By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પોર્ટુગલની સંસદે બુરખા પ્રતિબંધ બિલને મંજૂરી આપી, 4 લાખ રૂપિયા સુધીનો દંડ પ્રસ્તાવિત
    3 hours ago
    પાકિસ્તાન અને અફઘાનિસ્તાન દોહા વાટાઘાટો દરમિયાન તાત્કાલિક યુદ્ધવિરામ માટે સહમત થયા: કતાર
    4 hours ago
    Viral વિડિયો : એર ચાઇના ફ્લાઇટમાં આગ લાગી, ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
    4 hours ago
    ભારતીયો અમેરિકામાં રહી દેશનું શોષણ કરે છે : ફ્લોરિડા સિટી કાઉન્સિલના નેતા ચૅન્ડલર લેંગવિનનું વિવાદાસ્પદ નિવેદન
    4 hours ago
    મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણનો માર્ગ મોકળો: બેલ્જિયમ કોર્ટે આપી મંજૂરી
    24 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિવાળી પછી પ્રધાનમંત્રી મોદી બિહારમાં ચૂંટણીને લઈને 12 રેલીને સંબોધન કરશે
    3 hours ago
    AIMIMએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે 25 ઉમેદવારોની યાદી જાહેર કરી
    3 hours ago
    અયોધ્યામાં દીપોત્સવ, આજે રચાશે ઈતિહાસ, સર્જાશે બે નવા વર્લ્ડ રેકોર્ડ
    4 hours ago
    તમામ કેસોમાં CBI તપાસનો આદેશ આપી ન શકાય : સુપ્રીમ
    23 hours ago
    દિલ્હીવાસીઓએ 2025માં સાયબર ગુનાઓમાં 1000 કરોડ ગુમાવ્યા
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    “સન્ડે બરબાદ”: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલી, રોહિત શર્માનો ફ્લોપ શો, મિમ્સ થયા વાઈરલ
    1 hour ago
    રવિવારે પર્થમાં પહેલી વન-ડેથી શરૂ થશે ત્રણ મેચની સિરીઝ
    2 days ago
    ક્રિકેટના ‘કિંગ’ વિરાટ કોહલીએ ગુરુગ્રામની ‘વિકેટ’ ભાઈને સોંપી!
    2 days ago
    વન-ડે સીરિઝમાં હવે કેમેરોન ગ્રીનના સ્થાને માર્નસ લાબુશેનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો
    2 days ago
    કેન વિલિયમસન IPL 2026 પહેલા લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાયો, પરંતુ એક ખેલાડી તરીકે નહીં…
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલિયા રણવીર દિવાળીના દિવસે પોતાના નવા ઘરે શિફ્ટ થશે
    2 hours ago
    ત્રીજી વખત કપિલ શર્માના કેનેડાના કેફેમાં ફાયરિંગ
    2 days ago
    મહાભારતના કર્ણના અવસાન પર દ્રૌપદીનું પાત્ર ભજવનાર અભિનેત્રી ભાવુક થયા
    3 days ago
    હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મુકાશે
    5 days ago
    કામ કરો, કોઈને તમારી વાતોમાં રસ નથી અભિનવ કશ્યપને સલમાન ખાનનો જવાબ
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 hours ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 hours ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    1 day ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    1 day ago
    આ વખતે ધનતેરસના દિવસે સોનું ખરીદવાના ત્રણ શુભ મુહૂર્ત છે
    4 days ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 days ago
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    5 days ago
    હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી
    1 week ago
    ‘ઝીરો મેકિંગ ચાર્જ’ ના નામે મોટી બ્રાન્ડની જ્વેલરીમાં ભયંકર છેતરપિંડી
    1 week ago
    રાજકોટની ભંગાર રેફ્યુજી કોલોની બની દારૂડિયા, ગંજેરી, લુખ્ખાઓનો અડ્ડો
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગિરનારની ગિરિકંદરાઓ દામોદરકુંડની સાક્ષીએ કરતાલના સંગીતથી ગુંજી ઉઠી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > ગિરનારની ગિરિકંદરાઓ દામોદરકુંડની સાક્ષીએ કરતાલના સંગીતથી ગુંજી ઉઠી
જુનાગઢ

