By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    1 day ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    1 day ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    1 day ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    1 day ago
    ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટને લીલી ઝંડીઃ આર્થિક સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો
    1 day ago
    UPI ચાર્જથી બૅન્કો-સરકારને થશે 16,000 કરોડની મસમોટી આવક
    1 day ago
    2000થી વધુના UPI ટ્રાન્સઝેકશન પર હવે ચાર્જ
    2 days ago
    દિલ્હી એરપોર્ટ પર ગંભીર સુરક્ષા ચૂક : ઇમિગ્રેશન વગર ૩ લોકો મ્યુનિક પહોંચી ગયા
    2 days ago
    3300 કરોડના માલિકે રસ્તા પર ભીખ માગી!
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    1 day ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    3 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ઓક્સિજનની અછત અને ડોક્ટરોની બેદરકારીના કારણે કોરોના પોઝિટિવ દર્દીઓ ટપોટપ મરી રહ્યાં છે:કોંગ્રેસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ઓક્સિજનની અછત અને ડોક્ટરોની બેદરકારીના કારણે કોરોના પોઝિટિવ દર્દીઓ ટપોટપ મરી રહ્યાં છે:કોંગ્રેસ
ગુજરાત

જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ઓક્સિજનની અછત અને ડોક્ટરોની બેદરકારીના કારણે કોરોના પોઝિટિવ દર્દીઓ ટપોટપ મરી રહ્યાં છે:કોંગ્રેસ

khaskhabarrajkot
Last updated: 2020/09/15 at 3:20 PM
khaskhabarrajkot 6 years ago
Share
5 Min Read
SHARE

