By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક સમજૂતી થતા, કૃષિ તથા અન્ય ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને ફાયદો
    11 hours ago
    મોરબીનો યુવક રશિયા-યુક્રેન યુદ્ધમાં ફસાતા વીડિયો શેર કરી કહ્યું,-“હું નિરાશાહીન અનુભવું છું’
    12 hours ago
    રશિયાની રાજધાનીમાં કારમાં પ્રચંડ બ્લાષ્ટ થતા પુતિનના લેફટનન્ટ જનરલનું થયું મોત
    12 hours ago
    તોશાખાના 2 કેસમાં પૂર્વ પાકિસ્તાની પીએમ ઈમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની સજા
    3 days ago
    જાપાનમાં વ્યાજદરનો 30 વર્ષનો રેકોર્ડ તૂટતાં તમામ શેરબજારોમાં થશે અસર
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હવે વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે નહીં, વર્ગખંડમાં હાજરીના આધારે મળશે ગ્રાન્ટ
    8 hours ago
    ડૉ. રઘુનાથ માશેલકર વિજ્ઞાન અને ઉદ્યોગ વચ્ચેનો સેતુ, ભારતને તેમની સૌથી વધુ જરૂર: મુકેશ અંબાણી
    8 hours ago
    મુંબઈ જતાં 335 મુસાફરના જીવ તાળવે ચોંટ્યા
    9 hours ago
    મસ્કની નેટવર્થ ભારતના ટોપ-40 ધનવાનોની કુલ સંપતિ કરતા વધુ
    9 hours ago
    ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક સમજૂતી થતા, કૃષિ તથા અન્ય ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને ફાયદો
    11 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    લિયોનેલ મેસીને તેના GOAT ટુર ઓફ ઈન્ડિયા માટે કેટલી ફી ચૂકવાઈ હતી, જાણો સંપૂર્ણ માહિતી
    12 hours ago
    રહિત શર્માનું સંન્યાસ અંગે દર્દ છલકાયું કહ્યું,-“હું સંપૂર્ણપણે પડી ભાંગ્યો હતો…”
    12 hours ago
    T20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાતમાં સુર્યકુમાર કેપ્ટન, અક્ષર પટેલ વાઇસ કેપ્ટન
    2 days ago
    સુર્યકુમાર યાદવનું મોટું નિવેદન: ‘ખોવાઈ ગયો છે પણ કમબેક મજબૂત હશે..’
    2 days ago
    એશિઝ: જોફ્રા આર્ચર સાથે બેન સ્ટોક્સનું ગરમાગરમ વિનિમય વાયરલ થયું: સ્ટમ્પ પર ફક્ત બોલ કરો
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    5 days ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    1 week ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    1 week ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    2 weeks ago
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 month ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    2 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પવિત્ર ભૂમિતિ એટલે પરમ શક્તિની સેમી ક્ધડક્ટિંગ સિસ્ટમ; શરીરના અંગોને ખાસ આકાર આપી ઊર્જાને નિશ્ચિત રૂપમાં પ્રવાહિત કરવાની ઈશ્ર્વરી યોજના
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > પવિત્ર ભૂમિતિ એટલે પરમ શક્તિની સેમી ક્ધડક્ટિંગ સિસ્ટમ; શરીરના અંગોને ખાસ આકાર આપી ઊર્જાને નિશ્ચિત રૂપમાં પ્રવાહિત કરવાની ઈશ્ર્વરી યોજના
Author

પવિત્ર ભૂમિતિ એટલે પરમ શક્તિની સેમી ક્ધડક્ટિંગ સિસ્ટમ; શરીરના અંગોને ખાસ આકાર આપી ઊર્જાને નિશ્ચિત રૂપમાં પ્રવાહિત કરવાની ઈશ્ર્વરી યોજના

Khaskhabar Editor
Last updated: 2022/05/16 at 1:13 PM
Khaskhabar Editor 4 years ago
Share
9 Min Read
SHARE

સેક્રેડ જ્યોમેટ્રી

એક રહસ્યમય વિષય જે માનવના સ્વસ્થતાથી લઈ તેના આત્મિક ઉત્કર્ષ અને કલ્યાણ સુધીની ફિકર કરે છે

- Advertisement -

ભારતીય ચિંતનમાં હજજારો વર્ષ પહેલાં આ વિષયમાં અદભૂત ખેડાણ!

