By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વિરોધ પ્રદર્શનો વચ્ચે ટ્રમ્પની ‘લોસ એન્જલસમાં મરીન’ ધમકીને ગવર્નર દ્વારા ફગાવી દેવામાં આવી
    24 minutes ago
    ઇઝરાયલે ગાઝા જતી સહાય જહાજને અટકાવી, ગ્રેટા થનબર્ગ અને અન્ય અગ્રણી કાર્યકરોની અટકાયત કરી
    41 minutes ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    2 days ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    2 days ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજા રઘુવંશીની હત્યામાં પત્ની સોનામે કર્યો ખુલાસો : પતિને હત્યા કરવાના હેતુથી મેઘાલય લઈ ગઈ હતી
    6 minutes ago
    મુંબઈ ટ્રેન અકસ્માત: ભીડ વધારે હોવાથી લોકલ ટ્રેનમાંથી પડી જવાથી પાંચ લોકોના મોત
    49 minutes ago
    ‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!
    2 days ago
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    2 days ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    2 days ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    3 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    3 days ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    4 days ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    2 days ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    2 days ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    3 days ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    4 days ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    3 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    1 week ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    3 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોઈપણ પ્રકારના રસાયણ વગર ‘સપ્તધાન્ય’ના પ્રયોગથી ફળ-શાકભાજી અને દાણામાં ચમક લાવી શકાય
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > કોઈપણ પ્રકારના રસાયણ વગર ‘સપ્તધાન્ય’ના પ્રયોગથી ફળ-શાકભાજી અને દાણામાં ચમક લાવી શકાય
જુનાગઢ

કોઈપણ પ્રકારના રસાયણ વગર ‘સપ્તધાન્ય’ના પ્રયોગથી ફળ-શાકભાજી અને દાણામાં ચમક લાવી શકાય

Khaskhabar Editor
Last updated: 2024/07/27 at 5:41 PM
Khaskhabar Editor 11 months ago
Share
3 Min Read
SHARE

ફળ અને શાકભાજીમાં ચમક લાવવાનો દેશી ઈલાજ એટલે ‘સપ્તધાન્ય’

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27

- Advertisement -

રાજ્યને આગામી પાંચ વર્ષમાં પ્રાકૃતિક કૃષિમાં 100 ટકા પરિવર્તિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મિશન મોડમાં પ્રયાસો થઈ રહ્યા છે. પ્રાકૃતિક કૃષિ સમયની માંગ હોવાની સાથે ખેડૂતો અને જમીન માટે પણ યોગ્ય છે. આ પદ્ધતિ દ્વારા કૃષિ કરી રહેલા ખેડૂતોને ખૂબ સારા પરિણામો મળી રહ્યા છે.

પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પન્ન થતી પેદાશોને આકર્ષક અને ચમકદાર બનાવવા માટે ખાસ કરીને ફળ અને શાકભાજી અને દાણામાં ચમક લાવવા માટે પણ પ્રાકૃતિક અને બિનખર્ચાળ ઉપાય કરવામાં આવતા હોય, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના પુસ્તકમાં આ દર્શાવવામાં આવ્યા છે. આ ઉપાયનું નામ ’સપ્તધાન્ય’ છે.સપ્તધાન્ય દ્વારા અલગ અલગ પ્રકારના સહેલાઈથી ઉપલબ્ધ એવા કઠોળ, અનાજ અને દાળના 800 ગ્રામ દાણા દ્વારા એક ચોક્કસ પેસ્ટ બનાવી અને તેનો પ્રયોગ કરી શકાય છે.

સપ્તધાન્ય તૈયાર કરવા માટે તલ, મગ, અડદ, વટાણા, કોફી, મઠ, ચણા અને ઘઉંના દાણાં એમ દરેક 100 ગ્રામની માત્રામાં લેવા જેમાં એક નાની વાટકીમાં તલના 100 ગ્રામ દાણાં લઈ તેમાં એટલા પ્રમાણમાં પાણી નાખો કે જેથી બધા દાણાં પાણીમાં પલળી જાય બે દિવસ બાદ એક મોટી વાટકીમાં 100 ગ્રામ મગના દાણાં, 100 ગ્રામ અડદના દાણાં, 100 ગ્રામ વટાણાના દાણાં, 100 ગ્રામ કોફીના દાણાં, 100 ગ્રામ મઠના દાણાં, 100 ગ્રામ ચણાના દાણાં, 100 ગ્રામ ઘઉંના દાણાં ભેળવો. આ બધાને સારી રીતે ભેળવી તેમાં એટલું પાણી ઉમેરવું કે તેથી તે સારી રીતે પલળી જાય. ત્યારબાદ તેને ઘરમાં રાખો. ત્રણ દિવસ બાદ બધા દાણાંને બહાર કાઢી લો, ત્યારબાદ કપડાની પોટલીમાં આ બધા દાણાંઓને બાંધવા અને તેને અંકુરિત થવા માટે ઘરની અંદર જ રાખવા. જે પાણીમાં દાણા પ્લાળવામાં આવ્યા હતાં તે પાણીને પણ ઢાંકીને રાખો. પોટલીમાં રહેલ દાણામાં જ્યારે 1 સે.મી. લંબાઈના અંકુર બહાર નીકળે ત્યારે પોટલી ખોલવી અને તેની ચટણી બનાવવી હવે 200 લીટર પાણીમાં આ ચટણીને હાથ વડે સારી રીતે ભેળવી અને પહેલાં પલાળેલા પાણીને પણ આમાં ભેળવવું. આ તૈયાર થયેલા મિશ્રણને 2 કલાક સુધી રાખો. બે કલાક બાદ આ મિશ્રણને હલાવી કપડાથી ગાળી લેવું. હવે 48 કલાકની અંદર આનો છંટકાવ કરી દેવો. જ્યાં તેનો છંટકાવ કરેલો હશે ત્યાં ચમક આવી જશે.