જુનાગઢ સરકારી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનના બાટલા ખૂટી જવાથી તથા ડોક્ટરની બેદરકારીના કારણે કોરોના પોઝિટિવ દર્દીઓના ટપો ટપ અવસાન થય રહ્યા છે તેમાં જવાબદાર ડોકટરો સામે પગલા લેવા અને અન્ય કોઇ વધુ દર્દીઓ ની જીંદગી ફરીવાર મોતના મુખમાં ધકેલાય નહી તેની કાળજી રાખવા અને સરકાર તરફથી હોસ્પિટલમાં ઓક્સિજનના બાટલા જેવી તમામ જરૂરી પુરતી સુવિધા નો જથ્થો ફાળવવામાં આવે તે અંગે જુનાગઢ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સંબોધીને જિલ્લા કલેકટર જુનાગઢ મારફતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જુનાગઢ સ્થાનિક કોંગ્રેસ આગેવાનો એ આજે તેમને મળેલી હકીકત અનુસાર જુનાગઢ સરકારી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનના બાટલા નો પુરતો જથ્થો ન હોવો અને ડોક્ટરની બેદરકારીના કારણે કોરોના પોઝિટિવ દર્દીઓના ટપ ટપ મોત થય રહ્યા હોવાનો દાવો કરી આ અંગે લેખીત આવેદન આપી ઉગ્ર રજૂઆત કરી હતી તેઓએ રજુઆત માં જણાવ્યું હતું કે તાજેતરમાં ગત તા.૨૪ જુલાઈ ના રોજ કેશોદ શહેરના રામભાઇ કાનાભાઈ જાદવને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તે જુનાગઢ સરકારી સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે રાત્રીના સમયે આખો કોરોના વોર્ડ ડોકટરોના બદલે પટાવાળા અને કમ્પાઉનડરોના ભરોસે હોય જેના કારણે ઓકસીઝન બંધ થય જવાથી ગત તા.૦૬ ઓગસ્ટના ના રોજ રાત્રીના તે દર્દી રામભાઈ કાનાભાઇ જાદવનું ડોક્ટરની બેદરકારીના કારણે અવસાન થયેલ ત્યારે તે જ વોર્ડમાં કુલ પાંચ દર્દીઓના ડોક્ટરની બેદરકારીના કારણે અવસાન થયેલ તેવું તે મરણજનાર દર્દીના પુત્ર જગદીશભાઇ રામભાઇ જાદવે સ્થાનિક કોંગ્રેસના આગેવાનો ને આ અંગે તા.૦૯ સપ્ટેમ્બર ના રોજ રજુઆત કરેલ જેમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે તેમના પિતાનું અવસાન ડોકટરોની બેદરકારીના કારણે ઓક્સીઝન બંધ થઈ જવાના કારણે થયેલ હોવાના સણસણતા આક્ષેપ કર્યા હતા આ ઉપરાંત તેમના પીતા સીવાય પણ અન્ય ચાર , બીજા દર્દીઓ ના અવસાન થયેલ છતાપણ તા.૦૭ ઓગસ્ટની ની સીવીલ હોસ્પિટલની અખબારી યાદીમાં મૃત્યુનો આંકડો ઝીરો બતાવી આ રીતે ગોલમાલ કરી સાચા આંકડાઓ છુપાવવા સામે વેધક સવાલ ઉઠાવ્યો હતો તેમણે આ માટે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગણી કરી હતી
વધુમાં તે સરકારી સિવીલ હોસ્પિટલ જુનાગઢમાં વધુ એક વંથલી તાલુકાના ગાદોઇ ગામના ઇબ્રાહીમ હુશેનભાઇ સીડાને સામાન્ય તાવ આવતા તા.૧૧ સપ્ટેમ્બર ના રોજ કોવિડ-૧૯ વિભાગમાં દાખલ કરેલ હતા તેમને દાખલ કર્યા ૧૪ કલાક બાદ રાત્રીના સમયે ઓકસીઝન ખલાસ થય જવાથી તેમનું અવસાન થયેલ છે જેમાં પણ તે દર્દીઓના પુત્ર એ ખુલ્લો આક્ષેપ કર્યો હતો કે તેમના પિતાનું ડોક્ટરની બેદરકારીના કારણે અવસાન થયું હોવાનો આક્ષેપ તેમજ ન્યાય માટે રજૂઆત કરી હતીજેથી ઉપરોક્ત બંને પ્રશ્નો સહિતના અનેક પ્રશ્નો સ્થાનિક કોંગ્રેસના આગેવાનો સામે આવ્યા હતા જેમાં સરકારી સીવીલ હોસ્પિટલમાં ઓક્સિજન નો પુરતો જથ્થો સરકાર તરફથી આપવામાં આવતો નથી જેના કારણે કોરોના પોઝીટીવ દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત હોય ત્યારે સમયસર ઓક્સિજન ન મળવાના, કારણે કોરોના પોઝિટિવ દર્દીઓના અવસાન થઈ રહ્યા છે વધુમાં આગેવાનોએ રજૂઆત કરી હતી કે જુનાગઢ સરકારી સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દી પ્રત્યે ૨૪ કલાક તેમની સારવારમાં જવાબદાર ડોક્ટર જે કાળજી લેવાની હોય છે તે કાળજી લેવાઈ રહી નથી તેના બદલે જવાબદાર ડોકટરો રાત્રીના સમયે ગંભીર પ્રકારની બીમારીના કોરોના વોર્ડ ને પટાવાળા અને કમ્પાઉન્ડર ના હવાલે કરી ડોક્ટર આરામમાં નિકળી જાય છે ત્યારે કોરોનાના પોઝીટીવ ગંભીર દર્દીઓને ઓક્સિજન લેવલ જવાબદાર ડોકટરો સતત મોનીટરીંગ કરીને કાળજી લેવાની હોય છે. પરંતુ રાત્રીના સમયે તે વોર્ડમાં કોઇ મુખ્ય જવાબદાર ડોકટર જ હાજર હોતા નથી ગંભીર રીતે કોરોના પોઝિટિવ દર્દીઓ એક તબક્કે એવું કહી શકાય કે
જવાબદાર ડોક્ટરના બદલે કમ્પાઉન્ડરો અને પટાવાળા ના ભરોસે હોય છે જેના કારણે દીવસે ને દીવસે કોરોનાના પોઝીટીવ દર્દીઓના સરકારી
સિવિલ હોસ્પિટલમાં ટપોટપ મોત થઈ રહ્યા છે