આધુનિક ચિકિત્સા વિજ્ઞાન વીશે પહેલેથી જ એક એવી છાપ ઊભી કરવામાં આવી હતી કે તેની દવાઓની કેટલીક સામાન્ય એવી આડઅસ ગીરોને ધ્યાનમાં ન લઈએ તો તે અત્યંત ઝડપી છે, અકસીર છે વી વી. જોકે આજના માસ કોમ્યુનિકેશનના યુગમાં આ ભ્રમણાઓ હવે ભાંગી રહી છે. અન્ય ચિકિત્સા પદ્ધતિઓ, આધ્યાત્મિક શાસ્ત્રોના અભ્યાસ થકી એ વાત હવે પુરવાર થઈ રહી છે કે શરીર અને ચિકિત્સા વિજ્ઞાનનું અભ્યાસ ક્ષેત્ર એનેટોમી ફિઝિયોલોજી કે બાયોલોજીની ક્યાંય પેલે પાર છે. આધુનિક ચિકિત્સા વિજ્ઞાને જીવનના અગણિત રહસ્યો સમજવાના હજુ બાકી છે. જીવન પોતે અને દરેક જૈવિક રચના અનેક રહસ્યોથી ભરપૂર છે. પ્રકૃતિએ શરીરના રોમેરોમમાં અનંત રહસ્યો ભર્યા છે. શરીરનો પ્રત્યેક કોષ, તેના રંગ રૂપ આકારની પાછળ કેટલા રહસ્યો છે તેની સ્પષ્ટ જાણ હજુ આપણને નથી પણ આપણે એટલું ચોક્કસ સમજી શક્યા છીએ કે માનવ શરીર અને સજીવોના શરીરના પ્રત્યેક અંગોમાં અમુક ચોક્કસ પેટર્ન જરૂર છે. આકાર પ્રકૃતિ માટે પણ કદાચ બહુ મહત્વની બાબત છે.
તમે રસ્તા પર ચાલ્યા જતા હો અને અચાનક વરસાદ પાડવા લાગે, બરફના કરા પડવા લાગે, તમારા વસ્ત્રો પરથી તે સરકી રહ્યા હોય અને તમે તેના પર દૃષ્ટિ કરો તો ખ્યાલ આવશે કે વરસાદનું પ્રત્યેક બુંદ, બરફના પ્રત્યેક નાના નાના કરાની અમુક ચોક્કસ પેટર્ન હશે. વરસાદના પાણીની એક ટીપું ખુબ જ મોટું અને ચોરસ તો બીજું ટીપું ઘણું નાનું અને ગોળ એવું ક્યારેય નહી હોય. અબજો અબજો બુંદો રૂપે વરસતા વરસાદની પ્રત્યેક બુંદના આકાર અને કદ લગભગ એક સરખા જ હશે.
પ્રકૃતિએ પોતાના પ્રત્યેક સર્જનમાં આ નિયમિતતા જાળવી છે. બિલકુલ નાની એવી ગોકળગાયનું જ ઉદાહરણ લઈ જુઓ, તેના નાના એવા શરીરમાં સર્પાકાર ગૂંચળાના કોચલામાં હોય છે. આશ્ચર્યની વાત એ છે કે શરીર રચનાની બિલકુલ આવી જ પેટર્ન બીજા કેટલાક જીવોમાં પણ જોવા મળે છે. અલગ જ પ્રકારના જીવમાં સમાન આકાર પેટર્નનું રહસ્ય શું? પ્રકૃતિ ચોક્કસ પ્રકારના આકાર દ્વારા ક્યાં મિકેનીઝમને બળ આપતી હશે! સજીવના સજીવપણાને જાળવી રાખતી અને તેના જીવનના લક્ષ્યને પૂરા કરવા ઝઝૂમતી કાર્યપ્રણાલીમાં ચોક્કસ પ્રકારના આકારની પેટર્ન રહસ્યમય ભૂમિકા ભજવે છે.જ્યારે તમે આ આકારોની નોંધ લેવાનું શરૂ કરશો ત્યારે તમે અચાનક તેમને દરેક જગ્યાએ જોશો. એક વૃક્ષની ડાળીઓથી લઈને રાતના સ્વચ્છ, કાળા આકાશમાં તારા સુધી, બ્રહ્માંડ અચાનક આકારોની પેટર્નથી ભરેલું છે.
અનુસંધાન પાના નં. 11

