By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટ ખૂલ્યા બાદ પણ યુદ્ધના ભણકારા! ટ્રમ્પનું ઈરાનને અલ્ટિમેટમ- ડીલ કરો નહીંતર ફરી થશે હુમલો
    3 hours ago
    મિડલ ઈસ્ટમાં ‘શાંતિ સ્થાપના’ના 5 સંકેત! ટ્રમ્પની મોટી જાહેરાત- ઈરાન ‘ન્યુક્લિયર ડસ્ટ’ પરત કરવા તૈયાર
    1 day ago
    તોઈબાના આતંકી હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી
    2 days ago
    માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!
    3 days ago
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પનકલા નરસિંહ મંદિરમાં ભગવાન માત્ર ગોળનું પાણી જ ગ્રહણ કરે છે
    21 minutes ago
    પુણેમાં એરફોર્સના વિમાનનું હાર્ડ લેન્ડિંગ
    26 minutes ago
    આજે રાત્રે 8:30 વાગ્યે ઙખ મોદી દેશને સંબોધિત કરશે
    29 minutes ago
    મહિલા અનામત બિલ મામલે ભાજપનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન
    30 minutes ago
    ટ્રમ્પ: જૂઠાણાંની ફેક્ટરી
    32 minutes ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે
    1 day ago
    RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય
    2 days ago
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    3 days ago
    સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ
    3 days ago
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    2 days ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    3 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    1 week ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    1 week ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સિદસર ઉમિયા માતાજી મહોત્સવમાં એક લાખ લોકોની ઉપસ્થિતિમાં ગોવેદ વિમોચન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સિદસર ઉમિયા માતાજી મહોત્સવમાં એક લાખ લોકોની ઉપસ્થિતિમાં ગોવેદ વિમોચન
રાજકોટ

સિદસર ઉમિયા માતાજી મહોત્સવમાં એક લાખ લોકોની ઉપસ્થિતિમાં ગોવેદ વિમોચન

Khaskhabar Editor
Last updated: 2024/12/28 at 5:06 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

16 કામધેનુ સૂત્રથી ભારતના લુપ્ત થતા 56 અને વિશ્વના 300 ગોવંશની સુરક્ષાનું ધ્યેય
ભારત ભૂમિ 10 કરોડ અને વિશ્ર્વ 100 કરોડ પૂર્ણ જાતવાન-દૂધાળ ગોવંશથી સંપન્ન થાય, એ ગોવેદનો મહામંત્ર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

જળક્રાંતિના પ્રણેતા મનસુખભાઇ સુવાગીયાએ ભારતના ગામડાઓની યાત્રા દરમિયાન ગીર-કાંકરેજ અને ભારતીય ગોવંશની લુપ્તતા જોઇને. ઇ.સ. 2000માં ‘ગીર-કાંકરેજ ગાય આપણા આંગણે” સુત્ર આપ્યું. ઇ.સ.2005માં ગીરનાર પરિક્રમાં કરીને 10 લાખ ગીર ગાય નિર્માણનો અને ઇ.સ.2016માં ઉત્તર ગુજરાતના અંબાજીથી કચ્છના કોટેશ્વર સુધી કાંકરેજ ગાય આપણા આંગણે યાત્રા કાઢીને 11 લાખ કાંકરેજ ગાય નિર્માણનો હજારો ગામોને સંકલ્પ લેવડાવ્યો. હજારો ગામોની યાત્રા કરીને ગીર-કાંકરેજ ગાયના 8 લાખ પુસ્તકોનું વિતરણ કર્યું. જેથી ગીર- કાંકરેજ ગાયનું 11 લાખ રૂ. સુધી અને નંદીનું 30 લાખ રૂ. સુધી મૂલ્ય થયું. ગાયના દૂધ-ઘી સોના સમાન થયાં. વિદ્વાનોએ આ પરિવર્તનને ‘ગોક્રાંતિ’ નામ આપ્યું. મનસુખભાઇ સુવાગીયા ગોક્રાંતિના પ્રણેતા તરીકે રાહબર બન્યા. ભારતના લુપ્ત થતા 50થી વધુ અને વિશ્વના 300થી વધુ ગોવંશને સુરક્ષિત કરીને માનવ- કૃષિ-રાષ્ટ્ર અને જગતની કામધેનુ સિદ્ધ કરવાના ધ્યેયથી ગીર જંગલમાં ખજુરી નેસમાં લાખુમા અને નનાભાઇ આહીરના આંગણે 111 દિવસ નિવાસ કરીને ગોવેદ લેખન કર્યું. ગોઉત્પતિથી પ્રારંભ કરીને કામધેનુ રૂપ ગાય અને જાતવાન નંદીના 36 લક્ષણ, ગાયની 56 ઓળખ, ગોપાલન વિજ્ઞાન, જાતવાન-દૂધાળ ગોવંશ નિર્માણ, 16 કામધેનું સૂત્રના અમલથી ગોસંપન્ન ભારત-ગોસંપન્ન વિશ્વના 76 પ્રકરણ સાથે 250 પાનાનાં ગોવેદ મહાગ્રંથની રચના કરી. પુરાણોમાં શિવ પરમાત્મા વિશેના વર્ણન સાથે તરૂણા વસ્થામમં જ મનસુખભાઇનો આત્મા સંમત ન થયો. 40 વર્ષની જિજ્ઞાસા અને ગોતપના ફળ સ્વરૂપે ખજુરીનેસના નાનકડા શિવાલયમાં એક દિવસ મનસુખભાઇ સુવાગીયાને શિવ પરમાત્મા અને શિવાલયનું આત્મજ્ઞાન થયું. જેનું વર્ણન ગોવેદના 6ઠા પ્રકરણમાં છે, “શિવ” વિશ્વ પરમાત્મા અને શિવાલય વિશ્વધર્મ સ્થાન બનશે એ મનસુખભાઇ સુવાગીયાની પૂર્ણ શ્રદ્ધા છે. ગોવેદ નામ :- ઋષિતૂલ્ય વિદ્વાન સાહિત્યકાર નિરંજનભાઇ રાજ્યગુરુ ઘોઘાવદરે ત્રણ વખત ગોવેદનું વાંચન કરીને જણાવ્યું કે, ઋગ્વેદથી લઇને અનેક શાસ્ત્રોમાં ગોમહિમાના 5-25 મંત્રો છે. પરંતુ 1.ગાયનું ભૌતિક અને સુક્ષ્મ દિવ્ય સ્વરૂપ, 2.ગાયની ઉપયાગિતા, 3. ભારતીય ગોવંશ વિનાશના કારણો, 4.પૂર્ણ જાતવાન-દુધાળ ગોવંશ નિર્માણ અને 5.ગાયનો જીવન આધાર પ્રકૃતિના વર્ણનનો આ પ્રથમ ગ્રંથ હોઇ ભારતીય સંસ્કૃતિનો પાંચમો વેદ “ગોવેદ” નામકરણ કરેલ છે. ગોવેદ જ્ઞાનથી ગાય વિશ્વ કામધેનું બનશે અને ગોવેદ-વિશ્વ ધર્મગ્રંથ તરીકે સ્વીકાર્ય બનશે એવી શ્રદ્ધા વ્યક્ત કરી. વિશ્વ પ્રેરક ગોવેદને સન્માન આપીને ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ અને જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા તારીખ 26 ડીસેમ્બરે સવારે ગોવેદ માહાગ્રંથને ઉમિયા માતાજી મંદિરમાં પધરાવવામાં આવ્યો. બપોરે હાથીની અંબાડી ઉપર ગોવેદ પધરાવીને ભેખડિયા(ગુજરાત)-જામલી(મધ્યપ્રદેશ)-તિનસમાળ(મહારાષ્ટ્ર)ના 100 આદિવાસી ભાઇઓ-બહેનોનું તિરકામઠું-ધારિયા સાથેનું નૃત્ય તથા સૌરાષ્ટ્રનું મહિલા મેર રાસમંડળ અને ખાખી જાળિયાની આહિર રાસ મંડળી સાથે ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી. જેણે હજારો લોકોને રોમાંચિત કર્યા.

- Advertisement -

ગોવેદનું વિમોચન ઉમિયા માતાજી મંદિર-સિદસરની ભૂમિમાં તા.26/12/2024 ગુરુવારના રોજ સભાના અધ્યક્ષ પુરુષોતમભાઇ રૂપાલા, જેરામભાઇ વાંસજાળિયા, ડો.પાંચાભાઇ દમણિયા, લાખુમા વણઝર, જૈન અંગ્રણી અરવીંદભાઇ સંઘવી અને મહેમાનોના હસ્તે ગોવેદનું વિમોચન થયું. આ ઐતિહાસિક પ્રસંગે દલિત, વાલ્મિકી, દેવીપુજક, આદિવાસી, કોળી, સતવારા, રબારી, ભરવાડ, ચારણ, આહીર અને પટેલ સમાજની 15 દિકરીયોને ગોવેદ અને તલવાર ભેટ આપીને, શાસ્ત્ર અને શસ્ત્રથી ગાય, સંસ્કૃતિ અને રાષ્ટ્રરક્ષાનો હિન્દુ પ્રજાને સંદેશ આપવામાં આવ્યો છે. આ ક્રાંતિકારી પગલું વૈરાગ્યવાદી સંપ્રદાયોથી ક્ષીણ થયેલ સંસ્કૃતિ અને રાષ્ટ્રને પુન: વિશ્વગુરુ અને મહસત્તા બનાવશે. વિદ્વાન રાજપુરુષ પરસોતમભાઇ રૂપાલાએ ઇશ્વરિય શુભ સંકેત ગણાવ્યો હતો. મનસુખભાઇને ગાય-પાણી અને રાષ્ટ્રના સાચા સાધક ગણાવી. તેના કાર્યો અમલ કરવા અને તેઓની સેવાને તન-મન-ધનથી સાથ આપવા સૌને અપીલ કરી હતી. ગોવેદના રચિયતા મનસુખભાઇ સુવાગીયાએ પ્રતિભાવમાં જણાવ્યુ કે, જાતપરિશ્રમ, આચરણધર્મ, સત્યનિષ્ઠા અને ત્યાગ એ સેવાનો પ્રાણ છે. ગોવેદનું સર્જન એ વિશ્વ ગોરક્ષા અને ગાયથી માનવ કલ્યાણની ઇશ્વરની યોજના છે, હું તો માત્ર નિમિત્ત છું. ગોવેદ જ્ઞાનથી ગાય વિશ્વ કામધેનુ સિદ્ધ થશે. જળક્રાંતિ ટ્રસ્ટ-પ્રારંભ કરેલ પાંચ યોજના જળક્રાંતિ, ગોરક્ષા, ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ, દેશી બીજરક્ષા અને દિવ્યગ્રામ યોજના ભારતને સૂવર્ણભૂમિ રાષ્ટ્ર બનાવશે. આ યોજનાઓના અમલથી ઇશ્વરે સર્જેલ સૃષ્ટિની શાશ્વત સુરક્ષા થશે.

You Might Also Like

ન્યાયાધીશો અને વકીલો વચ્ચે જંગ, વકીલોની જીત

અથાણાંનો અસ્સલ ટેસ્ટ માણવા, ઈલાબેનના અથાણાં ચાખવા પડે!

17.87 લાખ શ્રદ્ધાળુએ રજિસ્ટ્રેશન કરાવ્યું

પ્રચારનું આખરી સપ્તાહ: ભાજપ સૌરાષ્ટ્રમાં નેતાઓને ઉતારશે

માનવને મોજમાં રહેવાના સૂત્રો સાથે સ્વઉત્કર્ષની યાત્રાનો આરંભ કરાવતા અપૂર્વમુનિ સ્વામી

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ત્રંબામાં 8 મહિનાથી દવાખાનું ચલાવતો બોગસ તબીબ ઝડપાયો
Next Article અશાંતધારાની અરજીમાં દસ્તાવેજની સર્ટિફાઇડ નકલના બદલે નોટરી ટ્રુ કોપી પણ ચાલશે : ડે.કલેકટર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

જૂનાગઢ રેન્જમાં ‘ઓપરેશન સજ્જતા’ અસામાજિક તત્ત્વો પર પોલીસનો સપાટો

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
લખતરના સદાદ ગામે ગેરકાયદે રેતીના વૉશ પ્લાન્ટ પર કાર્યવાહીમાં ઢીલી નીતિ
ન્યાયાધીશો અને વકીલો વચ્ચે જંગ, વકીલોની જીત
અથાણાંનો અસ્સલ ટેસ્ટ માણવા, ઈલાબેનના અથાણાં ચાખવા પડે!
પનકલા નરસિંહ મંદિરમાં ભગવાન માત્ર ગોળનું પાણી જ ગ્રહણ કરે છે
17.87 લાખ શ્રદ્ધાળુએ રજિસ્ટ્રેશન કરાવ્યું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ન્યાયાધીશો અને વકીલો વચ્ચે જંગ, વકીલોની જીત

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
રાજકોટ

અથાણાંનો અસ્સલ ટેસ્ટ માણવા, ઈલાબેનના અથાણાં ચાખવા પડે!

Khaskhabar Editor Khaskhabar Editor 19 minutes ago
રાજકોટ

17.87 લાખ શ્રદ્ધાળુએ રજિસ્ટ્રેશન કરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 23 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?