- Advertisement -

જેથી જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દિવસેને દિવસે કથળતી જતી સ્થિતિના કારણે સાજા થવાની શક્યતાવાળા કોરોનાના દર્દીઓ ડોક્ટરની બેદરકારી અને સરકાર તરફથી ઓક્સિજન નો જથ્થો જુનાગઢ સરકારી સિવિલ હોસ્પિટલને અપુરતો ફાળવવામાં આવતા હોય જે બંને કારણોસર કોરોનાના દર્દીઓના મોત થઈ રહ્યા છે જેથી સરકાર એક મનુષ્યની જીંદગી અમુલ્ય છે તે જીંદગીની કિંમત કદર કરી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ મોતના મુખમાં ન ધકેલાય તેની તકેદારી રાખાવવા અને જવાબદાર ડોક્ટર કોરોનાના દર્દી પ્રત્યે પોતાની ફરજના ભાગરૂપે તથા માનવીય અભીગમ દાખવીને ૨૪ કલાક પુરતુ મોનીટરીંગ કરે તો પણ કોરોનાના દર્દીઓની જીંદગીને બચાવી શકાય તેમ

તેવી કાર્યવાહી આપણા માધ્યમથી કરી હાલમાં જુનાગઢ સરકારી સિવિલ હોસ્પિટલમાં મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા મેડીકલ ઓફિસરશ્રી બદલવામાં આવે તો જ સરકારી સીવીલ હોસ્પિટલ ની સ્થિતિમાં સુધારો આવી શકે તેમ છે જેથી તાત્કાલિક સરકારી સીવીલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર અને જવાબદાર ડોક્ટરોને બદલાવી ઘોર બેદરકારી દાખવનાર બેદરકાર તબીબી સ્ટાફ સામે પગલા લેવા માંગણી કરી હતી ઉપરાંત આ રજુઆત તેઓએ ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ના સચિવ ને પણ રવાના કરી હતી સાથે આ અંગે કોંગ્રેસના રાજ્ય ના ટોચના નેતાઓને પણ જૂનાગઢ ની પરિસ્થિતિ અંગે અવગત કર્યા હતા.

હુસેન શાહ જુનાગઢ

- Advertisement -

You Might Also Like

રેસકોર્સ સિદ્ધિ વિનાયક ધામમાં આજે PM મોદીના જન્મદિને 5000 દીવડા પ્રગટાવાશે

રાજકોટના વોર્ડ-5ના યુવા કોર્પોરેટર સંજયભાઈ ચાવડાનો આજે જન્મદિવસ

હરિહર ચોક ખુલ્લો મુકાતા હજારો વાહનચાલકોને રાહત

સર્વેશ્વર ચોક કા રાજા : ત્રીજા દિવસે મહાઆરતીમાં ભક્તિભાવ સાથે ગુંજી ઉઠ્યો ગણપતિ બાપ્પાનો જયઘોષ

અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા માટે GSRTC 6 હજાર વધારાની બસ દોડાવાશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢ સહિત પાંચ જીલ્લા માંથી વધુ એક બુટલેગરને હદપાર કરાવતી વંથલી પોલીસ
Next Article ભાવનગરમાં બનશે વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ: દીર્ઘદ્રષ્ટિ ધરાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આપી મંજૂરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રેસકોર્સ સિદ્ધિ વિનાયક ધામમાં આજે PM મોદીના જન્મદિને 5000 દીવડા પ્રગટાવાશે

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટના વોર્ડ-5ના યુવા કોર્પોરેટર સંજયભાઈ ચાવડાનો આજે જન્મદિવસ
હરિહર ચોક ખુલ્લો મુકાતા હજારો વાહનચાલકોને રાહત
સર્વેશ્વર ચોક કા રાજા : ત્રીજા દિવસે મહાઆરતીમાં ભક્તિભાવ સાથે ગુંજી ઉઠ્યો ગણપતિ બાપ્પાનો જયઘોષ
રોઝ સ્પા એન્ડ વેલનેશ સ્પામાં મસાજના નામે કૂટણખાનું ચલાવતા સંચાલક અને રિસેપ્શનિષ્ટ પકડાયા
પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રેસકોર્સ સિદ્ધિ વિનાયક ધામમાં આજે PM મોદીના જન્મદિને 5000 દીવડા પ્રગટાવાશે

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટ

રાજકોટના વોર્ડ-5ના યુવા કોર્પોરેટર સંજયભાઈ ચાવડાનો આજે જન્મદિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટ

હરિહર ચોક ખુલ્લો મુકાતા હજારો વાહનચાલકોને રાહત

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?