અને જો તમે આશ્ચર્ય પામી રહ્યા છો કે આ આકારો સાથે કોઈ આધ્યાત્મિક અર્થ જોડાયેલ છે કે કેમ, તો હું તમને કહેવા માટે અહીં છું કે ત્યાં ચોક્કસપણે છે. આ આકારો કે જે આપણે પ્રત્યેક સજીવમાં જોઈએ છીએ તેના અભ્યાસનું એક ખાસ ક્ષેત્ર છેલ્લા કેટલાક સમયથી અનેક રસપ્રદ અને ચોંકાવનારી વાતોનો ઘટસ્ફોટ કરી રહ્યું છે. આપણે ક્યાંય પણ જોઈએ તો આકારોમાં એક યુનિફોર્મ જોવા મળે છે. આવા આકારના અભ્યાસના શાસ્ત્રને અંગ્રેજીમાં જઅઈછઊઉ ૠઊઘખઊઝછઢ કહેવામાં આવે છે. આ એક અત્યંત ગહન શાસ્ત્ર છે અને તે ચોક્કસ પ્રકારે વિજ્ઞાનને અધ્યાત્મ સાથે જોડે છે. આ જફભયિમ ૠયજ્ઞળયિિુંને ગુજરાતીમાં આપણે પવિત્ર ભૂમિતિ કહીશું. અલબત્ત એક નાનો એવો લેખ તેના ઊંડાણને લોકો સમક્ષ મૂકવામાં ટુંકો પડે પરંતુ આજે અહી તેની પૂર્વભૂમિકા રજૂ કરી રહ્યો છું અને આગળ જતા આ વિષય પર બીજા લેખ પણ મૂકીશ અને તમે જ્યારે એ બધું ધ્યાનથી વાંચશો સમજશો ત્યારે ખ્યાલ આવશે કે આ બધી વાતોને તમારા જીવન અને સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ છે. જીવન સ્વાસ્થ્ય અને અધ્યાત્મની ચિંતનાત્મક સ્તરની સમજ કેળવી નક્કર લાભ મેળવવા ભૂમિતિના આ આકારની સમજ બહુ ઉપયોગી થઇ પડે એમ છે.

- Advertisement -

અને જો તમે આશ્ચર્ય પામી રહ્યા છો કે આ આકારો સાથે કોઈ આધ્યાત્મિક અર્થ જોડાયેલ છે કે કેમ, તો હું તમને કહેવા માટે અહીં છું કે ત્યાં ચોક્કસપણે છે. આ આકારો કે જે આપણે પ્રત્યેક સજીવમાં જોઈએ છીએ તેના અભ્યાસનું એક ખાસ ક્ષેત્ર છેલ્લા કેટલાક સમયથી અનેક રસપ્રદ અને ચોંકાવનારી વાતોનો ઘટસ્ફોટ કરી રહ્યું છે. આપણે ક્યાંય પણ જોઈએ તો આકારોમાં એક યુનિફોર્મ જોવા મળે છે. આવા આકારના અભ્યાસના શાસ્ત્રને અંગ્રેજીમાં જઅઈછઊઉ ૠઊઘખઊઝછઢ કહેવામાં આવે છે. આ એક અત્યંત ગહન શાસ્ત્ર છે અને તે ચોક્કસ પ્રકારે વિજ્ઞાનને અધ્યાત્મ સાથે જોડે છે. આ જફભયિમ ૠયજ્ઞળયિિુંને ગુજરાતીમાં આપણે પવિત્ર ભૂમિતિ કહીશું. અલબત્ત એક નાનો એવો લેખ તેના ઊંડાણને લોકો સમક્ષ મૂકવામાં ટુંકો પડે પરંતુ આજે અહી તેની પૂર્વભૂમિકા રજૂ કરી રહ્યો છું અને આગળ જતા આ વિષય પર બીજા લેખ પણ મૂકીશ અને તમે જ્યારે એ બધું ધ્યાનથી વાંચશો સમજશો ત્યારે ખ્યાલ આવશે કે આ બધી વાતોને તમારા જીવન અને સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ છે. જીવન સ્વાસ્થ્ય અને અધ્યાત્મની ચિંતનાત્મક સ્તરની સમજ કેળવી નક્કર લાભ મેળવવા ભૂમિતિના આ આકારની સમજ બહુ ઉપયોગી થઇ પડે એમ છે.

