું હતું

UP-MP સહિત 9 રાજ્યોમાં હીટવેવ, રાજસ્થાન-હરિયાણામાં રેડ એલર્ટ

TAGGED: IDOL, mahakallok, rain, saptarishis, thunderstorm, ujjain
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પહેલા દિવસે માર્કેટમાં જબરદસ્ત તેજી: બેન્ક નિફ્ટી રેકોર્ડ હાઈ પર
Next Article IPLના ઈતિહાસમાં પહેલીવાર ‘રિઝર્વ ડે’ પર મળશે ચેમ્પિયન: આજે યોજાશે GT અને CSK વચ્ચે ફાઇનલ જંગ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સ્વ. વિજયભાઈ રૂપાણીને સરસ્વતી શિશુમંદિર પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટના સર્વાંગી વિકાસના સ્વપ્નદ્રષ્ટા, પ્રજાવત્સલ લોકસેવક, અજાતશત્રુ રાજપુરુષ વિજયભાઈ રૂપાણીને ભાવાંજલિ આપતા રાજુ ધ્રુવ
હું બહાર રેંકડીમાં સૂતો ત્યારે ચાદર ખેંચીને કહેતા કે, ચાલ શાખામાં જઈએ: દિનેશ કારીયા
દિવંગતોના આત્માની શાંતિ માટે આજે સાંજે બાલાજી મંદિરે પ્રાર્થના સભા : કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી
રાજુલા: મહિલા કોલેજનું બીકોમ સેમ-6 નું શ્રેષ્ઠ પરિણામ
યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગને કેબિન (દુકાન)ની ભેટ અર્પણ કરાઈ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

બોઇંગ 787-8 ડ્રીમલાઇનર પ્લેન વિશે જાણો અજાણી વાતો…

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

NEET UG 2025 ટોપર: રાજસ્થાનના મહેશ કુમાર 99.99 પર્સન્ટાઇલ સાથે ટોપર, ટોપર્સની સંપૂર્ણ યાદી અહીં તપાસો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અમદાવાદખાસ-ખબર

અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ઉડ્ડયન મંત્રી દ્વારા પ્રેસ કોન્ફરન્સ: 650 ફૂટની ઊંચાઇએ વિમાનમાં ખામી સર્જાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?