By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતને ‘નર્ક’ ગણાવનારા ટ્રમ્પને ઈરાનનો જડબાતોડ જવાબ, શેર કર્યો મહારાષ્ટ્રનો શાનદાર VIDEO
    13 hours ago
    યુદ્ધ વચ્ચે ચાબહાર પોર્ટ અંગે ભારત સરકાર લેશે મોટો નિર્ણય, 12 કરોડ ડૉલર લાગેલા છે દાવ પર
    14 hours ago
    ફ્રાન્સ સરકારનો ડેટા ચોરી થયો, હેકરે 19 મિલિયન રેકોર્ડ હોવાનો દાવો કર્યો
    2 days ago
    ટ્રમ્પનો બફાટ: ભારત-ચીનને ગણાવ્યા ‘નરક’, શું ભારતીયોની નોકરીઓ જોખમમાં?
    2 days ago
    યુદ્ધવિરામ લંબાવાયો:પાકિસ્તાનના ઈશારે નાચતું અમેરિકા: પાકિસ્તાની વડાપ્રધાન અને આર્મી ચીફનાં કહેવાથી સંઘર્ષ વિરામ લંબાવ્યો હોવાનું ટ્રમ્પે જણાવ્યું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સાવધાન : મોંઘા ઇન્જેકશનની સસ્તી નકલ, જીવ સાથેનો ખતરનાક ખેલ બહાર આવ્યો
    10 hours ago
    ગુજરાત જઝમાં ‘ખાનગીકરણ’નો ખેલ! એસટી નિગમ વધુ 1200 નવી બસ ભાડે લેશે
    10 hours ago
    મુખ્યમંત્રી બંગાળના જ હશે, બસ તે દીદીનો ભત્રીજો નહીં હોય: અમિત શાહ
    10 hours ago
    સેન્સેક્સમાં 1000, નિફ્ટીમાં 280 પોઈન્ટનો કડાકો નોંધાયો
    10 hours ago
    રાઘવ હવે ભાજપમાં
    10 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં.., સૂર્યકુમાર પણ ભડક્યો
    14 hours ago
    લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
    1 day ago
    ચાલુ IPLમાં સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાના અંતિમ સંસ્કાર કરી ટીમમાં પરત ફર્યો
    2 days ago
    હૈદરાબાદની સતત ત્રીજી જીત, દિલ્હીને 47 રનથી હરાવ્યું
    2 days ago
    અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 days ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 week ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    1 week ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદની સત્યતા કેટલી?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદની સત્યતા કેટલી?
AuthorParakh Bhattધર્મ

ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદની સત્યતા કેટલી?

Khaskhabar Editor
Last updated: 2022/06/03 at 3:14 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

ડાર્વિને પોતાના ઉત્ક્રાંતિવાદના નિયમને સાબિત કરવા માટે એ સમયમાં ઉપલબ્ધ એવા તમામ પુરાવાઓ વિજ્ઞાનજગત સમક્ષ રજૂ કર્યા, કેટલાક પ્રયોગો પણ હાથ ધર્યા.

મોર્ડન ધર્મ
– પરખ ભટ્ટ

પરંતુ વિજ્ઞાનનું અનુસરણ કરનારા એ વૈજ્ઞાનિકે ક્યારેય પૌરાણિક પુરાવાઓ કે પછી અન્ય કોઈ સાબિતીઓ તરફ નજર સુદ્ધાં પણ ન કરી. તેણે જણાવ્યું કે માણસની ઉત્ક્રાંતિ વાનરમાંથી થઈ છે. આ પરિવર્તન વિવિધ તબક્કાઓ અને સમયના ચક્રોમાંથી પસાર થયું. અગર હિંદુ સંસ્કૃતિના ગ્રંથોનો અભ્યાસ કરીએ તો સમજાય કે વાસ્તવમાં માણસજાતિ તો પરમેશ્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન માનવામાં આવે છે.

Contents
ડાર્વિને પોતાના ઉત્ક્રાંતિવાદના નિયમને સાબિત કરવા માટે એ સમયમાં ઉપલબ્ધ એવા તમામ પુરાવાઓ વિજ્ઞાનજગત સમક્ષ રજૂ કર્યા, કેટલાક પ્રયોગો પણ હાથ ધર્યા. મોર્ડન ધર્મ – પરખ ભટ્ટમાનવજાતિ ક્યારેય ઉત્ક્રાંતિ પામી જ નથી, પરંતુ સદાકાળથી પૃથ્વી પર શ્ર્વસતી રહી છે એવું ધર્મગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે, પાષાણયુગના માનવ અને અન્ય પ્રકારના માનવ પણ આ ધરતી પર હતાં જ, પરન્તુ તેમની પ્રજાતિ અલગ હતી!

માનવજાતિ ક્યારેય ઉત્ક્રાંતિ પામી જ નથી, પરંતુ સદાકાળથી પૃથ્વી પર શ્વસતી રહી છે એવું ધર્મગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે. પાષાણયુગના માનવ અને અન્ય પ્રકારના માનવ પણ આ ધરતી પર હતાં જ, પરન્તુ તેમની પ્રજાતિ અલગ હતી! અમુક લોકો હનુમાનને એમાંના એક માને છે. જ્યારે દાનવોને પાષાણયુગના જીવો માનવામાં આવ્યા છે. આથી જ કદાચ તેમનો ચહેરો માનવ જેવો જોવા નથી મળતો. હિંદુ ધર્મની માન્યતા મુજબ, કોઈ ઉત્ક્રાંતિવાદ ક્યારેય થયો જ નથી. ફક્ત માનવજાતિની સત્તા વધી જવાને કારણે અન્ય જીવો કાળક્રમે વિલુપ્ત થતા ગયા. આપણે ત્યાં જેને ‘સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ’ નામની અંગ્રેજી ટર્મથી જેને વ્યાખ્યાયિત કરવામાં આવે છે એવી જ કંઈક પરિસ્થિતિ એ સમયમાં પણ ઉદભવી હોવી જોઈએ.

- Advertisement -

માનવજાતિ ક્યારેય ઉત્ક્રાંતિ પામી જ નથી, પરંતુ સદાકાળથી પૃથ્વી પર શ્ર્વસતી રહી છે એવું ધર્મગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે, પાષાણયુગના માનવ અને અન્ય પ્રકારના માનવ પણ આ ધરતી પર હતાં જ, પરન્તુ તેમની પ્રજાતિ અલગ હતી!

વૈજ્ઞાનિકોને જ્યારે કોઈ બાયોલોજિકલી રીતે ભિન્ન પ્રકારના અવશેષો પ્રાપ્ત થાય છે ત્યારે તેઓ તે અવશેષને જમીનમાંથી બહાર કાઢી તેની ઉંમર અને કાળ નક્કી કરવા માટેના પ્રયોગો હાથ ધરે છે, પરંતુ દરેક કિસ્સામાં એવું નથી થતું. કેટલાક અવશેષોને જમીનમાં જ રહેવા દેવામાં આવે છે, જેના લીધે તેની જાંચ નથી થતી અને હકીકતો બહાર નથી આવી શકતી. આ કારણોસર જ કદાચ માયથોલોજીને અસત્ય માનીને ફક્ત કથા સ્વરૂપે સંભળાવવામાં આવે છે. અંગ્રેજીમાં એક સુંદર વાક્ય છે : Absence of evidence is not evidence of absence!

હિંદુ ધર્મમાં વ્યાખ્યાયિત કરવામાં આવેલા અલગ અલગ તબક્કાઓનો વિસ્તૃત અભ્યાસ કરીએ. હિંદુ સંસ્કૃતિમાં જેને પાતાળલોક નામ આપવામાં આવ્યું છે, એવા પ્રદેશમાં મયન સંસ્કૃતિના લોકો વસવાટ ધરાવે છે, જેને આપણે રાક્ષસ અથવા અસુર તરીકે ઓળખીએ છીએ. નેટફ્લિક્સ ઓરિજિનલ સીરિઝ ‘સ્ટ્રેન્જર થિંગ્સ’માં જેને ‘અપસાઇડ ડાઉન’ નામ આપવામાં આવ્યું છે એ લોક! જ્યાં બધું સરખું છે, વાસ્તવિક જગત સાથે મેળ ખાતું પ્રતિબિંબિત લોક! ભગવાન વિષ્ણુના આ જગતને કુલ ચાર યુગમાં વહેંચવામાં આવ્યું છે.. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ.

- Advertisement -

(1) કળિયુગ : 5000 વર્ષ પહેલા શરૂ થઈ ચૂકેલા કળિયુગમાં માનવોની પરિસ્થિતિ અત્યંત ખરાબ છે. ઝઘડા અને લૂંટફાટ તથા ખૂનખરાબો એની ચરમસીમા પર છે. આધ્યાત્મિકતા અને નૈતિકતાનું મૂલ્ય સાવ ઓછું થઈ ગયેલું જોવા મળે છે. હાલમાં, માણસ વધુમાં વધુ 150 વર્ષ સુધીનું આયુષ્ય ભોગવી શકે છે. જોકે, ધીરે ધીરે આ વયમર્યાદામાં પણ ઘટાડો નોંધવામાં આવી રહ્યો છે. માનવ ભક્તિભાવ તરફ ઓછો અને ભૈતિક ચીજવસ્તુઓ પરત્વેના મોહમાં વધુ ને વધુ સપડાઈ રહ્યો છે. ક્યારેય માફ ન કરી શકાય એવા પ્રકારના ગુનાહિત કર્મોથી તે ખરડાઈ રહ્યો છે. 4 લાખ 32 હજાર વર્ષો સુધી ચાલનારા આ યુગના અંતે કલ્કી અવતારના અવતરણની આશંકાઓ સેવાઈ રહી છે. માનવામાં આવે છે કે, જ્યારે માણસની વયમર્યાદા જ્યારે ફક્ત 20 વર્ષની થઈ જશે, એ વખતે કળિયુગ સમાપ્તિના ભણકારા વાગી રહ્યા હશે અને નવેસરથી સૃષ્ટિચક્ર શરૂ થશે.

(2) દ્વાપરયુગ : કળિયુગની પહેલા સમાપ્ત થયેલો દ્વાપરયુગ અત્યારની સરખામણીમાં ઘણો સમૃદ્ધ હતો. લોકોની સરેરાશ આયુ એ વખતે લગભગ 1000 વર્ષની રહેતી! માણસોની ઊંચાઈ એ વખતે 12 ફૂટની જોવા મળતી હતી. બીજી બાજુ, વૃક્ષો પણ ખાસ્સા ઊંચા જોવા મળતા. 8 લાખ 64 હજાર વર્ષ ચાલેલા એ યુગમાં મહાભારત ખેલાયું અને અંતે કૃષ્ણના નિર્વાણ સાથે કળિયુગનો પ્રારંભ થયો.

(3) ત્રેતાયુગ : દ્વાપર અને કળિયુગ કરતા ક્યાંય વધુ સુખાકારી ધરાવતો યુગ એટલે ત્રેતા! જેમાં માનસિક શાંતિ અને આંતરિક સમૃદ્ધતા ખૂબ જ હતી. માનવી એ સમયે સરેરાશ 10,000 વર્ષોનું દીર્ઘાયુ ભોગવી શકતો હતો. એ વખતે માનવ અને દેવ બંને એવા પ્રકારની પૂજા-અર્ચના-ધ્યાન-તપ કરતા, જેથી ઇશ્વરનો સાક્ષાત્કાર મહેસૂસ કરી શકાય. આમ છતાં ઈશ્વર પોતાના ભક્તને ધરતી પર આશીર્વાદ આપવા માટે આવે એ ઘટના અત્યંત જૂજ પ્રમાણમાં બનતી હતી. વિષ્ણુ ભગવાનના અવતાર સમા શ્રી રામે રાવણનો વધ કરી ફરી એક વખત સત્યની સ્થાપના કરી. રામાયણના અવશેષો આજે પણ શ્રીલંકામાં જોવા મળે છે. 12 લાખ 96 હજાર વર્ષ સુધી ચાલનારો ત્રેતાયુગ એ સમયના લોકોમાં ભક્તિભાવ જગાવનારો હતો. યજ્ઞ-હોમહવન થકી માણસો પોતાના અંદરની આધ્યાત્મિકતા અને સારસાઈને સતત જીવંત રાખી શક્યા.