આખરે પવિત્ર ભૂમિતિ છે શું?

શું તમને હાઈસ્કૂલમાં ગણિતના વર્ગો યાદ છે? ભૂમિતિ કેટલાક માટે સૌથી પ્રિય તો કેટલાક માટે સૌથી વધુ નફરતનો વિષય હતો, ખરું ને?
ભૂમિતિ એ ગણિતની એક એવી શાખા છે જે બિંદુઓ, રેખાઓ, સપાટીઓ, ઘન પદાર્થો અને તેમના ઉચ્ચ-પરિમાણીય સમકક્ષોની લાક્ષણિકતાઓ અને સંબંધોનો અભ્યાસ કરે છે.
ભૂમિતિ માપન બિંદુઓ અને રેખાઓથી શરૂ થાય છે અને પછીથી ત્રિકોણ, ચોરસ, વર્તુળો વગેરે જેવા વિવિધ આકારો લે છે. આકાર ધરાવતી કોઈપણ વસ્તુને ભૌમિતિક પેટર્નમાંથી એકમાં વર્ગીકૃત કરી શકાય છે.
સારું, તે જાણવું સારું છે. ભૂમિતિ એ આકારોનું માપ છે. પરંતુ તેને પવિત્ર શું બનાવે છે?
અમુક આકારો અને પેટર્ન કે જે આપણે પ્રકૃતિમાં આપણી આસપાસ વારંવાર જોઈએ છીએ તે આ પવિત્ર ભૂમિતિના અભ્યાસનું ક્ષેત્ર છે.
તે સઘળું પવિત્ર છે કારણ કે તે જીવનનો, સર્જનનો આધાર બનાવે છે. સમગ્ર બ્રહ્માંડમાં જે કાઈ પણ બનાવવામાં આવ્યું છે તે તમામમાં ચોક્કસ પ્રકારની ભૌમિતિક પેટર્ન છે.
અને તમે તેને તમારી આંખના કોર્નિયાથી લઈને ક્ષિતિજ પરના દૂરના ગ્રહ સુધી બધે જ જુઓ છો. તેનું અસ્તિત્વ સૂક્ષ્મતમ સ્તરે, અને ઈવન કોષીય સ્તરે પણ એટલી જ સ્પષ્ટ રીતે જોવા મળે છે. પ્રકૃતિના પ્રત્યેક સર્જનમાં આકરો અને પેટર્નનું આવું સનાતન પુનરાવર્તન એ બાબતનો પુરાવો આપે છે કે બ્રહ્માંડનું સર્જન એક સર્વ સામાન્ય ઉર્જમાંથી થયું છે અને તેના પ્રત્યેક નાના મોટા સર્જનમાં એક ગણિત છે, એક વિજ્ઞાન છે.
ટૂંકમાં આ પવિત્ર ભૂમિતિ પેટર્ન આપણને મુક રીતે કહે છે કે આપણે આપણી આસપાસ જે જોઈ છીએ અને જે જોઈ શકતા નથી તે સઘળું મૂળભૂત રીતે એક ઞક્ષશરશયમ સર્જનના અલગ અલગ અંશો છે.
દરેક વસ્તુ એક એવી ઉર્જા સાથે જોડાયેલી છે જે નિરપેક્ષમાંથી પ્રસરે છે. આ કોસ્મિક પેટર્ન છે જે સૂચવે છે કે બ્રહ્માંડ ગાણિતિક મોડેલ સાથે વણાયેલું છે અને તેથી જ પ્રત્યેક સર્જનમાં સાતત્યપૂર્ણ રીતે જોવા મળતી ભૌમિતિક પેટર્ન અને તેનો પાછળનું ગણિત પવિત્ર છે. તેને શોધવાથી, તેના રહસ્યો સમજવાથી આપણે આપણી ભીતર પડેલી ઉચ્ચતમ પ્રકૃતિને સમજી શકીશું કારણ કે જે કાઈનું પણ અસ્તિત્વ છે તે દરેક વસ્તુ સાથે આપણે એક નક્કર સેતુથી ીક્ષશરશયમ છીએ.
પવિત્ર ભૂમિતિનો ખ્યાલ ઘણો જૂનો છે. કોસ્મિક પેટર્ન અને સમીકરણો ભારતીય સંસ્કૃતિ અને ઇજિપશિયન તેમજ મેસોપોટેમિયનો જેવી પ્રાચીન સંસ્કૃતિઓમાં જોવા મળે છે.
છેક તે સમયથી તે વિવિધ માનવસર્જિત રચનાઓમાં ઉપયોગમાં લેવાય છે. આ રચનાઓમાં પ્રાચીન મંદિરો, પિરામિડ, ચર્ચો તથા અન્ય પૂજા સ્થાનોનો સમાવેશ થાય છે.
તેનો મૂળભૂત ઉદ્દેશ હંમેશા માનવ આત્માને ઉચ્ચ શક્તિની નજીક લઈ જવાનો અને તેને પરમાત્મા સાથે એક કરવાનો રહ્યો છે.

