By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુકેના સર્જને 5.5 કરોડ રૂપિયાના વીમા માટે સેપ્સિસનો ખોટો દાવો કરીને બંને પગ કાપી નાખ્યા
    1 hour ago
    થાઇલેન્ડ-કંબોડિયા સંઘર્ષનું કેન્દ્રબિંદુ હિન્દુ મંદિરોનું એક જૂથ કેમ છે?
    23 hours ago
    પાકિસ્તાન અને બાંગ્લાદેશ રાજદ્વારીઓ અને અધિકારીઓ માટે ફ્રી વિઝા કરાર
    1 day ago
    વિવાદિત સરહદ પર થાઇલેન્ડ અને કંબોડિયામાં ગોળીબાર, 9 લોકોના મોત
    1 day ago
    રશિયન વિમાન ક્રેશ, લેન્ડિંગ દરમિયાન પાઇલટની ભૂલની શંકા, તેમાં સવાર તમામ 49 લોકોના મોત
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ટેલિવિઝન, ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા જેવા માધ્યમો બાળકોનું બાળપણ છીનવી રહ્યા છે: અલ્લાહાબાદ હાઈકોર્ટ
    49 minutes ago
    પ્રાદેશિક ફિલ્મ માટે મહારાષ્ટ્રમાં સ્ક્રીન-શેરિંગ વિવાદ: MNSએ હિન્દી-મરાઠી વિવાદને કારણે સિનેમાઘરોમાં ધક્કામુક્કી
    1 hour ago
    YouTube પરના વિડીયોથી પ્રેરાયને ડાયટમાં ફકત જ્યુસ લેવાથી યુવક ત્રણ મહિનામાં મોતને ભેટ્યો
    1 hour ago
    OBCની દુર્દશાને સમજવામાં મારી ભૂલ હતી: રાહુલ ગાંધીએ સ્વીકાર્યું
    2 hours ago
    ખૂબ જ દુઃખદ: સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીઓની આત્મહત્યા રોકવા માટે માર્ગદર્શિકા જારી કરી
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો: રિષભ પંત ચાલુ મેચમાં થયો ઈજાગ્રસ્ત, 6 સપ્તાહ સુધી આરામ કરશે
    2 days ago
    IND Vs ENG વચ્ચે ચોથી ટેસ્ટ આજથી શરૂ થશે: પાંચ ટેસ્ટ મેચની શ્રેણીનો ચોથો મુકાબલો મેન્ચેસ્ટરમાં યોજાશે
    3 days ago
    ભારતીય ક્રિકેટ ટીમે માન્ચેસ્ટર યુનાઇટેડ ક્લબની મુલાકાત લીધી: ખેલાડીઓએ જર્સીની આપ-લે કરી
    5 days ago
    ICC ટેસ્ટ રેન્કિંગમાં રૂટ નંબર 1 બેટર: બોલરોમાં બુમરાહ તથા ઓલરાઉન્ડરમાં જાડેજા મોખરે
    1 week ago
    ‘બેંગલુરુ નાસભાગ માટે કોહલી જ જવાબદાર’
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ફિલ્મ વોર 2નું ટ્રેલર રીલીઝ, બંને સ્ટાર્સ વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી
    23 hours ago
    રજનીકાંત ‘કુલી’ ફિલ્મના શૂટિંગ દરમિયાન પોતાની આત્મકથા લખી રહ્યા છે
    1 day ago
    એક્શન-થ્રિલર ગાંધારી પછી તાપસી પન્નુ કોમેડીનો અનુભવ કરશે
    3 days ago
    સૈયારા, મેટ્રો… સાથે ટક્કર ટાળવા માટે પરમ સુંદરીએ જુલાઈમાં રિલીઝ થવાનું ટાળ્યું?
    4 days ago
    દુબઈના યુટ્યુબરે ફરારીને લિવિંગ રૂમ માટે ઘરની સજાવટમાં ફેરવી દીધી: ‘મારો નવો $500,000નો ઝુમ્મર’
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    શ્રાવણ 2025 : શ્રાવણમાં ઉપવાસ કરો છો ત્યારે આ વાતોનું ખાસ ધ્યાન રાખો
    1 day ago
    ભોળાનાથને રિઝવવાનો મહિનો એટલે પવિત્ર શ્રાવણ માસ
    2 days ago
    તુલસીના છોડમાંથી વધારે માત્રામાં મંજરી પણ ધન મેળવવા માટે ઉપયોગી બને છે
    1 week ago
    મંદિરમાં રાખેલું જળ શિવલિંગ પર ચડાવવું કેટલું યોગ્ય છે
    2 weeks ago
    ગુરુ પૂર્ણિમા: જાણો પૂજા અને સ્નાન-દાન માટે શુભ સમય અને પૂજા વિધિ
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો
    7 days ago
    વીજકરંટથી જ મોરનું મોત થયું હોવાનો PM રીપોર્ટમાં ઘટસ્ફોટ
    1 week ago
    વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી
    2 weeks ago
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    3 weeks ago
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શ્રીકૃષ્ણનું જીવન જ દરેક સમસ્યાના સચોટ ઉકેલ સમાન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > શ્રીકૃષ્ણનું જીવન જ દરેક સમસ્યાના સચોટ ઉકેલ સમાન
Authorખાસ-ખબર

