By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીને LAC પર સૈનિકોની સંખ્યા ઘટાડીઃ રક્ષા મંત્રાલયનો રિપોર્ટ
    17 hours ago
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    3 days ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    3 days ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    4 days ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન થઈ શકે છે મોંઘી
    17 hours ago
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    3 days ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    3 days ago
    કાલથી બ્રિક્સ સમિટ
    4 days ago
    UPના 26 જિલ્લામાં પૂર
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    17 hours ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગિર સોમનાથમાં રાસાયણિક ખાતરના બદલે પ્રાકૃતિક ખેતીમાં જીવામૃતનો ઉત્તમ ઉપયોગ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > ગિર સોમનાથમાં રાસાયણિક ખાતરના બદલે પ્રાકૃતિક ખેતીમાં જીવામૃતનો ઉત્તમ ઉપયોગ
ગુજરાત

ગિર સોમનાથમાં રાસાયણિક ખાતરના બદલે પ્રાકૃતિક ખેતીમાં જીવામૃતનો ઉત્તમ ઉપયોગ

Khaskhabar Editor
Last updated: 2024/07/31 at 3:51 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

જીવામૃતથી ધરતીને ફાયદાકારક સૂક્ષ્મ જીવાણુઓ વધશે તેટલી જ જમીનની ફળદ્રુપતામાં વધારો થશે

ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.31
ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતીના માધ્યમથી આર્થિક ઉપાર્જન કરી રહ્યાં છે. પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતો જીવામૃતનો ઉપયોગ કરતા હોય છે. ખેડૂતો માટે જીવામૃત બનાવવાની પદ્ધતિ બહુ જ સરળ છે. રાસાયણિક ખાતરોને બદલે જીવામૃતનો ઉપયોગ કરી જમીનને જીવંત કરીને વધુ ઉત્પાદન મેળવી શકાય છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે જીવામૃતની બનાવવા માટે 200 લીટરનું બેરલ લો, તેને છાંયામાં રાખીને તેમાં 170 થી 180 લીટર પાણી ભરો. તેમાં 8 થી 10 લીટર દેશી ગાયનું ગૌમૂત્ર અને 8 થી 10 કિલો ગોબર ગાયનું ગોબર નાખી 1.5 કિલો ગોળ, 1.5 કિલો કોઈપણ કઠોળનો લોટ અને એક મોટા વૃક્ષ નીચેની એક મુઠ્ઠી માટીને નાખો. ત્યાર બાદ આ દ્રાવણને લાકડી વડે ઘડિયાળના કાંટાની દિશામાં (ક્લોકવાઇઝ) દ2રોજ પાંચ મિનિટ સવારે અને પાંચ મિનિટ સાંજે હલાવતા રહેવાનું.

- Advertisement -

જીવામૃત તૈયાર થાય તેટલા દિવસ સુધી આ મિશ્રણને હલાવો, જીવામૃત ગરમીની ઋતુમાં 24થી 48 કલાકમાં તેમ જ ઠંડીની ઋતુમાં 4થી 5 દિવસમાં જીવામૃતના રૂપમાં તૈયાર થાય છે. આ તૈયાર થયેલા જીવામૃતને ફૂવારા દ્વારા અથવા ડ્રીપ કે, ધોરિયાના માધ્યમથી પાણી સાથે, એક બેરલ (200 લીટર) પ્રતિ એકરના પ્રમાણમાં પાકને આપવાથી તે ખેતરમાં મેળવણના રૂપમાં કામ કરશે. આ સૂક્ષ્મ જીવાણુઓ જમીનમાં ગયા પછી પોતાની સંખ્યા ઝડપથી વધારે છે અને જીવાણુઓ હવામાંથી નાઇટ્રોજન લઈને છોડવાઓના મૂળને આપે છે, જેથી જીવામૃત રાસાયણિક ખાતરના બદલે કુદરતી ખાતરની ગરજ સારે છે. જમીનમાં ફોસ્ફરસ, પોટાશ, ઝિંક, મેગ્નેશિયમ વગેરે તત્ત્વો પહેલાંથી જ છે પરંતુ, તે આ બધા તત્ત્વો ધરતીમાં મૃત:પાય રૂપમાં હોય છે, તેથી તે પોતાની રીતે જ છોડના ભોજનના કામમાં આવતાં નથી. ધરતીમાં અઢળક પોષક તત્ત્વો અલભ્ય સ્વરૂપમાં હોય છે, આવાં તત્ત્વોને તોડીને આ જીવાણુઓ ખોરાક બનાવીને છોડ લઈ શકે તેવા સ્વરૂપમાં ફેરવવાનું કામ કરે છે. ધરતીમાં જેટલા જીવાણુઓ વધશે તેટલો જ ધરતીનો ઓર્ગેનિક કાર્બન વધશે. જેથી જમીનની ફળદ્રુપતામાં વધારો થશે.

