By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદી અરબની ‘ડબલ ગેમ’: ઈરાન સાથે દોસ્તીનો ડોળ અને ટ્રમ્પ સાથે મળીને હુમલાનું પ્લાનિંગ?
    24 minutes ago
    ઇઝરાયલ દ્વારા ટ્રમ્પ સાથે ચેડા: એપ્સટાઇન ફાઇલોમાં નવો બોમ્બ વિસ્ફોટ
    2 hours ago
    50 વર્ષ જૂની દલીલમાં ફસાયું ડેનમાર્ક
    1 week ago
    ગુંડાગીરી નહીં, સન્માનથી વાત કરો; આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરો: ફ્રાંસની ટ્રમ્પને ચેતવણી
    1 week ago
    અમેરિકામાં બરફનું ભયંકર તોફાન, 100થી વધુ ગાડીઓ વચ્ચે અકસ્માત, જાણો વધુ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અજિત પવારની NCPની કમાન સુનેત્રા પવારને , મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી બનવાનો માર્ગ મોકળો
    13 minutes ago
    યુવા પેઢીમાં ‘ડાર્ક ટુરિઝમ’નો ક્રેઝ
    2 days ago
    સંતાન માટે પિતાનું સર્વસ્વ: દીપડાને મારી પુત્રને જીવન દાન આપ્યું
    2 days ago
    સંસદમાં આર્થિક સર્વે રજૂ
    2 days ago
    બારામતીમાં ‘દાદા’ની વિદાય અજિત પવાર પંચતત્ત્વમાં વિલીન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 વર્લ્ડ કપમાં એક જ ટીમમાં રમશે ભારત-પાકિસ્તાનના ખેલાડી, શ્રીલંકાના ઇન્ટરનેશનલ પ્લેયરની પણ એન્ટ્રી
    29 minutes ago
    T20 વર્લ્ડ કપ અગાઉ જ મોટી મુશ્કેલીમાં મૂકાયો આરોન જોન્સ, મેચ ફિક્સિંગને લીધે સસ્પેન્ડ
    2 days ago
    પાકિસ્તાનની જેમ BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી A+ કેટેગરી હટાવશે? રોહિત-કોહલીને થશે મોટું નુકસાન
    2 weeks ago
    જો બાંગ્લાદેશનો મુદ્દો ઉકેલાય નહીં તો પાકિસ્તાન 2026 માં T20 વર્લ્ડ કપમાં ભાગીદારીની સમીક્ષા કરશે
    2 weeks ago
    ‘ગૌતમ ગંભીરે રોહિત શર્માને ODI કેપ્ટન પદેથી હટાવ્યો…’, પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો આરોપ
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    2 weeks ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    1 month ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    2 months ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    2 months ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ઓક્સિજનની અછત અને ડોક્ટરોની બેદરકારીના કારણે કોરોના પોઝિટિવ દર્દીઓ ટપોટપ મરી રહ્યાં છે:કોંગ્રેસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ઓક્સિજનની અછત અને ડોક્ટરોની બેદરકારીના કારણે કોરોના પોઝિટિવ દર્દીઓ ટપોટપ મરી રહ્યાં છે:કોંગ્રેસ
ગુજરાત

જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ઓક્સિજનની અછત અને ડોક્ટરોની બેદરકારીના કારણે કોરોના પોઝિટિવ દર્દીઓ ટપોટપ મરી રહ્યાં છે:કોંગ્રેસ

khaskhabarrajkot
Last updated: 2020/09/15 at 3:20 PM
khaskhabarrajkot 5 years ago
Share
5 Min Read
SHARE

