By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતે દાળ-કઠોળ પાર 30% ‘ટેરિફ’ ઝીંકતા અમેરિકાના વેપારીઓમાં રોષનો માહોલ
    2 days ago
    1971માં પાકિસ્તાનની પડખે ઊભું હતું ઈરાન! રાજાના પુત્રની સત્તામાં વાપસીથી ભારતનું વધશે ટેન્શન?
    4 days ago
    ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી ટળી, વાટાઘાટો અંગે અનિશ્ચિતતા
    6 days ago
    ભારત-જર્મની દ્વિ-પક્ષીય વેપાર 50 બિલિયન ડોલરને પાર
    7 days ago
    ટ્રમ્પની ગૂંડાગીરી
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતે દાળ-કઠોળ પાર 30% ‘ટેરિફ’ ઝીંકતા અમેરિકાના વેપારીઓમાં રોષનો માહોલ
    2 days ago
    ભારતીય રેલ્વે દ્વારા ઐતિહાસિક અપગ્રેડની યોજના, જાણો વધુ
    2 days ago
    ઈરાનથી ભારતીયોનું ‘ઓપરેશન એરલિફ્ટ’ આજથી વિદ્યાર્થીઓની ઘરવાપસી શરૂ
    3 days ago
    ગંગાના પ્રવાહને વાળવા માટે બનાવેલી 14 કિ.મી. લાંબી ટનલ કરોડોના ખર્ચે કાયમ માટે બંધ કરાશે
    3 days ago
    ભારતની સ્ટાર્ટઅપ ક્રાંતિ: 10 વર્ષમાં 21 લાખ નોકરીઓનું સર્જન
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ‘ગૌતમ ગંભીરે રોહિત શર્માને ODI કેપ્ટન પદેથી હટાવ્યો…’, પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો આરોપ
    3 days ago
    રાજકોટમાં રમાયેલી 2nd ODI માં શરમજનક પરાજય બાદ ભારતીય કેપ્ટન ગિલનું દર્દ છલકાયું
    4 days ago
    T20 વર્લ્ડકપ વિવાદ વચ્ચે ICC મક્કમ !
    7 days ago
    ભારત સાથેના વિવાદ વચ્ચે બાંગ્લાદેશી કેપ્ટાનનું છલકાયું દર્દ
    1 week ago
    રાજકોટમાં હાર્દિક પંડ્યાનું મેદાનમાં ફરી દેખાયું રૌદ્ર સ્વરૂપ
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    4 days ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    1 month ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    1 month ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    1 month ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમદાવાદ સરખેજ ભારતી આશ્રમનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > અમદાવાદ સરખેજ ભારતી આશ્રમનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો
જુનાગઢ

અમદાવાદ સરખેજ ભારતી આશ્રમનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો

Khaskhabar Editor
Last updated: 2024/09/04 at 4:39 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

જૂનાગઢ જિલ્લા સમસ્ત કોળી સમાજે ઋષિભારતીના ન્યાય માટે આવેદન આપ્યું

હરિરાનંદબાપુ અને ઋષીભારતીબાપુ વચ્ચે આશ્રમ મુદ્દે લડાઈ વધી
આશ્રમ કબ્જે કરવા જ્ઞાતિ – જાતિના રાજકારણના આક્ષેપો

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4

ગુજરાત ભારતી આશ્રમના મહંત મહામંડલેશ્વર ભારતીબાપુ બ્રહ્મલીન થયા બાદ તેના શિષ્ય મહામંડલેશ્વર હરિહરાનંદબાપુ અને તેના શિષ્ય ઋષીભારતી બાપુ આમ ગુરુ ચેલા વચ્ચે અમદવાદ સરખેજ આશ્રમ કબ્જે કરવા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.અને સમગ્ર મામલો કોર્ટ સુધી પોહચી ગયો છે ત્યારે હવે સરખેજ આશ્રમ મામલે જ્ઞાતિ – જાતિનું રાજકારણ જોવા મળી રહ્યું છે.આજરોજ સરખેજ આશ્રમ મામલે જૂનાગઢ જિલ્લા સમસ્ત સમાજ દ્વારા ઋષીભારતી બાપુના સમર્થનમાં કલેકટર કચેરી ખાતે એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે.જેમાં ઋષીભારતીને ન્યાય મળે તેવી સમસ્ત કોળી સમાજના આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. જૂનાગઢ ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ બાપુના શિષ્ય ઋષીભારતી બાપુ વચ્ચે હવે સરખેજ આશ્રમની લડાઈ ચરમસીમા પર પોહચી છે.અને હવે જ્ઞાતિ – જાતિનું રાજકારણ હોવાના આક્ષેપ સાથે સમસ્ત કોળી સમાજ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે.અને ઋષીભારતી બાપુના સમર્થનમાં કલેકટરને આવેદન પત્ર આપીને એવી માંગ કરવામાં આવી છે કે, અમારા સમાજ (કોળી સમાજ) ઋષિ ભારતીબાપુ કે, સરખેજમાં આવેલા આશ્રમ સંભાળી રહ્યા હતા અને ગરીબ પરિવારના બાળકોને ભણતર માટે રૂમ પણ આપી રહ્યા હતા હાલ પૂજાના બહાને અમુક લોકો 100 બાઉન્સર સાથે આશ્રમમાં ઘુસીને ગરીબ પરિવારના વિદ્યાર્થીઓને ભગાડી અને ત્યાં રહેલા સ્વયંમ સેવકોને પણ કાઢી મુકયા અને આશ્રમ પર કબ્જો જમાવ્યો છે

