By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    2 days ago
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    3 days ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    3 days ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    4 days ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
    16 hours ago
    12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે
    2 days ago
    FSSAI એ દારૂ બનાવતી કંપનીઓને ફટકારી નોટિસ
    2 days ago
    ગુરુગ્રામમાં પોલીસ એન્કાઉન્ટરમાં દીપક નાંદલ ગેંગના ૪ શૂટર ઠાર મરાયા
    2 days ago
    ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી 1000થી વધુ લોકો ફસાયા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    2 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    2 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    3 days ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    3 days ago
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    4 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 week ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    2 days ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    3 days ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    4 days ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    5 days ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સંવેદના થકી થતી વેદના
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > સંવેદના થકી થતી વેદના
Author

સંવેદના થકી થતી વેદના

Khaskhabar Editor
Last updated: 2024/11/16 at 5:10 PM
Khaskhabar Editor 2 years ago
Share
7 Min Read
SHARE

નિતાંતરીત: નીતા દવે

દર્દ ત્યારે દવા બની જાય છે, જ્યારે… પીડા પરાકાષ્ઠામાંથી પસાર થઈ જાય છે.!

- Advertisement -

દરેક માનવી જીવન આખું સુખની શોધમાં ફરતો રહે છે.પરંતુ દુ:ખ આપણા જીવનનું એક અભિન્ન ભાગ છે તે આપણે હંમેશા વિસરી જતા હોઈએ છીએ. આમ પણ સુખની કિંમત સમજવા માટે પણ દુ:ખ નો અનુભવ થવો જરૂરી છે. પરંતુ જ્યારે કોઈ તકલીફ કે દુ:ખ તેની નકકી કરેલી સહન શકિતની સીમા રેખાને પાર કરી જાય ત્યારે એ તક્લીફ તેના વિસ્તરણ નો રસ્તો શોધી લેતું હોય છે..જેને આપણે સામાન્ય રીતે શરીરની પીડા કે રોગ નાં રૂપ માં જીવતાં હોઇએ છીએ.દરેક જીવન કોઈને કોઈ સમયે પેઈન માંથી પસાર થતું જ હોય છે. પેઈન શબ્દ સાંભળીએ એટલે પહેલો વિચાર આપણી આંખ સામે ફિઝિકલ પેઈન નો જ આવે. પરંતુ ફિઝિકલ પેઈન માટે તો આપણા મેડિકલ સાયન્સે ાફશક્ષસશહહયિ શોધી જ રાખી છે. ઙફશક્ષસશહહયિ દવાનું કામ એ હોય છે કે શરીરના જે ભાગમાં તકલીફ છે એટલા ભાગ ને સંવેદનહીન બનાવી દેવાનું!… પરંતુ જે તકલીફ સંવેદનાથી જ મળતી હોય એવા દર્દનું નિવારણ શું? આજનો માનવી કેટકેટલી આંતર પીડાઓથી પીડાય છે. ક્યાંક લાગણીનો અતિરેક, તો ક્યાંક પ્રેમની ઓછપ ! તો વળી ક્યાંક વિશ્વાસઘાત, દ્વેષ, ઇર્ષા ને ગુસ્સો ! માનવ મનની તકલીફના અનેક કારણો છે. ગણવા બેસીએ તો યાદી ઘણી લાંબી થાય.

સમય નિરંતર ચાલતો પ્રવાહ છે. સતત ચાલતી આ સમયની ટીક ટીક સાથે માનવી દોડતા તો શીખ્યો પણ સ્થિર બની ઊભો રહેતાં નથી શીખી શક્યો ! દરેક વ્યક્તિને પોતાની એક દોડ છે, કંઇક પામવાની..મેળવવાની દોડ ! જ્યારે આ અનંત દોડના અંતે નિરાશા સાંપડે ત્યારે વ્યક્તિ આવા પેઇન નો ભોગ બને છે. આપણે એન્ટીબોડી વિશે તો સાંભળ્યું, વાંચ્યું, અને અનુભવ્યું પરંતુ” ાફશક્ષ બજ્ઞમુ” વિશે આપણને કશી માહિતી જ નથી. એ શબ્દ ની શરુઆત અર્થ સાથે ‘ધ વર્લ્ડ સ્પિરિચ્યુઅલ લીડર એકહાર્ટ ટોલે’ પ્રથમવાર તેમના પુસ્તક “ધ પાવર ઓફ નાવ.”મા કરી છે અને આ શબ્દને સમજાવ્યો છે. તેની ચર્ચા વિશ્વભરમા અભ્યાસનો વિષય બની છે. માનવીય તક્લીફનાં વિસ્તરણ અને તેના કારણો આ પુસ્તકમાં ખુબ સરસ રીતે વર્ણવ્યા છે.