જુનાગઢ સરકારી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનના બાટલા ખૂટી જવાથી તથા ડોક્ટરની બેદરકારીના કારણે કોરોના પોઝિટિવ દર્દીઓના ટપો ટપ અવસાન થય રહ્યા છે તેમાં જવાબદાર ડોકટરો સામે પગલા લેવા અને અન્ય કોઇ વધુ દર્દીઓ ની જીંદગી ફરીવાર મોતના મુખમાં ધકેલાય નહી તેની કાળજી રાખવા અને સરકાર તરફથી હોસ્પિટલમાં ઓક્સિજનના બાટલા જેવી તમામ જરૂરી પુરતી સુવિધા નો જથ્થો ફાળવવામાં આવે તે અંગે જુનાગઢ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સંબોધીને જિલ્લા કલેકટર જુનાગઢ મારફતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જુનાગઢ સ્થાનિક કોંગ્રેસ આગેવાનો એ આજે તેમને મળેલી હકીકત અનુસાર જુનાગઢ સરકારી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનના બાટલા નો પુરતો જથ્થો ન હોવો અને ડોક્ટરની બેદરકારીના કારણે કોરોના પોઝિટિવ દર્દીઓના ટપ ટપ મોત થય રહ્યા હોવાનો દાવો કરી આ અંગે લેખીત આવેદન આપી ઉગ્ર રજૂઆત કરી હતી તેઓએ રજુઆત માં જણાવ્યું હતું કે તાજેતરમાં ગત તા.૨૪ જુલાઈ ના રોજ કેશોદ શહેરના રામભાઇ કાનાભાઈ જાદવને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તે જુનાગઢ સરકારી સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે રાત્રીના સમયે આખો કોરોના વોર્ડ ડોકટરોના બદલે પટાવાળા અને કમ્પાઉનડરોના ભરોસે હોય જેના કારણે ઓકસીઝન બંધ થય જવાથી ગત તા.૦૬ ઓગસ્ટના ના રોજ રાત્રીના તે દર્દી રામભાઈ કાનાભાઇ જાદવનું ડોક્ટરની બેદરકારીના કારણે અવસાન થયેલ ત્યારે તે જ વોર્ડમાં કુલ પાંચ દર્દીઓના ડોક્ટરની બેદરકારીના કારણે અવસાન થયેલ તેવું તે મરણજનાર દર્દીના પુત્ર જગદીશભાઇ રામભાઇ જાદવે સ્થાનિક કોંગ્રેસના આગેવાનો ને આ અંગે તા.૦૯ સપ્ટેમ્બર ના રોજ રજુઆત કરેલ જેમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે તેમના પિતાનું અવસાન ડોકટરોની બેદરકારીના કારણે ઓક્સીઝન બંધ થઈ જવાના કારણે થયેલ હોવાના સણસણતા આક્ષેપ કર્યા હતા આ ઉપરાંત તેમના પીતા સીવાય પણ અન્ય ચાર , બીજા દર્દીઓ ના અવસાન થયેલ છતાપણ તા.૦૭ ઓગસ્ટની ની સીવીલ હોસ્પિટલની અખબારી યાદીમાં મૃત્યુનો આંકડો ઝીરો બતાવી આ રીતે ગોલમાલ કરી સાચા આંકડાઓ છુપાવવા સામે વેધક સવાલ ઉઠાવ્યો હતો તેમણે આ માટે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગણી કરી હતી
વધુમાં તે સરકારી સિવીલ હોસ્પિટલ જુનાગઢમાં વધુ એક વંથલી તાલુકાના ગાદોઇ ગામના ઇબ્રાહીમ હુશેનભાઇ સીડાને સામાન્ય તાવ આવતા તા.૧૧ સપ્ટેમ્બર ના રોજ કોવિડ-૧૯ વિભાગમાં દાખલ કરેલ હતા તેમને દાખલ કર્યા ૧૪ કલાક બાદ રાત્રીના સમયે ઓકસીઝન ખલાસ થય જવાથી તેમનું અવસાન થયેલ છે જેમાં પણ તે દર્દીઓના પુત્ર એ ખુલ્લો આક્ષેપ કર્યો હતો કે તેમના પિતાનું ડોક્ટરની બેદરકારીના કારણે અવસાન થયું હોવાનો આક્ષેપ તેમજ ન્યાય માટે રજૂઆત કરી હતીજેથી ઉપરોક્ત બંને પ્રશ્નો સહિતના અનેક પ્રશ્નો સ્થાનિક કોંગ્રેસના આગેવાનો સામે આવ્યા હતા જેમાં સરકારી સીવીલ હોસ્પિટલમાં ઓક્સિજન નો પુરતો જથ્થો સરકાર તરફથી આપવામાં આવતો નથી જેના કારણે કોરોના પોઝીટીવ દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત હોય ત્યારે સમયસર ઓક્સિજન ન મળવાના, કારણે કોરોના પોઝિટિવ દર્દીઓના અવસાન થઈ રહ્યા છે વધુમાં આગેવાનોએ રજૂઆત કરી હતી કે જુનાગઢ સરકારી સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દી પ્રત્યે ૨૪ કલાક તેમની સારવારમાં જવાબદાર ડોક્ટર જે કાળજી લેવાની હોય છે તે કાળજી લેવાઈ રહી નથી તેના બદલે જવાબદાર ડોકટરો રાત્રીના સમયે ગંભીર પ્રકારની બીમારીના કોરોના વોર્ડ ને પટાવાળા અને કમ્પાઉન્ડર ના હવાલે કરી ડોક્ટર આરામમાં નિકળી જાય છે ત્યારે કોરોનાના પોઝીટીવ ગંભીર દર્દીઓને ઓક્સિજન લેવલ જવાબદાર ડોકટરો સતત મોનીટરીંગ કરીને કાળજી લેવાની હોય છે. પરંતુ રાત્રીના સમયે તે વોર્ડમાં કોઇ મુખ્ય જવાબદાર ડોકટર જ હાજર હોતા નથી ગંભીર રીતે કોરોના પોઝિટિવ દર્દીઓ એક તબક્કે એવું કહી શકાય કે
જવાબદાર ડોક્ટરના બદલે કમ્પાઉન્ડરો અને પટાવાળા ના ભરોસે હોય છે જેના કારણે દીવસે ને દીવસે કોરોનાના પોઝીટીવ દર્દીઓના સરકારી
સિવિલ હોસ્પિટલમાં ટપોટપ મોત થઈ રહ્યા છે