પવિત્ર ભૂમિતિમાં પ્લેટોનિક સોલિડ્સ

પવિત્ર ભૂમિતિને વધુ સારી રીતે સમજવા માટે, ચાલો આપણે આપણી આસપાસ જે આકાર જોઈએ છીએ તેના બિલ્ડીંગ બ્લોક્સ જોઈએ. આ આકારોને પ્લેટોનિક ઘન કહેવામાં આવે છે.
પ્લેટોનિક સોલિડ્સ એટલે બીજું કાંઈ નહીં પણ સીધી કિનારીઓ અને સપાટ ચહેરાવાળા ત્રિ-પરિમાણીય ઘન આકારો છે. આ આકારોને પોલિહેડ્રોન પણ કહેવામાં આવે છે. તેને પ્લેટોનિક નામ મહાન ફિલસૂફ પ્લેટોને સન્માન રૂપે આપવામાં આવ્યું છે.
આ પ્લેટોએ જ અસ્તિત્વના મૂળ પાંચ તત્વો અને આ પાંચ નક્કર આકારો વચ્ચે જોડાણ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ તત્વો એટલે વાયુ જળ પૃથ્વી, અગ્નિ અને આકાશ. અન્ય પ્રાચીન સંસ્કૃતિઓએ પણ તેમના શાસ્ત્રોમાં આ પાંચ આકારોને વારંવાર રજૂ કર્યા છે. તો, આ પાંચ પ્લેટોનિક સોલિડ્સ શું છે અને તેની શું ભૂમિકા છે તે પણ જોઈ લઈએ

 

You Might Also Like

અરાવલ્લી વ્યાખ્યા બદલાઈ, અને વિનાશનો રસ્તો ખુલ્યો!

ગોઝારી ઘટનાઓ બ્લેક સ્વાન ઇવેન્ટસ

માનવ મસ્તિષ્ક કવોન્ટમ એનર્જી સેન્ટર

ભક્તિના સરનામાં ભલે અલગ હોય, પરંતુ ગંતવ્ય સ્થાન તો એક જ છે

જીવનની પ્રાથમિકતાઓ નક્કી કરીએ!

TAGGED: પવિત્ર ભૂમિતિ
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ટેટ્રાહેડ્રોન મનને ખૂબ જ જરૂરી એવું સંતુલન પ્રદાન કરે છે જે કંઈક નવી દિશામાં આગળ વધતી વખતે જરૂર પડી શકે છે
Next Article વેદોની ઋચાઓ પવિત્ર અને શુદ્ધ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

શિક્ષક બનવા માટે 91,627 ઉમેદવારોએ ટેટ-1ની પરીક્ષા આપી, 9,891 ગેરહાજર

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટના યાજ્ઞિક રોડ પર રવિવારીનો માહોલ : ટ્રાફિકજામથી વાહનચાલકો ત્રસ્ત
મુસાફરોને ST બસ ક્યાં પહોંચી? તે એક ક્લિકથી જ જાણવા મળશે
25 નિરાધાર દીકરીના રાજકુંવરીની જેમ અપાર સ્નેહ સાથે ભવ્ય સમૂહલગ્ન
હવે વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે નહીં, વર્ગખંડમાં હાજરીના આધારે મળશે ગ્રાન્ટ
નવયુગ સ્કૂલમાં પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીના મોતનો મામલે NSUI દ્વારા કલેક્ટરને રજૂઆત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

અરાવલ્લી વ્યાખ્યા બદલાઈ, અને વિનાશનો રસ્તો ખુલ્યો!

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

ગોઝારી ઘટનાઓ બ્લેક સ્વાન ઇવેન્ટસ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
મનીષ આચાર્ય

માનવ મસ્તિષ્ક કવોન્ટમ એનર્જી સેન્ટર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?