આપણાં શાસ્ત્રમાં કહ્યું છે કે સર્વ દુ:ખોનું કારણ મન છે અને આ પેઇન બોડીએ મનનું એવું આવરણ છે, જે સતત અજાગૃત રીતે વ્યક્તિને તકલીફ આપતું રહે છે, દુ:ખ પહોંચાડતું રહે છે. કેવી રીતે બને છે આ પેઇન બોડી… ? વ્યક્તિ જીવનમાં કોઈને કોઈ તબક્કે કોઈ દુ:ખદ ઘટનામાંથી પસાર થયો જ હોય છે એ ઘટનાથી ભૂતકાળમાં અનુભવેલું” ઈમોશનલ પેઈન”… જે હજુ આપણી અંદર જીવિત છે. ધીમે ધીમે એ તકલીફ આપણી સમગ્ર ચેતના ઉપર તેનું આવરણ બનાવી દે છે, તેમાંથી સર્જાય છે પેઇન બોડી ! બાળપણથી લઈ અને અત્યાર સુધી જીવનના તમામ માઠા અનુભવોમાંથી મળેલા આઘાતો એ પેઇન બોડીને વધુ સક્રિય બનાવે છે. મન માં ઉદભવતી લાગણીઓ, વિચારો, અનુભૂતિ, અને આઘાત માંથી મનની જે અવસ્થા બને છે, એ ખરેખર ખૂબ જ પીડાદાયક હોય છે. મનોવિજ્ઞાનની ભાષામાં માનસ ચિકિત્સકો તેને ’ઈમોશનલ સ્ટ્રેસ ડિસોર્ડર’પણ કહે છે. જે અત્યારનાં સમયમાં બહુ સામાન્ય રીતે લોકોમાં જોવા મળે છે

- Advertisement -

સમયની સાથે દોડ લગાવી કાળને જીતી લેવાની હોડમાં ઉતરેલો માનવી જીવનમાં સતત દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવાનો આગ્રહી બનતો જાય છે. જીવનના કોઈ લક્ષ્યને સિદ્ધ કરવા કરેલા અથાક પ્રયત્નો, અચાનક જ સંબંધોમાં આવેલી ઓટ, કોઈ પ્રિય વ્યક્તિ સાથેની રિલેશનશીપમાં આવતું ઓચિંતું બ્રેક -અપ…ઘણા કારણો હોય શકે ! પણ પરિણામ લગભગ સરખું આવતું હોય છે. વ્યકિતના મનમા ભય, બેચેની, નિરાશા, હતાશાની લાગણીઓ જન્મે છે અને તે જીવનનાં આનંદને ગુમાવી બેસે છે. સ્મરણ એ માનવ મન માટે સહજ બાબત છે. ભૂતકાળમાં થયેલો અસ્વીકાર, અપમાન, અત્યાચાર ,કે તિરસ્કાર જેવી દુભાયેલી લાગણી ભૂલી નથી શકાતી ત્યારે તેમાંથી પેઇન બોડી નું નિર્માણ થતું હોય છે. એ તકલીફ મનને ખૂબ દઝાડતી રહે છે. કઈ રીતે શાતા મળી શકે આ અંતરમનની પેઇન બોડીને ? કઈ રીતે નિવારી શકાય આ તકલીફ ?મેડિકલ સાયન્સમાં તેનો ઈલાજ શુ છે ? આ બાબતે થયેલા સંશોધનો ના તારણોનુ મંતવ્ય શું છે ? આ બધા પ્રશ્ર્નોનો જવાબ “ધ પાવર ઓફ નાવ” આપેલા છે. આ મનોવેદનામાંથી બહાર નીકળવા માટે ફક્ત બે બાબતો જરૂરી છે,.. ઇન્ટેલિજન્સી અને અવેરનેસ એટલે કે બુદ્ધિમતા અને સભાનતા! સાદા શબ્દમાં સંજોગોને સ્થિત પ્રજ્ઞ રીતે મૂલવતા શીખવું અતિ આવશ્યક છે.