ખેડૂતોએ જીવામૃતનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો?
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો જીવામૃતનો મહિનામાં એક વખત અથવા બે વખત જરૂરિયાત અનુસાર 200 લીટર પ્રતિ એકરના પ્રમાણથી પિયતના પાણી સાથે આપો, તેનાથી ખેતરમાં ચમત્કાર થશે. ફળ ઝાડના વૃક્ષનો બપોરના 12 વાગ્યે તેનો પડછાયો પડે, તે પડછાયાની કિનારી ઉપર પ્રતિ વૃક્ષ 2 થી પ લીટર જીવામૃત મહિનામાં 1 થી 2 વખત આપો. જીવામૃત આપતી વખતે જમીનમાં ભેજ હોવો જરૂરી છે.

જમીનમાં ક્યારે આપવું જોઈએ
જીવામૃતનો શેરડી, કેળ, ઘઉં, જુવાર, મકાઈ, તુવેર, મગ, અડદ, ચણા, સૂર્યમુખી, કપાસ, અળસી, રાય, બાજરો, મરચી, ડુંગળી, હળદર, આદુ, રીંગણ, ટમેટા, બટેટા, લસણ, લીલા શાકભાજી, ફૂલછોડ, ઔષધીયુક્ત છોડ, સુગંધી છોડ વગેરે દરેક પર 2 થી 8 મહિના સુધી જીવામૃતનો યોગ્ય પદ્ધતિથી છંટકાવ કરવો. મહિનામાં ઓછામાં ઓછા 1 થી 3 વખત જીવામૃતનો છંટકાવ કરવાથી જમીન સુધરશે અને ફળદ્રુપતા વધવાથી ખેડૂતને ફાયદો થશે.

- Advertisement -

 

You Might Also Like

આવાસ લઉં બે-ચાર? અરે લ્યો ને દસ-બાર! : RMCના અધિકારીઓ-પદાધિકારીઓની ગજબનાક ભૂખ

લો, બોલો! ગુજરાતમાં પોલીસ પણ ‘ઓન પેમેન્ટ’ ભાડે મળે

લાંબા વિરામ બાદ ગુજરાતમાં ફરી મેઘમહેર

ગુણવંતભાઈ ડેલાવાળાએ 151 પરિવારોને ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ અર્પણ કરી જન્મદિવસ ઉજવ્યો

ભક્તિનગર સર્કલ ખાતે ધર્મરક્ષક પરિષદ આયોજિત ગણેશ મહોત્સવનો આજથી પ્રારંભ

TAGGED: FARMING, Gir Somnath, organic farming
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article માણાવદરમાં ગંદકીના ગજ હૉસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ
Next Article ગુજરાતમાં અંદાજે 10,000 જેટલા ખાનગી ટ્યુબવેલ-બોરને રીચાર્જ કરાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

જેતપુરના કારખાનેદારને શ્રમ અધિકારીની ઓળખ આપી 10 હજાર પડાવી લેનાર ગઠિયો ઝડપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
ચીને LAC પર સૈનિકોની સંખ્યા ઘટાડીઃ રક્ષા મંત્રાલયનો રિપોર્ટ
હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન થઈ શકે છે મોંઘી
આવાસ લઉં બે-ચાર? અરે લ્યો ને દસ-બાર! : RMCના અધિકારીઓ-પદાધિકારીઓની ગજબનાક ભૂખ
લો, બોલો! ગુજરાતમાં પોલીસ પણ ‘ઓન પેમેન્ટ’ ભાડે મળે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

આવાસ લઉં બે-ચાર? અરે લ્યો ને દસ-બાર! : RMCના અધિકારીઓ-પદાધિકારીઓની ગજબનાક ભૂખ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ગુજરાત

લો, બોલો! ગુજરાતમાં પોલીસ પણ ‘ઓન પેમેન્ટ’ ભાડે મળે

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ગુજરાત

લાંબા વિરામ બાદ ગુજરાતમાં ફરી મેઘમહેર

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?