- Advertisement -

આશ્રમના તાળા તોડી ખોટા વિડિયો બનાવી બાપુને બદનામ કરવામાં આવી રહ્યા છે તો સકારશ્રીને વિનંતી છે કે, કોળી સમાજના આ મહંત હોવાથી ભેદભાવ રાખી અમુક મહંતો કે જેમને કબ્જો લીધેલ છે એવા કાર્યના થઇ તેના માટે તથ્ય તપાસ થાય અને તેમના પર કાયદેસરની કાર્યવાહી થાય અને કીર્તિ પટેલ કે જેમને કોઇ પુરાવા વગર ઋષિ ભારતીબાપુને સમાજમાં બદનામ કરવા જે કોઇ પણ પુરાવા વગર વિડિયો બનાવી તેમની સોશિયલ મિડિયામાં વાયરલ કરેલ છે તે રીમુવ કરવામાં આવે અને તેમના પર કાયદેરસ કાર્યવાહી કરવામાં આવે જે લોકોએ આશ્રમનો કબ્જો લીધો એ સમયના સીસીટીવી કેમેરા ચેક કરી તેમની પાસેથી પુરાવા મેળવી તટસ્થ તપાસ કરી ફરિયાદ દાખલ કરવામાં આવે. હાલ આ આશ્રમને લઇ કોર્ટમાં કેસ ચાલી રહેલ છે તો તેમની સ્થિતિને ઘ્યાનમાં લઇ કોઇ બિનઅધિકૃત વ્યક્તિ પ્રવેશ ન કરે અને જેમની પાસે કબ્જો હતો તેમની પાસે જ કબ્જો રહે, કોર્ટનો જે પણ આદેશ હશે તેમાં સમાજ કોર્ટનો હુકમ સરોમાન્ય રહશે. અમારી માંગો તમારા સમકક્ષ રાખી આશા છે કે અમને ન્યાય મળશે. તેવી સમસ્ત કોળી સમાજ દ્વારા માંગણી કરવામાં આવી છે. ત્યારે હવે સરખેજ ભારતી આશ્રમની લડાઇ ચરમ સીમાએ પહોંચી છે અને જ્ઞાતિ-જાતીનું રાજકારણ શરૂ થયુ છે. હવે આગામી દિવસોમાં સરખેજ ભારતી આશ્રમ વિવાદમાં અખાડા પરિષદના વરિષ્ઠ સંતો શું ભૂમિકા ભજવે છે તે દિશામાં લોકોની મીટ મંડાઇ છે. હાલ તો ગુરૂ અને શિષ્ય વચ્ચે આશ્રમની ગાદી માટે લડાઇ ચરમ સીમાએ પહોંચી છે. ત્યારે હવે આ સંતોની લડાઇ કયાં સુધી ચાલશે તે જોવાનું રહ્યું.

You Might Also Like

માળિયા હાટીનામાં ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ: ખેડૂત સભામાં ભારે હોબાળો

નરસિંહ મહેતા સરોવરનું પાણી દૂષિત રહેતા તંત્ર દ્વારા કલોરિનેશનનો સહારો

પ્રભાસ તીર્થની પૂણ્યભૂમિ પર સૂરીલી સંધ્યાથી ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની સંગીતમય પૂર્ણાહુતી

કેન્દ્ર સરકાર સામે કોંગ્રેસનું મનરેગા બચાઓ આંદોલન, જૂનાગઢ જિલ્લા કાર્યાલય ખાતે ધરણા યોજાયા

મહાશિવરાત્રી મેળાની તૈયારીઓ માટે કલેકટર, ધારાસભ્ય અને ઉતારા મંડળની બેઠક મળી

TAGGED: ahmedabad, Ahmedabad Sarkhej Bharti Ashram, junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધ્રાંગધ્રા TB હેલ્થ વિઝિટર સામે દર્દીએ ઊચ્ચ કક્ષાએ રજૂઆત કરી
Next Article જૂનાગઢ જિલ્લામાં યુદ્ધના ધોરણે માર્ગ મરામતની કામગીરી: 50 રસ્તાઓની પેચવર્કની કામગીરી પૂર્ણ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

વાત હનુમાનજી અને જટાયુજીની

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
નીંદ ચૂરાઈ તેરી કીસને ઓ સનમ..
એક ઔષધ એક સુગંધ, તાંત્રિક દ્રવ્ય ઔદ્યોગિક પ્રોડક્ટ!
સ્વાભિમાન પર્વ : કરોડો લોકોની શ્રદ્ધાના ઊમટતાં પૂર, આ બધું વ્યર્થ નથી જવાનું
આપણે પરણ્યા છીએ ચાર રાણીઓને
માળિયા હાટીનામાં ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ: ખેડૂત સભામાં ભારે હોબાળો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

માળિયા હાટીનામાં ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ: ખેડૂત સભામાં ભારે હોબાળો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
જુનાગઢ

નરસિંહ મહેતા સરોવરનું પાણી દૂષિત રહેતા તંત્ર દ્વારા કલોરિનેશનનો સહારો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
જુનાગઢ

પ્રભાસ તીર્થની પૂણ્યભૂમિ પર સૂરીલી સંધ્યાથી ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની સંગીતમય પૂર્ણાહુતી

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?