By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    એક પોડકાસ્ટમાં એલોન મસ્કે કહ્યું, “મારો જીવનસાથી અડધો ભારતીય છે, મારા પુત્રનું મધ્યમ નામ શેખર છે”
    24 hours ago
    ચક્રવાત દિતવાહ: શ્રીલંકામાં ફસાયેલા ભારતીય નાગરિકોની છેલ્લી બેચને બહાર કાઢવામાં આવી છે
    1 day ago
    ઈઝરાયેલના નેતન્યાહુએ વર્ષોથી ચાલેલા ભ્રષ્ટાચારના કેસમાં માફી માંગી
    1 day ago
    દક્ષિણ થાઈલેન્ડમાં પૂરના કારણે ઓછામાં ઓછા 145 લોકોના મોત થયા
    3 days ago
    નૌકાદળના MH-60R હેલિકોપ્ટર ફ્લીટ સપોર્ટ માટે ભારતે US સાથે ₹7,995 કરોડનો સોદો કર્યો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મોદી સરકાર તમાકુ અને સંબંધિત ઉત્પાદનો પર 70% સેસ લાદતું બિલ રજૂ કરશે
    13 minutes ago
    ચક્રવાત એશિયામાં વિનાશક પૂર અને ભૂસ્ખલનને ટ્રિગર કરે છે
    33 minutes ago
    IndiGo બોમ્બની બીક: કુવૈત-હૈદરાબાદ ફ્લાઇટને મુંબઈ ડાયવર્ટ કરવામાં આવી; તપાસ શરૂ કરી
    42 minutes ago
    ‘સ્નૂપિંગ’ આરોપો વચ્ચે, સરકારે સ્પષ્ટતા કરી: ‘સંચાર સાથી એપ્લિકેશન વૈકલ્પિક, અનઇન્સ્ટોલ કરી શકાય છે’
    52 minutes ago
    દિલ્હી બ્લાસ્ટ કેસ: કાશ્મીરમાં 10 સ્થળોએ ગઈંઅના દરોડા
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોમાંચક મેચમાં ભારતનો ડંકો: આફ્રિકાને 17 રને હરાવી સિરિઝમાં 1-0ની લીડ
    23 hours ago
    કોમનવેલ્થ-2030: ગુજરાત સરકાર ખાસ કંપની સ્થાપશેઃ હર્ષ સંઘવી ચેરમેન બનશે
    1 day ago
    ‘બસ ને ફોર્મ રમી રહ્યો છું..’: વિરાટ કોહલીએ રાંચીની પરાક્રમી હોવા છતાં ટેસ્ટ વાપસીની અફવાઓને ફગાવી દીધી
    1 day ago
    ‘કોચિંગ છોડ દે, વર્લ્ડ કપ ભૂલ જા’: ગૌતમ ગંભીર પર ચાહકોનો વિરોદ્ધ
    3 days ago
    મહિલા પ્રિમીયર લીગ (ઠઙક)ની 2026ના મેગા ઑક્શનના 11 ખેલાડીઓ માલામાલ બની : સૌથી મોંઘી ખેલાડી બની દિપ્તી શર્મા
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    4 days ago
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    5 days ago
    પતિ ધર્મેન્દ્રની યાદમાં પત્ની હેમા માલિનીએ પહેલી પોસ્ટ શેર કરી
    5 days ago
    પંજાબી અભિનેત્રી સોનમ બાજવા, મસ્જિદમાં ફિલ્મનું શૂટિંગ કરતા મુકાઈ મુશ્કેલીમાં
    6 days ago
    આસામના CMનો ઘટસ્ફોટ: ઝુબિન ગર્ગનું મોત થયું હતું, દોષિતોને છોડવામાં આવશે નહીં
    7 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    1 week ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    1 week ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    1 month ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 month ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 month ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 weeks ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    1 month ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    1 month ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    1 month ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વડાપ્રધાન મોદીના હસ્તે કેવડીયામાં ‘Mission LiFE’નું લોન્ચિંગ, જાણો શું છે આ મિશન લાઇફ અને તેનો ઉદ્દેશ્ય
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > વડોદરા > વડાપ્રધાન મોદીના હસ્તે કેવડીયામાં ‘Mission LiFE’નું લોન્ચિંગ, જાણો શું છે આ મિશન લાઇફ અને તેનો ઉદ્દેશ્ય
ખાસ-ખબરગુજરાતવડોદરા

વડાપ્રધાન મોદીના હસ્તે કેવડીયામાં ‘Mission LiFE’નું લોન્ચિંગ, જાણો શું છે આ મિશન લાઇફ અને તેનો ઉદ્દેશ્ય

Khaskhabar Editor
Last updated: 2022/10/20 at 1:24 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે વડાપ્રધાન મોદીના હસ્તે આજે કેવડીયા ખાતે ‘મિશન લાઈફ’નું લોન્ચિંગ કરવામાં આવ્યું.