ગિરનારની ગિરિકંદરાઓ દામોદરકુંડની સાક્ષીએ કરતાલના સંગીતથી ગુંજી ઉઠી

Khaskhabar Editor
Last updated: 2024/05/24 at 4:04 PM
Khaskhabar Editor 1 year ago
Share
2 Min Read
SHARE

દામોદર કુંડથી પ્રભાતફેરીમાં પ્રભાતિયા અને નરસિંહ મેહતા રચિત ભજનપ્રભાતનો કાર્યક્રમ યોજાયો

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24

- Advertisement -

જૂનાગઢ નરસિંહ મહેતા સમય દ્રષ્ટિએ નહિ, પરંતુ ગુણવત્તાની દ્રષ્ટિએ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ આદિ ભક્તકવિ છે.નરસિંહ મહેતાએ ઘર છોડી નિર્જન વનમાં કરેલ મહાદેવની આરાધનાથી પ્રસન્ન આશુતોષ તેમને કૃષ્ણની રાસલીલાના દર્શન કરાવે છે.રાસલીલાંનુ અને કૃષ્ણનું સંકીર્તન જ જેનો જીવનંમંત્ર હતો એવા ગૃહસ્થ નરસિંહનું યોગક્ષેમ કૃષ્ણમયી, ભજન કીર્તન કરનાર નરસિંહની 616મી જન્મ તીથીની ઉજવણી આજેય જૂનાગઢ વાસીઓનાં હૈયામાં સરચવાયેલ કૃષ્ણભક્તિનો પ્રભાવ છે. તેમ કાર્યક્રમનાં અધ્યક્ષ કુલપતિ પ્રો.ડો.ચેતન ત્રિવેદીએ દિપપ્રાગટ્ય કરી ઉપસ્થિત પ્રબુધ્ધ નગરજનોને સંબોધતા જણાવ્યુ હતુ. રાજ્ય સરકાર અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને શ્રી નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટના સહયોગથી નરસિંહ મહેતા રચિત પ્રભાતિયા ભજન ગાન કાર્યક્રમ યોજાયો હતો.

ડો.ચેતન ત્રિવેદીએ ભક્તવિ નરસીંહ મહેતા યુનિ. દ્વારા આદિકવિ નરસિંહમહેતાની સ્મૃતિઓનાં સંભારણા સચવાય અને લોકો નરસીંહ ને જાણે અને માટે તે દિશામાં હાથ ધરાઇ રહેલ કાર્યો પર વિસ્તૃત જાણકારી આપી હતી.નરસિંહ મહેતાના પ્રભાતિયા એટલે ભક્તિબોધ અને જ્ઞાનના પદો, તે સંખ્યાએ અલ્પ, પરંતુ લોકપ્રિયતા પામી લોકકંથમાં સ્થાન પામ્યા હતા. દેહની નશ્વરતા, મનુષ્ય અવતારની દુર્લભતા અને સંસારી સુખનું મિથ્યાત્વ દર્શાવતા અનેક પદો સંસારીઓ માટે પ્રેરણારૂપ બન્યાં છે. ’વૈષ્ણવજન તો તેને રે કહીએ’ માં સંતના લક્ષણો અને સુખદુખ મનમાં ન આણીએ’ તથા ’જે ગમે જગતગુરૂ દેવ જગદીશને’ વગેરેમાં બોધવાણી છે. નરસિહ મહેતા આપણા ગુજરાતીમાં ઉત્તમ ભક્તિ કાવ્યો લખનાર અને ગાનાર અજોડ સંત કવિ છે ત્યારે જૂનાગઢનાં ભક્તકવિ નરસિંહ મહેતાને 616મી જન્મદિન પર્વે સૈા જૂનાગઢવાસી અને નરસિંહ સાહિત્યનાં કલામર્મીઓને હાર્દિક શુભકામનાં પાઠવી હતી.