શ્રીકૃષ્ણનું જીવન જ દરેક સમસ્યાના સચોટ ઉકેલ સમાન

Khaskhabar Editor
Last updated: 2022/08/17 at 3:47 PM
Khaskhabar Editor 3 years ago
Share
7 Min Read
SHARE

ભયથી ભરેલો માહોલ, કુટુંબના રક્ષણ, પાલન પોષણની જવાબદારી વગેરે બાબતથી કોમનમેન ઘેરાયેલો છે ત્યારે કૃષ્ણના જીવન ચરિત્રમાંથી પ્રેરણા લઇ સમાજમાં દરેક તબકકે જ્યાં જ્યાં કૃષ્ણ નીતિની જરૂર પડે તે મુજબ વર્તીએ તો દૂનિયાની કોઇ તાકાત આપણા હકક છીનવી ન શકે કે ભયભીત ન બનાવી શકે

મિત્ર, પુત્ર, રાજા, પરિવાર આ તમામ સાથેના સંબંધોમાં શ્રીકૃષ્ણ નીતિ આદર્શ સમાન

- Advertisement -

બાલ ક્રિષ્નાથી લઇને દ્વારીકાના રાજા સુધીનો તેમને જીવન કાળ અને એ જીવનકાળમાંથી મળતો સંદેશ અને સંદેશનો એક અંશ માત્ર પણ જો આપણામાં પ્રવેશે તો આધુનિક યુગની વિટંબણાથી બહાર નિકળવાનો માર્ગ સારી રીતે મળી આવે એમ છે

જન્માષ્ટમીની ઉજવણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. બે વર્ષના કોરોના કાળ બાદ લોકોના તન-મનમાં અનેરો ઉત્સાહ છે ત્યારે અનેક પ્રકારની વિટંબણાઓમાં અટવાયેલા માનવ સમાજ માટે ભગવાન શ્રી કૃષ્ણનું જીવન-કવન તમામ સમસ્યાઓના રામબાણ ઈલાજ સમાન છે. આવો “ખાસ ખબર”ના સંગાથે ભગવાન રણછોડની જીવન જીવવાની નીતિને સમજવાનો પ્રયાસ કરીએ.

