By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    4 hours ago
    આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી
    4 hours ago
    ન્યુરાલિંકના નવા મિશનની જાહેરાત : હવે આંખો વગર પણ દેખાશે દુનિયા!
    5 hours ago
    પાકિસ્તાનના થશે ટુકડાં ?
    1 day ago
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે
    4 hours ago
    મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ
    4 hours ago
    100 % શુધ્ધના લેબલ લગાવીને છેતરતી કંપનીઓ પર થશે કાર્યવાહી
    5 hours ago
    પેટ્રોલ પંપો પર શરૂ થશે પાયલોટ પ્રોજેક્ટ : વાહનનો વીમો નહીં તો ફ્યૂઅલ નહીં
    5 hours ago
    જંતર-મંતર પ્રોટેસ્ટને લોહિયાળ કરવાના ષડયંત્રનો પર્દાફાશ : ૯ આતંકી ઝડપાયા
    5 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    6 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગણેશ પૂજામાં જરૂર કરો આ 5 અચુક ઉપાય, અટવાયેલા કામ થશે પુરા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > ગણેશ પૂજામાં જરૂર કરો આ 5 અચુક ઉપાય, અટવાયેલા કામ થશે પુરા
ધર્મ

ગણેશ પૂજામાં જરૂર કરો આ 5 અચુક ઉપાય, અટવાયેલા કામ થશે પુરા

Khaskhabar Editor
Last updated: 2022/11/10 at 12:12 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

હિંદૂ ધર્મમાં પ્રથમ પૂજનીય માનવામાં આવતા ગણપતિની પૂજાથી જીવનના દરેક કષ્ટ દૂર થઈ જાય છે. બુધવારના દિવસે કરવામાં આવતી પૂજાના જે ઉપાયને કરતા જ ગણપતિની કૃપા પ્રાપ્ત થાય છે તે જાણવા માટે વાંચો….

રિદ્ધિ-સિદ્ધિના દાતા ભગવાન ગણેશની હિંદુ ધર્મમાં સૌથી પહેલા પૂજા કરવામાં આવે છે. ગણપતિને સુખકર્તા અને દુઃખહર્તા કહેવામાં આવે છે કારણ કે તેમની સાધનાથી જીવન સંબંધિત તમામ દુ:ખ દૂર થાય છે અને સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. કોઈપણ શુભ કાર્ય કે દેવી-દેવતાઓની પૂજાને સફળ બનાવવા માટે ભગવાન ગણેશની પૂજા તે પહેલા જરૂર કરવામાં આવે છે. જેથી તેમાં કોઈ પ્રકારનું વિઘ્ન ન આવે.

- Advertisement -

તમે જ્યારે ઈચ્છો ત્યારે ગણપતિની પૂજા કરી શકો છો. પરંતુ બુધવારે ગણેશ પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે કારણ કે આ દિવસ ગણપતિની પૂજા માટે સમર્પિત માનવામાં આવે છે. ચાલો આપણે જાણીએ કે દેવોના દેવ મહાદેવ અને માતા પાર્વતીના પુત્ર ભગવાન ગણેશની પૂજા સાથે સંબંધિત અચુક ઉપાય.

ગણપતિ પૂજાના ઉપાય
-કોઈ પણ ભગવાનની પૂજા ત્યાં સુધી સંપન્ન નથી માનવામાં આવતી જ્યાં સુધી તેમને પ્રસાદ ન ચઢાવવામાં આવે. એવામાં ગણપતિની પૂજા કરતી વખતે તેમના સૌથી પ્રીય માનવામાં આવતા મોદક જરૂર ચઢાવો. જો સંભવ ન હોય તો તમે તેને ગોળ અથવા ગોળથી બનેલા માલપુઆ પણ ચઢાવી શકો છો.
-ગણપતિ પૂજાના સમયે ઈચ્છિત આશીર્વાદ મેળવવા માટે લાલ સિંદૂર, લાલ ફૂલ અને દૂર્વા ચઢાવો. એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓ ગણપતિજીને ખૂબ જ પ્રિય છે અને તેનો ઉપયોગ કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને બધી પરેશાનીઓ પણ દૂર થઈ જાય છે.
-જો તમે કોઈ કારણસર બુધવારે ગણપતિ મંદિરમાં ન જઈ શકો અથવા તો તમને ભગવાન શ્રી ગણેશની કોઈ મૂર્તિ કે ચિત્ર ન મળે તો તમે ઘરે જ સોપારી પર નાડાછડી લપેટીને તેને ગણપતિ માનીને પ્રાર્થના કરી શકો છો.
-જો તમારા જીવનમાં અડચણો ખૂબ આવે છે તો દર બુધવારે ‘‘ॐ गं गणपतये नम:’ અથવા ‘ॐ एकदन्ताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो बुदि्ध प्रचोदयात्’ મંત્રનો જાપ કરો અને ભગવાન ગણેશની સામે દીવો કરો.
-સનાતન પરંપરામાં કાચા ચોખા એટલે કે અક્ષતનું ઘણું ધાર્મિક મહત્વ છે. ગણપતિ પૂજામાં અક્ષતનો ઉપયોગ કરવાથી ભગવાન ગણપતિ પ્રસન્ન થાય છે અને પોતાની વિશેષ કૃપા વરસાવે છે.

ગણપતિ પૂજાનું મહત્વ
હિંદુ ધર્મમાં ગણપતિજીને વિઘ્નોનો નાશ કરનાર કહેવામાં આવે છે. જે દરેક વ્યક્તિના જીવન સાથે જોડાયેલી તમામ પરેશાનીઓ દૂર કરે છે. એવું માનવામાં આવે છે કે તેમની પૂજા કરવાથી જીવનના તમામ દુ:ખ દૂર થાય છે અને બળ, બુદ્ધિ વિદ્યાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. માન્યતા છે કે કોઈપણ કાર્ય કરતા પહેલા સર્વશક્તિમાન ભગવાન ગણેશની પૂજા કરવાથી તે કાર્યમાં કોઈ અવરોધ નથી આવતો અને તે સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે.

- Advertisement -

You Might Also Like

આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’

14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

TAGGED: devotees, GANESHJI, pooja
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આર્યુવેદ અનુસાર આ રીતે લેશો ભોજન તો આખી જીંદગી નહી પડે તકલીફ
Next Article 23 ડિસેમ્બરે કોચીમાં IPL મિનિ ઑક્શન: સૌથી વધુ 8.45 કરોડ રૂપિયા સાથે પંજાબ ઉતરશે હરાજીમાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ
આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી
સમાજસેવા અને સંગઠનશક્તિના યુવા અગ્રણી તેજસભાઇ ભટ્ટીનો આજે જન્મદિવસ
માત્ર રૂ. 500ના ટોકન દરે મળશે એક ફૂટ ઊંચાઈની માટીની ગણેશ મૂર્તિ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ધર્મ

14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ

khaskhabarrajkot khaskhabarrajkot 2 months ago
Bhavy Ravalધર્મ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

khaskhabarrajkot khaskhabarrajkot 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?