વડાપ્રધાન મોદી બે દિવસથી ગુજરાતની મુલાકાતે છે. ત્યારે ગઇકાલે વડાપ્રધાન મોદીએ ગાંધીનગરના ડિફેન્સ એક્સપો કાર્યક્રમમાં હાજરી આપી હતી. તદુપરાંત રાજકોટ અને જૂનાગઢમાં અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. ત્યારે આજે વડાપ્રધાન મોદીએ કેવડીયા ખાતે મિશન લાઈફનું લોન્ચિંગ કર્યું છે. આ સિવાય વડાપ્રધાન મોદી કેવડિયામાં 10મી હેડ ઓફ મિશન કોન્ફરન્સમાં પણ ભાગ લેશે. જ્યારે તાપીના વ્યારામાં પણ વડાપ્રધાન મોદી વિવિધ વિકાસલક્ષી કાર્યોનો શિલાન્યાસ કરશે.

- Advertisement -

Gujarat | PM Modi and UN Secretary-General Antonio Guterres launch 'Mission LiFE' at Statue of Unity in Ekta Nagar. EAM S Jaishankar & CM Bhupendra Patel also present at the event pic.twitter.com/J0A9lVBpAA

— ANI (@ANI) October 20, 2022

- Advertisement -

હવે લોકો આબોહવા પરિવર્તનની અસરો અનુભવી રહ્યાં છે: વડાપ્રધાન

કેવડિયામાં વડાપ્રધાન મોદીના હસ્તે મિશન લાઇફના લોકાર્પણ દરમ્યાન કેવડિયામાં વડાપ્રધાન મોદીના હસ્તે મિશન લાઇફનું લોકાર્પણ સંબોધન કરતા કહ્યું કે, ‘એક ધારણા બનાવવામાં આવી હતી કે આબોહવા પરિવર્તન એ માત્ર નીતિ-સંબંધિત મુદ્દો છે અને તે અંગે સરકારો અથવા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પગલાં લેશે. પરંતુ હવે લોકો આબોહવા પરિવર્તનની અસરો અનુભવી રહ્યાં છે.’

Gujarat | A perception was created that climate change is merely a policy-related issue & that either govts or international institutions will take steps regarding it. But now, people are feeling the effects of climate change: PM Modi at the launch of 'Mission LiFE' in Kevadia pic.twitter.com/lK2U9yMOn7

— ANI (@ANI) October 20, 2022

આપણી જીવનશૈલી થોડોક બદલાવ પર્યાવરણ માટે મદદગાર સાબિત થઇ શકે: વડાપ્રધાન

વધુમાં વડાપ્રધાનએ કહ્યું કે, ‘કેટલાક લોકો ACનું તાપમાન 17 ડિગ્રી સુધી ઘટાડવાનું પસંદ કરે છે, જેનાથી પર્યાવરણ પર તેની નકારાત્મક અસર પડે છે. જીમમાં જતી વખતે વખતે તમે સાયકલનો ઉપયોગ કરો. આપણી જીવનશૈલી બદલવા માટે થોડુંક કરવું એ પર્યાવરણ માટે ઘણું મદદગાર સાબિત થઇ શકે છે.’

Kevadia, Gujarat | The issue of Climate change is being witnessed everywhere, our glaciers are melting, rivers are drying up… Mission LIFE will help in fighting climate crisis: PM Modi at the global launch of 'Mission LiFE' pic.twitter.com/F2UjI8Xax4

— ANI (@ANI) October 20, 2022

‘મિશન લાઇફ’ આબોહવાના સંકટ સામે લડવામાં મદદ કરશે: વડાપ્રધાન

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘આબોહવા પરિવર્તનનો મુદ્દો હવે સર્વત્ર જોવા મળી રહ્યો છે, આજે આપણા ગ્લેશિયર્સ પીગળી રહ્યાં છે, નદીઓ સુકાઈ રહી છે. ત્યારે ‘મિશન લાઇફ’ આબોહવાના સંકટ સામે લડવામાં મદદ કરશે.’

જાણો શું છે મિશન LiFE ?

-PM મોદીએ ગ્લાસ્ગો ખાતે LiFEની વિભાવના રજૂ કરાઇ હતી
-વ્યક્તિ,સંસ્થાને LiFE ને એક આંતરરાષ્ટ્રીય જન આંદોલન ગણવા હાંકલ કરી
-LiFEનો હેતુ પૃથ્વી સાથે એકરૂપતા સાધે તેવી જીવનશૈલી જીવવવાનો
-જે આવી જીવનશૈલી જીવે છે તેમને “પ્રો–પ્લાનેટ પીપલ” કહેવાય છે
-મિશન LiFE ભૂતકાળ પાસેથી મેળવે છે, વર્તમાનમાં કાર્યન્વિત થાય છે અને ભવિષ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે
-રિડ્યુસ, રિયુઝ અને રિસાઇકલના ખ્યાલો આપણા જીવનમાં વણાયેલા
-ચક્રિય અર્થતંત્ર આપણી સંસ્કૃતિ અને જીવનશૈલીનો આંતરિક ભાગ છે.