શ્રાવણ વદ આઠમની મધ્યરાત્રીએ મથુરાની જેલમાં જન્મેલા અને પ્રભાસપાટણના પ્રાંગણમાં પોતાની જીવન લીલા સંકેલી સ્વધામગમનના સમય દરમ્યાન ભગવાન શ્રીકૃષ્ણના વિવિધ સ્વરૂપો આપણને જોવા મળે છે. ભગવાન શ્રીકૃષ્ણનું ચરત્ર આપણને જીવનના દરેક તબકકામાં કંઇન નવીન સંદેશ આપે છે. બાલ ક્રિષ્નાથી લઇને દ્વારીકાના રાજા સુધીનો તેમને જીવન કાળ અને એ જીવનકાળમાંથી મળતો સંદેશ અને સંદેશનો એક અંશ માત્ર પણ જો આપણામાં પ્રવેશે તો આધુનિક યુગની વિટંબણાથી બહાર નિકળવાનો માર્ગ સારી રીતે મળી આવે એમ છે.

- Advertisement -

કનૈયાના બાળ સ્વરૂપમાં એક નિર્દોષ બાળકની નટખટતા તેમાથી ઝલકતી સચ્ચાઇ, પાલક માતા પ્રત્યેની તેમજ ભાઇ બલરામ પ્રત્યેની અતુટ ભાવના, ગોપીઓ સાથે મુગ્ધાવસ્થામાં સાચો અલૌકક પ્રેમ અને એ પ્રેમમાં નિતરતી દવ્યતા માનવજીવનને મુગ્ધ કરી દે છે. બાળ ગોપાલો સાથે ખેલાતી નિર્દોષ રમત અને એ રમત-રમતમાં પણ કાલીનાગ જેવા દુષ્ટને કોઇપણ દૈવી તત્ત્વનો લોકોમાં આભાસ થવા દેવા વગર જ એક સામાન્ય બાળકની પેઠે દુષ્ટ નાગને તગેડી મુકી લોકોને યાતનામાંથી છોડાવે છે. જ્યારે ગોકુળ ઉપર વરસાદી કહેર છવાઇ જાય છે ત્યારે આ યુગપુરુષ પોતે સર્વ કરવા સમર્થ હોવા છતાંએ લોકભાગીદારીથી અર્થાત ગોવાળિયાઓ તેમજ ગામ લોકોને સાથે રાખી લાકડીના ટેકાથી ગોવર્ધન પર્વત ઉચકી માનસિકતાને મજબુત કરવા મનોવૈજ્ઞાનિક ઢબથી ગોવર્ધન પર્વત નીચે શરણ મેળવ્યું હતું.
ભગવાન શ્રી રામ અને શ્રીકૃષ્ણ ભારતીય લોકોના આદર્શ ચિત્ર રહેલા છે. મર્યાદા પુરૂષોતમ શ્રી રામ અને પૂર્ણપુરુષોતમ શ્રી કૃષ્ણના સિધ્ધાંતોમાં પણ સમયાનુસાર ઘણો ફેર જોવા મળે છે.

પોતાની સાથે બુરુ કરનારે વિશાળ હૃદયે માફી આપતા રામ કૃષ્ણાવતારમાં ‘હણે તેને હણવામાં પાપ નથી’ના ઉદ્દેશ્યને ચરતાર્થ કરે છે. પછી તે હણનાર નજીકના સ્વજન જ કેમ ન હોય તેના ઉત્તમ ઉદાહરણમાં માસી પુતના, મામા કંસ અને છેવટે પોતાના દ્વારા જ પોતાના કુળમાં યાદવાસ્થળીથી વંશનો નાશ કરવામાં આવ્યો હતો. સાથે-સાથે કૃષ્ણની આધુનિક વિચારધારા પણ આજના યુગમાં કામ આવે એવી છે જ્યારે પોતાની જ બહેન સુભદ્રા અને અર્જુનના ગાંધર્વ વિવાહ અને તેને ભગાડવામાં કૃષ્ણએ ખૂદ મદદ કરી હતી જ્યારે આજના યુગમાં પ્રેમ લગ્ન કરનાર યુવક-યુવતિના માત-પિતાઓ કે વડીલો એક બીજાનો જીવ લેવામાં ઓછા નથી ઉતરતા ત્યારે પ્રાચીન કાળમાં કૃષ્ણ દ્વારા આધુનિક અભિગમ અપનાવવામાં આવ્યો હતો.

કૃષ્ણ ચરત્રની સૌથી વધુ અસરકારક ભૂમિકા મહાભારત કાળમાં થઇ. જ્યારે પોતાના જ નજીકના સગા એવા કૌરવો અને પાંડવો વચ્ચે જ્યારે જમીન માટે મહાભારતનું યુધ્ધ સર્જાયું એ પહેલા એક રાજનીતિજ્ઞે જે પ્રયત્નો કરવા જોઇએ એ બનતા તમામ પ્રયત્નો કર્યા અને છેવટે પણ જ્યારે પુત્ર મોહથી અંધ ધૃતરાષ્ટ્ર મંડળી તસુભાર પણ જમીન પાંડવોને આપવા ઇન્કાર કર્યો ત્યારે પોતાના હકક માટે લડવાની અને મરી મિટવાની પ્રેરણા સાથે પાંડવોને પ્રેરત કર્યા, પાંડવો કયારેય યુદ્ધ ઇચ્છતા ન હતા એ તો ત્યાગની ભાવના સાથે પોતે પોતાનું સર્વસ્વ કૌરવોને દાનમાં આપવા તત્પર હતા એવા સમયે હકક માટેની લડાઇ અને સ્વમાનના કાજે અને દ્રૌપદીની લાજ (પોતાના કુળની સ્ત્રીના અપમાનનો બદલો પણ કહી શકાય) માટે પાંડવોની શક્તિને જાગ્રત કરી યુદ્ધનો શંખનાદ ફંકયો હતો. અને યુદ્ધના પડઘે તે પાંડવો કે કૌરવોના પક્ષે નહીં પણ સત્યના પક્ષે રહ્યા હતાં. આથી જ પાંડવ સેનામાં રાક્ષસી તત્વોનો નાશ ભગવાને પોતાની યુક્તિ પ્રયુક્તિથી કરવાવ્યો જેમકે ઘટોત્કચ, અભિમન્યુ વગેરે યુક્તિ પ્રયુક્તિ દ્વારા મોક્ષ અપાવ્યો હતો. ગમે તેવા વીર યોધ્ધાને શાંત પાડવો અને માનસક રીતે હતાશ થયેલાની શક્તિમાં નવા પ્રાણ ફંકવાની શક્તિ તેઓ કોઇપણ પ્રકારના દવ્ય રુપ વિના માનવ સહજ સ્વભાવથી કરી આજના યુગમાં પ્રેરણા પુરી પાડે છે. પોતાના સ્વજનોને જોઇ નિરાશ અર્જુનને ‘ગીતા સંદેશ’ના ઉત્તમ જ્ઞાનથી પોતાના ધર્મ અને કર્મના એક સામાન્ય માણસની પેઠે સિદ્ધાંતો સમજવા અને જ્યારે જરૂર પડી ત્યારે પોતાનું દવ્ય સ્વરૂપ પણ બતાવીને સાબિત કરી આપ્યું. જો માટે કરવું હોય તો આટલી વાર લાગે પરંતુ જે જેના હાથે નિમિત્ત છે તે થવું જ જોઇએ એવો ઉત્તમ સંદેશ આમાં સમાયેલો છે.

પોતાના જીવનના છેલ્લા ચરણોમાં દ્વારકા ખાતે રાજધર્મ પણ નિભાવ્યો અને પોતાના પરવારજનોના દુષ્કૃત્યોથી દુખી થતા પોતાના કુળનો નાશ એટલા માટે કર્યો કે આ બદી વ્યાપક ન ફેલાય અને છેવટે એક પારધીને નિમિત્ત બનાવી પ્રભાસપાટણ (સોમનાથ-વેરાવળ ભાલકા તિર્થ) ખાતે જીવનલીલા પૂર્ણ કરી. આજનો યુગ ખુબ જ અંધાધૂંધી, ભ્રષ્ટાચાર, ત્રાસવાદ, છિન્નભિન્ન કુટુંબપ્રથા, ભાઇ-ભાઇમાં વેરઝેર, કોઇને દબાવીને લઇ લેવાની વૃત્તિ, અને સૌથી મહત્વનું કે સામાન્ય માણસની કરેલી લાગણી, દબાયેલો અવાજ, પોતાની લાગણી રૂંધાતી હોય એવું સતત લાગ્યા કરે છે, પોતે જે નથી ઇચ્છતો છતાંએ કરવું પડે છે. ભયથી ભરેલો માહોલ, કુટુંબના રક્ષણ, પાલન પોષણની જવાબદારી વગેરે બાબતથી કોમનમેન ઘેરાયેલો છે ત્યારે કૃષ્ણના જીવન ચરત્રમાંથી પ્રેરણા લઇ સમાજમાં દરેક તબકકે જ્યાં જ્યાં કૃષ્ણ નીતિની જરૂર પડે તે મુજબ વર્તીએ તો દૂનિયાની કોઇ તાકાત આપણા હકક છીનવી ન શકે કે ભયભીત ન બનાવી શકે. કૃષ્ણ હવે વાંસળીવગાડતા કે ચક્રધારણ કરતા અવતરવાના નથી પરંતુ આપણે પોતે જ કૃષ્ણ નીતિના સથવારે આપણો જીવન વ્યવહાર ઘડી કુટુંબ, સમાજ તેમજ દેશ માટે સર્વસ્વ લુંટાવવાની તૈયારી બતાવવી પડશે.

You Might Also Like

ઓગસ્ટના અંત સુધીમાં નવા ઉપરાષ્ટ્રપતિ, ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી

આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ હશે? જગદીપ ધનખરના ગયા પછી આ નામ ચર્ચામાં છે

બમ બમ બોલે..બર્ફાની બાબાની અમરનાથ યાત્રા એટલે શ્રદ્ધા, સાહસ અને ધીરજનો પવિત્ર સંગમ

મુંબઈ ઇતિહાસ અને વર્તમાન

વ્હાય સો સિરિયસ?

TAGGED: JANMASHTAMI, SRIKRISHNA
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love1
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જન્માષ્ટમીની રજામાં ભવનાથથી સોમનાથ સુધી માનવપ્રવાહ
Next Article શ્રીકૃષ્ણ જન્માષ્ટમી: આ વર્ષે શ્રીકૃષ્ણ જન્મોત્સવ સમયે ધ્રુવ અને વૃદ્ધિયોગ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

પ્રાદેશિક ફિલ્મ માટે મહારાષ્ટ્રમાં સ્ક્રીન-શેરિંગ વિવાદ: MNSએ હિન્દી-મરાઠી વિવાદને કારણે સિનેમાઘરોમાં ધક્કામુક્કી

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ઘઉંને 5 વર્ષ સુધી ફ્રેશ રાખવા છે? તો અપનાવો આ ઉપાય
રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે: પ્રશિક્ષણ શિબિરનો પ્રારંભ કરાવ્યો
ટેલિવિઝન, ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા જેવા માધ્યમો બાળકોનું બાળપણ છીનવી રહ્યા છે: અલ્લાહાબાદ હાઈકોર્ટ
યુકેના સર્જને 5.5 કરોડ રૂપિયાના વીમા માટે સેપ્સિસનો ખોટો દાવો કરીને બંને પગ કાપી નાખ્યા
YouTube પરના વિડીયોથી પ્રેરાયને ડાયટમાં ફકત જ્યુસ લેવાથી યુવક ત્રણ મહિનામાં મોતને ભેટ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ખાસ-ખબરરાષ્ટ્રીય

ઓગસ્ટના અંત સુધીમાં નવા ઉપરાષ્ટ્રપતિ, ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ-ખબરરાષ્ટ્રીય

આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ હશે? જગદીપ ધનખરના ગયા પછી આ નામ ચર્ચામાં છે

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Hemadri Acharya Dave

બમ બમ બોલે..બર્ફાની બાબાની અમરનાથ યાત્રા એટલે શ્રદ્ધા, સાહસ અને ધીરજનો પવિત્ર સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?