- Advertisement -

પ્રાકૃતિક કૃષિના વિશેષ પાસાઓમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં 10 ટકા પાણી અને 10 ટકા વીજળીની જરૂરિયાત રહે છે.એનો અર્થ કે ખેડૂતો પોતાની 90 ટકા વીજળી-પાણીની બચત કરી શકે છે. આ પદ્ધતિમાં પાક ઉત્પાદન રાસાયણિક અને સજીવ ખેતી પદ્ધતિથી વધારે થઈ શકે છે. આ ઉત્પાદન ઝેરમુક્ત, ઊંચી ગુણવતાયુક્ત, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે. આ ગુણવત્તાના કારણે વધુ માંગ હોવાના કારણે સારો ભાવ પણ મેળવી શકાય છે. પ્રાકૃતિક કૃષિનું સૂત્ર છે. ’ગામના પૈસા ગામમાં, શહેરના પૈસા ગામમાં’ આ પાસાઓનો વિચાર કરી ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અને આધ્યાત્મિક કૃષિ અપનાવવી જોઈએ.

You Might Also Like

વિસાવદર અને ભેસાણ પંથકમાં અડધાથી 2 ઇંચ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી

ધીરેન કારીયાના દારૂના ધંધાના રૂપિયા 50.20 લાખ આંગડિયા પેઢીમાંથી કબ્જે

માણાવદર મામલતદાર કચેરીમાં RAK વિભાગમાં જમીન એન્ટ્રીમાં સમયસર કામ થતું નથી

ભવનાથના ત્રિલોકનાથ આશ્રમે સનાતન ધર્મ સેવા સંસ્થાનમાં 570 બહેનોની નિમણૂક

વિસાવદર અને ભેસાણ પંથકમાં અડધાથી 2 ઇંચ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી

TAGGED: junagadh, Saptadhanya, vegetables
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિસાવદર સહિત 3 તાલુકાને લાગુ કોડિનાર-બગસરા રૂટની બસ ફરી ચાલું કરો : ટીમ ગબ્બરની લોકઉપયોગી માંગ
Next Article વિસાવદર શહેરની મુખ્ય બજારોના તૂટેલા રસ્તાઓને નવા રોડ બનાવવા ટીમ ગબ્બરની રજુઆત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

રાજા રઘુવંશીની હત્યામાં પત્ની સોનામે કર્યો ખુલાસો : પતિને હત્યા કરવાના હેતુથી મેઘાલય લઈ ગઈ હતી

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
વિરોધ પ્રદર્શનો વચ્ચે ટ્રમ્પની ‘લોસ એન્જલસમાં મરીન’ ધમકીને ગવર્નર દ્વારા ફગાવી દેવામાં આવી
ઇઝરાયલે ગાઝા જતી સહાય જહાજને અટકાવી, ગ્રેટા થનબર્ગ અને અન્ય અગ્રણી કાર્યકરોની અટકાયત કરી
મુંબઈ ટ્રેન અકસ્માત: ભીડ વધારે હોવાથી લોકલ ટ્રેનમાંથી પડી જવાથી પાંચ લોકોના મોત
ગ્રામ પંચાયતોની ચૂંટણીઓના સુચારુ આયોજનના સંદર્ભે અધિકારીઓને માર્ગદર્શિત કરતા ગિર સોમનાથ કલેક્ટર
માળિયામાં પાણી ન છોડાતાં ખેડૂતોનો ચક્કાજામ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

વિસાવદર અને ભેસાણ પંથકમાં અડધાથી 2 ઇંચ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
જુનાગઢ

ધીરેન કારીયાના દારૂના ધંધાના રૂપિયા 50.20 લાખ આંગડિયા પેઢીમાંથી કબ્જે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
જુનાગઢ

માણાવદર મામલતદાર કચેરીમાં RAK વિભાગમાં જમીન એન્ટ્રીમાં સમયસર કામ થતું નથી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?