Gujarat | PM Modi along with UN Secretary-General Antonio Guterres arrive for the Global launch of 'Mission Life' at Statue of Unity in Ekta Nagar. EAM S Jaishankar & CM Bhupendra Patel also present at the event pic.twitter.com/aLnmPXrkZ9

— ANI (@ANI) October 20, 2022

શું છે મિશન LiFE નો ઉદ્દેશ્ય?

-વર્ષ 2022-23થી 2027-28ના સમયગાળામાં પર્યાવરણના રક્ષણ અને સંરક્ષણ માટેનું છે
-વ્યક્તિગત અને સામૂહિક પગલાં લેવા એક અબજ ભારતીયો એકત્રિત કરવાનું છે
-અન્ય વૈશ્વિક નાગરિકોને એકત્રિત કરવાનો પણ ઉદ્દેશ્ય
-દેશમાં વર્ષ-2028સુધીમાં ગામડાઓ,શહેરી સ્થાનિક સંસ્થાઓમાંથી ઓછામાં ઓછા 80% પર્યાવરણને અનુકૂળ બનવાનું લક્ષ્ય
-એક અબજ લોકો રોજિંદા જીવનને પર્યાવરણ અનુરૂપ વર્તન અપનાવે તો કાર્બન ઉત્સર્જનમાં 20 ટકાનો ઘટાડો આવે
પર્યાવરણના સંરક્ષણ-સંવર્ધન માટે ભારતની સિદ્ધિઓ

-વન ક્ષેત્ર અને વન્યજીવોમાં વધારો
-સ્થાપિત ઇલેક્ટ્રિક ક્ષમતામાં વધારો
-ઇથેનોલ સંમિશ્રણ લક્ષ્ય
-પુન:પ્રાપ્ય ઉર્જાનો લક્ષ્યાંક

You Might Also Like

₹ 800 કરોડના કૌભાંડમાં જાણીતા ઉદ્યોગપતિની ધરપકડ થતા ઉદ્યોગ જગતમાં ખળભળાટ

અમદાવાદના વિરાટનગર સંકુલમાં મોટી આગ ફાટી નીકળી, અરાજકતાનો માહોલ

રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણી પૂર્વે ‘લીગલ સેલ સમરસ પેનલ’ના કાર્યાલયનું જબરદસ્ત ઓપનિંગ

રાજકોટની રેફ્યુજી કોલોનીના મકાનોના દસ્તાવેજની નોંધણી બંધ થતા માલિકોને પારાવાર મુશ્કેલી

ગોંડલમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચારની પોલ ખોલનાર પર હુમલો

TAGGED: ANTONIOGUTERRES, bhupendrapatel, EKTANAGAR, GLOBALLAUNCH, kevadiya, missionlife, narendramodi, narmada, SJAISHANKAR, statueofunity, UNSECRETARY
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રૂપિયામાં રેકૉર્ડબ્રેક ઘસારો: અમેરિકન ડોલરની સામે 83.08ના નીચલા સ્તરે
Next Article મધ્યપ્રદેશના મુરૈનામાં ફટાકડાની ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ, 3 ની ઘટનાસ્થળે મૃત્યુ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મોદી સરકાર તમાકુ અને સંબંધિત ઉત્પાદનો પર 70% સેસ લાદતું બિલ રજૂ કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 13 minutes ago
ચક્રવાત એશિયામાં વિનાશક પૂર અને ભૂસ્ખલનને ટ્રિગર કરે છે
IndiGo બોમ્બની બીક: કુવૈત-હૈદરાબાદ ફ્લાઇટને મુંબઈ ડાયવર્ટ કરવામાં આવી; તપાસ શરૂ કરી
‘સ્નૂપિંગ’ આરોપો વચ્ચે, સરકારે સ્પષ્ટતા કરી: ‘સંચાર સાથી એપ્લિકેશન વૈકલ્પિક, અનઇન્સ્ટોલ કરી શકાય છે’
₹ 800 કરોડના કૌભાંડમાં જાણીતા ઉદ્યોગપતિની ધરપકડ થતા ઉદ્યોગ જગતમાં ખળભળાટ
અમદાવાદના વિરાટનગર સંકુલમાં મોટી આગ ફાટી નીકળી, અરાજકતાનો માહોલ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

₹ 800 કરોડના કૌભાંડમાં જાણીતા ઉદ્યોગપતિની ધરપકડ થતા ઉદ્યોગ જગતમાં ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
અમદાવાદ

અમદાવાદના વિરાટનગર સંકુલમાં મોટી આગ ફાટી નીકળી, અરાજકતાનો માહોલ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણી પૂર્વે ‘લીગલ સેલ સમરસ પેનલ’ના કાર્યાલયનું જબરદસ્ત ઓપનિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?