કાર્યક્રમનાં પ્રારંભે યુવા વિકાસ અધિકારી નિતાબેન વાળએ ભક્તકવિ નરસિંહ મહેતાનાં 616માં જન્મ દિવસની ઊજવણી અને નરસિંહ જીવન કવનનો પરિચય રજુ કર્યો હતો. આ પળે ભાવનગરથી ઉપસ્થિત મનુભાઇ દિક્ષીતે ઐાપચારિક વાત કરતા જણાવ્યુ હતુ કે નરસિંહને પદ્યરચનાએ સાધેલુ વૈવિધ્ય અને આત્મચરિત્રાત્મક કાવ્યોમાં શામળદાસનો વિવાહ ’હાર’ સમેના પદૌ ઉપરાંત હુંડી, મામેરુ અને શ્રાધ્ધના પ્રસંગોને લગતા પદો છે. ગોપોઓની વિરહવ્યાકુળતા અને તેમના ઉત્કટ કૃષ્ણાનુરાગનું ચિત્રાત્મક વર્ણન ખાસ નોંધપાત્ર છે તેમ જણાવ્યુ હતુ.

- Advertisement -

You Might Also Like

ધનતેરસ નિમિત્તે જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલયમાં ભગવાન ધનવંતરીજીનું ભવ્ય પૂજન અને યજ્ઞ

આયુર્વેદના ભગવાન ધન્વંતરિનું અનોખું સમાધિ સ્થળ: મોટી ધણેજ

લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન

ઘૂસિયા ખાતે ‘પોષણ માસ’ અને ગ્લોબલ હેન્ડ વોશિંગ ડેની ઉજવણી: શારીરિક સ્વચ્છતા વિશે સમજ આપી અને સાથે વૃક્ષારોપણ કરાયું

આંકોલવાડી ગીર વિસ્તારમાં 121 લાખના વિકાસના કામોનું લોકાર્પણ

TAGGED: damodarkund, girikandaras, girnar, junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજ્યકક્ષાની અંડર-14 હેન્ડબોલ સ્પર્ધામાં જૂનાગઢની બહેનોએ બાજી મારી
Next Article જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ‘ગીર સાવજ’ મગફળી અને બિયારણનું વેંચાણ શરૂ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ધનતેરસ નિમિત્તે જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલયમાં ભગવાન ધનવંતરીજીનું ભવ્ય પૂજન અને યજ્ઞ

Khaskhabar Editor Khaskhabar Editor 18 minutes ago
“સન્ડે બરબાદ”: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલી, રોહિત શર્માનો ફ્લોપ શો, મિમ્સ થયા વાઈરલ
આલિયા રણવીર દિવાળીના દિવસે પોતાના નવા ઘરે શિફ્ટ થશે
દિવાળી પછી પ્રધાનમંત્રી મોદી બિહારમાં ચૂંટણીને લઈને 12 રેલીને સંબોધન કરશે
પોર્ટુગલની સંસદે બુરખા પ્રતિબંધ બિલને મંજૂરી આપી, 4 લાખ રૂપિયા સુધીનો દંડ પ્રસ્તાવિત
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન દોહા વાટાઘાટો દરમિયાન તાત્કાલિક યુદ્ધવિરામ માટે સહમત થયા: કતાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

ધનતેરસ નિમિત્તે જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલયમાં ભગવાન ધનવંતરીજીનું ભવ્ય પૂજન અને યજ્ઞ

Khaskhabar Editor Khaskhabar Editor 18 minutes ago
જુનાગઢ

આયુર્વેદના ભગવાન ધન્વંતરિનું અનોખું સમાધિ સ્થળ: મોટી ધણેજ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
જુનાગઢધર્મ

લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?