By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દવાઓ પર 200% ટેરિફ લગાવવાની તૈયારીમાં ટ્રમ્પ!
    8 hours ago
    ભારત અમેરિકા પર ટેરિફ ઘટાડવા તૈયાર, પણ હવે મોડું થઈ ગયું છે: ટ્રમ્પનો મોટો દાવો
    9 hours ago
    અમે ભારત સાથે મિત્રતા વધારીશું, અમારા સંબંધો રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક રીતે ગાઢ છે: જર્મન વિદેશ મંત્રી જોહાન વેડેફુલ
    13 hours ago
    ટ્રમ્પે જાપાન પર અમેરિકન ચોખા ખરીદવા દબાણ કર્યું
    1 day ago
    ઇન્ડોનેશિયામાં સાંસદોના પગાર વધારા સામે હિંસક પ્રદર્શન: સંસદ સળગાવી
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સેમીકોન ઇન્ડિયા 2025: પ્રધાનમંત્રી મોદીએ વિક્રમ 32-બીટ ચિપ લોન્ચ કરી, જે ભારતની પ્રથમ સંપૂર્ણપણે સ્વદેશી માઇક્રોચિપ છે
    11 hours ago
    પંજાબમાં તારાજીના દ્રશ્યો, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભૂસ્ખલનમાં 7 લોકોના મોત, અનેક રસ્તાઓ બંધ
    12 hours ago
    સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં પીએમ મોદી મિઝોરમ અને હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત લેશે
    12 hours ago
    રશિયન ક્રૂડ ઓઇલ અંગે ભારતે અમેરિકા પર વળતો પ્રહાર કર્યો, ‘લોન્ડ્રોમેટ’ના દાવાને ખોટો ગણાવ્યો
    12 hours ago
    મુંબઈ મરાઠા વિરોધ: ‘જો હું મરી જાઉં તો પણ હું નહીં જાઉં’ આઝાદ મેદાન ખાલી કરવા પોલીસે નોટિસ આપ્યા બાદ મનોજ જરંગે પાટીલે કહ્યું
    13 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પહેલી વાર, મહિલા વનડે વર્લ્ડ કપની ઇનામી રકમ પુરુષો કરતા વધુ
    8 hours ago
    ઑસ્ટ્રેલિયાનાં બોલર મિચેલ સ્ટાર્કની T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત
    8 hours ago
    મેસ્સીની ભાવનાત્મક વિદાય: આર્જેન્ટિનાના સ્ટાર ખેલાડી છેલ્લા ઘરઆંગણે વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં રમશે
    1 day ago
    રોજર બિન્નીની રાજીનામું બાદ રાજીવ શુક્લાને BCCIના વચગાળાના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા
    4 days ago
    રવિચંદ્રન અશ્ર્વિને IPLમાંથી નિવૃત્તિ લીધી: ટુર્નામેન્ટમાં 221 મેચ રમી
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ફિલ્મ ‘વશ લેવલ 2’નો લોકો પર કેવો પ્રભાવ પડ્યો ? ચાલો જાણીએ બોક્સ ઓફિસના આંકડા
    12 hours ago
    ઐશ્વર્યા રાય તેની પુત્રી આરાધ્યા સાથે મુંબઈમાં ગણપતિના દર્શન કરવા પહોંચી પણ થઈ ટ્રોલ
    1 day ago
    આયુષ્માન ખુરાના અને સારા અલી ખાનની ફિલ્મ પતી પત્ની ઔર વો 2 દરમ્યાન મારામારી
    3 days ago
    માઈકલ જેકશનના ખરાબ થયેલા મોજા પણ 7.7 લાખ રૂપિયામાં વેચાયા
    4 days ago
    મલયાલમ અભિનેત્રી લક્ષ્મી મેનન પર અપહરણ અને મારપીટ કર્યાનો આરોપ
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    કાલે છે પરિવર્તિની એકાદશી, વિવાહ અને કારકિર્દીમાં આવતી અડચણો થશે દૂર
    11 hours ago
    શ્રાદ્ધ કરતી વખતે આ નિયમોનું પાલન અવશ્ય કરજો
    14 hours ago
    અષ્ટવિનાયક તીર્થયાત્રા દેશમાં એકમાત્ર મહારાષ્ટ્રમાં જ ભગવાન ગણેશના આઠ શક્તિપીઠ
    6 days ago
    Rishi Pancham 2025 : કાલે છે ