By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    10 hours ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    10 hours ago
    બાળકોને FB-ઇન્સટાના રવાડે ચડાવવા મામલે મેટા ઘૂંટણિયે!
    11 hours ago
    દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
    1 day ago
    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    10 hours ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    10 hours ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    10 hours ago
    ડુંગળીના ભાવમાં 11 ટકા ઉછાળો, ચોખા-કઠોળ અને ખાદ્ય તેલ મોંઘાં થયા
    11 hours ago
    દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 week ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સીટોની વહેંચણી સમયે શિવસેનાને જ CM પદ આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું, તો શું શિંદે જ રહેશે મુખ્યમંત્રી?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > સીટોની વહેંચણી સમયે શિવસેનાને જ CM પદ આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું, તો શું શિંદે જ રહેશે મુખ્યમંત્રી?
રાષ્ટ્રીય

સીટોની વહેંચણી સમયે શિવસેનાને જ CM પદ આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું, તો શું શિંદે જ રહેશે મુખ્યમંત્રી?

Khaskhabar Editor
Last updated: 2024/11/27 at 1:51 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

શિવસેનાએ દાવો કર્યો છે કે, મહાયુતિમાં સીટોની વહેંચણી સમયે શિવસેનાને જ CM પદ આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું, તો શું શિંદે જ રહેશે મુખ્યમંત્રી?

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં મહારાષ્ટ્રમાં નવા મુખ્યમંત્રી માટેનો ચહેરો નક્કી થયો નથી. ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના નેતા એકનાથ શિંદેના નામની ચર્ચા થઈ રહી છે. દરમિયાન શિવસેનાએ દાવો કર્યો છે કે, મહાયુતિમાં સીટોની વહેંચણી સમયે શિવસેનાને જ CM પદ આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. શિવસેનાએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે, પાર્ટીના વડા એકનાથ શિંદે ડેપ્યુટી CM પદ સ્વીકારશે નહીં. આ બધા વચ્ચે ભાજપની ટોચની નેતાગીરીએ ફરી એકવાર દેવેન્દ્ર ફડણવીસને દિલ્હી બોલાવ્યા છે.

- Advertisement -

એકનાથ શિંદે જૂથનું કહેવું છે કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની શાનદાર જીત એકનાથ શિંદેના કારણે જ થઈ હતી. શિવસેનાના નેતા સંજય શિરસાટે કહ્યું કે, વિધાનસભાની ચૂંટણી એકનાથ શિંદેના નામે લડવામાં આવી હતી. તેઓ મુખ્યમંત્રી તરીકે પાછા ફરવાને લાયક છે. તેઓ નાયબ મુખ્યમંત્રી પદ સ્વીકારશે નહીં.

સીટ વહેંચણી પહેલા શું નક્કી થયું?

શિવસેનાના ટોચના સૂત્રોએ દાવો કર્યો હતો કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા નક્કી કરવામાં આવ્યું હતું કે, જો મહાયુતિને બહુમતી મળે છે અને ફરીથી સરકાર બનાવવાની તક મળે છે તો શિવસેનાને મુખ્યમંત્રી પદ આપવામાં આવશે.

- Advertisement -

તો શું શિંદે જ રહેશે મુખ્યમંત્રી?

સૂત્રોએ જણાવ્યું કે, ભાજપના ટોચના નેતાઓ સાથે બેઠક યોજાઈ હતી. તે બેઠકોમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, ભાજપ શક્ય તેટલી વધુ બેઠકો પર ઉમેદવારો ઉભા કરશે અને ચૂંટણી લડશે. જો કે મહાગઠબંધનમાં કોણ કેટલી બેઠકો જીતે છે તેનાથી કોઈ ફરક પડતો નથી. જો પરિણામોમાં મહાગઠબંધનને બહુમતી મળે છે તો શિંદે મુખ્યમંત્રી રહેશે.

ભાજપે રેકોર્ડ 132 બેઠકો જીતી હતી

વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-શિવસેના-NCP ગઠબંધનનો જંગી વિજય થયો છે. મહાયુતિની ચૂંટણીમાં ભાજપના સૌથી વધુ 132 ઉમેદવારો જીત્યા હતા. શિવસેનાને 57 અને એનસીપીએ 41 સીટો જીતી છે. જેએસએસને 2 સીટ અને આરએસજેપીએ એક સીટ જીતી હતી. આ વખતે ભાજપે ચૂંટણીમાં 149 ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જ્યારે શિવસેનાએ 81 અને એનસીપીએ 59 ઉમેદવારોને ટિકિટ આપી હતી. ભાજપે 2019ની ચૂંટણીમાં 152 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.

આ તરફ શિવસેનાના નેતા સંજય શિરસાટે કહ્યું કે, જો ભાજપ અમારી માંગ (શિંદેને મુખ્યમંત્રી બનાવવા) પૂરી કરે છે, તો તેનાથી લોકોને સારો સંદેશ જશે. જો શિંદે મુખ્યમંત્રી બનશે તો ભવિષ્યની ચૂંટણી અમારા માટે ફાયદાકારક સાબિત થશે. સૂત્રોનું કહેવું છે કે, ભાજપ મુખ્યમંત્રી પદ માટે દેવેન્દ્ર ફડણવીસના નામ પર અડગ છે અને ‘બિહાર મોડલ’નો ઇનકાર કરી દીધો છે. વાસ્તવમાં મહાયુતિમાં સહયોગી શિવસેનાના કેટલાક નેતાઓએ સૂચન કર્યું હતું કે, મહારાષ્ટ્રમાં પણ NDAએ બિહારની જેમ શિવસેનાને મુખ્યમંત્રી બનાવવા જોઈએ. બિહારમાં ભાજપ સૌથી મોટી પાર્ટી છે, પરંતુ મુખ્ય પ્રધાન જેડીયુ પ્રમુખ નીતિશ કુમાર છે.

 

 

 

You Might Also Like

બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે

સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’

નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું

ડુંગળીના ભાવમાં 11 ટકા ઉછાળો, ચોખા-કઠોળ અને ખાદ્ય તેલ મોંઘાં થયા

દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!

TAGGED: Chief Minister, Maharashtra CM, SHIV-SENA
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ડાયાબિટીસના દર્દીઓ માટે આ ફ્રૂટ જ્યુસનું સેવન ખતરા સમાન
Next Article 2003માં મૂવી હિટ ગઈ છતાં અલ્લુ અર્જુનને કોઈ ફિલ્મ ઓફર નહોતું કરતું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
બાળકોને FB-ઇન્સટાના રવાડે ચડાવવા મામલે મેટા ઘૂંટણિયે!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાષ્ટ્રીય

સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાષ્ટ્રીય

નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?