દરરોજનાં રોજિંદા જીવનમાં બનતાં બનાવો કે ઘટના ક્રમમાં માનવ મનને સ્થિરતા આપવા માટે અગત્યના બે પાયારૂપ સ્તંભ એટલે કે લાગણી અને બુદ્ધિ! જીવન લાગણીના આઘાતમાંથી પસાર થઇ ગયા પછી બુદ્ધિપૂર્વક તટસ્થ રહી અને ઘટનાની સંપૂર્ણ આલોચના કરવી જોઈએ. વાસ્તવિક સ્વરૂપમાં ઘટના કે વ્યક્તિને મૂલવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જીવનમાં લાગણીથી લેવાયેલા દરેક નિર્ણયો હંમેશા લક્ષ્ય સિદ્ધિ કે આનંદ જ આપે એવું જરૂરી હોતું નથી… આ સત્યનો સહજ ભાવે સ્વિકાર કરવો જરૂરી છે.બુદ્ધિને અગ્રીમ સ્તર ઉપર રાખી અને વિચારસરણીને બદલવી જોઈએ. આથી આ પીડા માંથી રાહત મેળવી શકાય છે. આ સાથે જ માનસિક સભાનતા પણ એટલી જ અગત્યની છે.વિતેલી ક્ષણો માત્ર ભૂતકાળ છે, એ ફરી થી જીવી શકાય નહીં! એ પીડા એ ક્ષણ સાથે વીતી ગઈ છે, એનું સ્વાભાવિક રીતે વિસ્મૃતિમાં પરિવર્તન થવું ખૂબ જ અગત્યનું છે. ભૂતકાળનાં પૂર્વગ્રહો નો સાહજિક વિગ્રહ થવો જરૂરી છે. આ એક ક્રમિક પ્રક્રિયા જે તાત્કાલિક પરિણામો નથી આપતી. પરંતુ સમયાંતરે સમસ્યાનો ચોક્ક્સ ઈલાજ કરે છે.સમયની સાથે માનસ પીડાનું વહન થવાથી આ પેઇન બોડીમાંથી મુક્તિ મેળવી શકાય છે. મનનાં આવેગોનું પરાવર્તન ખૂબ જરૂરી છે.

આપણા ધાર્મિક શાસ્ત્રમાં પેઇન બોડી વિશેના ચૈતસિક સંશોધનો આપેલા છે. આ પીડામાંથી મુક્તિ માટે ધ્યાન અને યૌગિક ક્રિયાઓને મહત્વ આપવામાં આવ્યું છે. ધ્યાન એ આંતરમનની એવી અવસ્થા છે જ્યાં અજાગૃત મન જીવંત ચેતના ઓને આદેશ આપે છે.! એ આદેશો દ્વારા ભૂતકાળના આઘાતો, પીડા, અને દુર્ભાગ્યને વર્તમાન સમય માંથી ડીલીટ કરવાની સમજણ આપવામાં આવે છે. ડરામણા વિચારો, અકારણ ચિંતા કે કાલ્પનિક ભય માટે અજાગૃત મનમાં રહેલા પૂર્વગ્રહ જ જવાબદાર હોય છે. જ્યારે આપણે લાગણી અને બુદ્ધિ બન્ને ને સભાનતાપૂર્વક વર્તમાન ક્ષણથી જુદી પાડી શકીશું અને જીવનમાં આવતી દરેક પરિસ્થિતિમાં સ્થિર થઈ જીવતાં શીખીશું ત્યારે ચોક્કસ આ પીડાદાયક પેઈન બોડીમાંથી મુક્તિ મેળવી શકીશું.

You Might Also Like

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા

શિક્ષણના નામે ચાલતી બેફામ શૈક્ષણિક લૂંટ

જીવનસાથી સાથેના સંબંધનો સૂર્યાસ્ત !

વરસાદ : ઇન્દ્ર દેવનું વરદાન !

TAGGED: sensation
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હંગામા હૈ ક્યું બરપા… થોડી સી જો પી લી હૈ… ગાયક મયુર દવેએ માતાજીના કાર્યક્રમમાં ઊર્દૂ ગઝલ લલકારી!
Next Article 4 વર્ષના બાળકે નાકમાં મોતી નાખી દેતાં શ્વાસ રૂંધાવા લાગ્યો; ડૉક્ટરે 13 સેકન્ડમાં બહાર કાઢતાં જીવ બચ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા
રાજ્યમાં સિઝનનો સરેરાશ 24.63% વરસાદ : નર્મદા ડેમ 65% ભરાયો, 10 ડેમ હાઈ-એલર્ટ પર
ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો
શિક્ષણના નામે ચાલતી બેફામ શૈક્ષણિક લૂંટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
Author

સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
Author

શિક્ષણના નામે ચાલતી બેફામ શૈક્ષણિક લૂંટ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?