(4) સતયુગ : ચારેય યુગમાંથી સૌથી પવિત્ર કહી શકાય એવો સતયુગ! જ્યાં હિંસા કે મોહમાયાનું અસ્તિત્વ પ્રમાણમાં સાવ નહીંવત હતું. લોકોની વયમર્યાદા પણ અંદાજે 1 લાખ વર્ષની! તેઓ સાવ આસાનીથી ઈશ્વર સાથે સંવાદ સાધી શકતા. એમનો સાક્ષાત્કાર કરી પોતાની સમસ્યા એમની સક્ષમ ઠાલવી શકતા. સામે પક્ષે, ત્રિદેવો અને અન્ય દેવીદેવતાઓ પણ પળવારમાં મનુષ્યોની પરેશાનીઓનો ઉકેલ બતાવી દેતા હતા. હજારો વર્ષોની તપસ્યા કર્યા બાદ ઇશ્વર તરફથી વરદાનરૂપે મળતા અસ્ત્રો-શસ્ત્રો તેમના માટે સાવ સામાન્ય બાબત હતી. દેવ અને દાનવ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનું નિરાકરણ લાવવું અથવા બંનેનો સંઘર્ષ ઓછો થાય એવા પ્રયાસો કરવા એ જ દેવતાઓની પ્રાથમિકતા રહેતી. માનવને પોતાના જેવા માનવથી ક્યારેય ખતરો ન રહેતો. 17 લાખ 28 હજાર વર્ષો સુધી ચાલનારા સતયુગમાં આત્મ-સંશોધન કરવા માટેની એકમાત્ર પદ્ધતિ એટલે ધ્યાન ધરવું એ ગણાતી હતી.

મહાભારત અને પુરાણોમાં ઘણી બધી કથાઓ એવી છે, જે અલગ અલગ યુગ સાથે સંકળાયેલી છે. ઋષિ વિશ્વામિત્રે 60,000 વર્ષો સુધી તપસ્યા કરી અને ઇન્દ્રને જ્યારે પોતાનું સિંહાસન ડોલતું લાગ્યું ત્યારે તેણે મેનકાને તેમનું ધ્યાનભંગ કરવા માટે મોકલી. એમના સમાગમ બાદ દમયંતીનો જન્મ થયો, જે આગળ જતા ઘણા પૌરાણિક પાત્રો સાથે દેખાઈ. પાછલા ત્રણેય યુગમાં ભગવાન વિષ્ણુએ જુદા જુદા સ્વરૂપોમાં ધરતી પર અવતારો લીધા, પરંતુ કળિયુગમાં તેઓ ફક્ત એક અવતાર લેવાના છે : કલ્કી! અને તેઓ સૃષ્ટિનો અંત કરી પુન: સતયુગની સ્થાપના કરશે એવી કથાઓ આપણા પુરાણોમાં કહેવામાં આવી છે (ક્રમશ:)

You Might Also Like

મહિલા આરક્ષણ, પરિસીમન અને રાજકીય ગણિત…

જનાર્દનથી જોર્ડનની સફર

શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનની પહેલને વૈશ્ર્વિક માન્યતા: ઞગ દ્વારા 21 ડિસેમ્બર ‘વિશ્ર્વ ધ્યાન દિવસ’ જાહેર

અમેરિકા હાર્યું! ખરેખર ?

પોતાની જાત સાથે પ્રેમ, આત્મવિશ્ર્વાસ, પહેરવેશ વિશે સભાનતા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમદાવાદ: અંદાજીત 1500 કરોડના ખર્ચે ઉમિયાધામનું નિર્માણ થશે, આજે ભૂમિપૂજન, જાણો કેવી રહેશે સગવડો
Next Article ભારતનો 2-0થી શ્રેણી વિજય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા સિંહ પરિવારે ગાયનો પીછો કર્યો, એક સિંહ અને ત્રણ સિંહણે બે ગાયનું મારણ કર્યું

khaskhabarrajkot khaskhabarrajkot 10 hours ago
સિંહે શિકાર છોડી બાળકી પાછળ દોટ મૂકી : લોકોનું ટોળું અને ટોર્ચના પ્રકાશથી સાવજ ભડક્યો, ગીરમાં ચીસાચીસથી ગામ ફફડ્યું
જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની મત ગણતરી 10 કેન્દ્રો ખાતે થશે
સંતો અને સનાતનીઓનું શક્તિ પ્રદર્શન, 60 માંગણી સાથે સરકારને અલ્ટિમેટમ
આ માત્ર ચૂંટણી નહીં, પરંતુ રાજકોટના આવનારા વર્ષોની દિશા નક્કી કરવાની તક: રાજદીપસિંહ જાડેજા
રાજકોટના કુખ્યાત ભૂમાફિયા રમેશ રાણાને મેટોડા પોલીસે બે વર્ષ માટે કર્યો હદપાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

મહિલા આરક્ષણ, પરિસીમન અને રાજકીય ગણિત…

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

જનાર્દનથી જોર્ડનની સફર

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનની પહેલને વૈશ્ર્વિક માન્યતા: ઞગ દ્વારા 21 ડિસેમ્બર ‘વિશ્ર્વ ધ્યાન દિવસ’ જાહેર

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?