- Advertisement -

જેથી જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દિવસેને દિવસે કથળતી જતી સ્થિતિના કારણે સાજા થવાની શક્યતાવાળા કોરોનાના દર્દીઓ ડોક્ટરની બેદરકારી અને સરકાર તરફથી ઓક્સિજન નો જથ્થો જુનાગઢ સરકારી સિવિલ હોસ્પિટલને અપુરતો ફાળવવામાં આવતા હોય જે બંને કારણોસર કોરોનાના દર્દીઓના મોત થઈ રહ્યા છે જેથી સરકાર એક મનુષ્યની જીંદગી અમુલ્ય છે તે જીંદગીની કિંમત કદર કરી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ મોતના મુખમાં ન ધકેલાય તેની તકેદારી રાખાવવા અને જવાબદાર ડોક્ટર કોરોનાના દર્દી પ્રત્યે પોતાની ફરજના ભાગરૂપે તથા માનવીય અભીગમ દાખવીને ૨૪ કલાક પુરતુ મોનીટરીંગ કરે તો પણ કોરોનાના દર્દીઓની જીંદગીને બચાવી શકાય તેમ

તેવી કાર્યવાહી આપણા માધ્યમથી કરી હાલમાં જુનાગઢ સરકારી સિવિલ હોસ્પિટલમાં મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા મેડીકલ ઓફિસરશ્રી બદલવામાં આવે તો જ સરકારી સીવીલ હોસ્પિટલ ની સ્થિતિમાં સુધારો આવી શકે તેમ છે જેથી તાત્કાલિક સરકારી સીવીલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર અને જવાબદાર ડોક્ટરોને બદલાવી ઘોર બેદરકારી દાખવનાર બેદરકાર તબીબી સ્ટાફ સામે પગલા લેવા માંગણી કરી હતી ઉપરાંત આ રજુઆત તેઓએ ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ના સચિવ ને પણ રવાના કરી હતી સાથે આ અંગે કોંગ્રેસના રાજ્ય ના ટોચના નેતાઓને પણ જૂનાગઢ ની પરિસ્થિતિ અંગે અવગત કર્યા હતા.

હુસેન શાહ જુનાગઢ

- Advertisement -

You Might Also Like

ગુજરાત બિન હથિયારી PSI ભરતી: ક્વોલિફાય ઉમેદવારોનું લિસ્ટ જાહેર, જાણો ક્યારે શરૂ થશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય: 20થી વધુ સરકારી સેવાઓમાં આધાર વેરિફિકેશન ફરજિયાત

ગ્રીનલેન્ડ ચોકડી પર ખાનગી કારચાલકોનો બેફામ આતંક

મોરબી: સુરક્ષાના હેતુથી હોટલ-ગેસ્ટ હાઉસ માટે ‘પથિક’ સોફ્ટવેર ફરજિયાત

હળવદ: ભવાનીનગર ઢોરામાં દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો, ₹1.33 લાખનો મુદ્દામાલ જપ્ત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢ સહિત પાંચ જીલ્લા માંથી વધુ એક બુટલેગરને હદપાર કરાવતી વંથલી પોલીસ
Next Article ભાવનગરમાં બનશે વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ: દીર્ઘદ્રષ્ટિ ધરાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આપી મંજૂરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

અજિત પવારની NCPની કમાન સુનેત્રા પવારને , મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી બનવાનો માર્ગ મોકળો

Khaskhabar Editor Khaskhabar Editor 13 minutes ago
સાઉદી અરબની ‘ડબલ ગેમ’: ઈરાન સાથે દોસ્તીનો ડોળ અને ટ્રમ્પ સાથે મળીને હુમલાનું પ્લાનિંગ?
T20 વર્લ્ડ કપમાં એક જ ટીમમાં રમશે ભારત-પાકિસ્તાનના ખેલાડી, શ્રીલંકાના ઇન્ટરનેશનલ પ્લેયરની પણ એન્ટ્રી
ગુજરાત બિન હથિયારી PSI ભરતી: ક્વોલિફાય ઉમેદવારોનું લિસ્ટ જાહેર, જાણો ક્યારે શરૂ થશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન
એસ્ટેરોઇડ ચંદ્ર પર ટકરાશે તો પૃથ્વીની ફરતે ભ્રમણ કરતાં સેટેલાઇટ્સને નુકસાન
ઇઝરાયલ દ્વારા ટ્રમ્પ સાથે ચેડા: એપ્સટાઇન ફાઇલોમાં નવો બોમ્બ વિસ્ફોટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

ગુજરાત બિન હથિયારી PSI ભરતી: ક્વોલિફાય ઉમેદવારોનું લિસ્ટ જાહેર, જાણો ક્યારે શરૂ થશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ગુજરાત

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય: 20થી વધુ સરકારી સેવાઓમાં આધાર વેરિફિકેશન ફરજિયાત

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

ગ્રીનલેન્ડ ચોકડી પર ખાનગી કારચાલકોનો બેફામ આતંક

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?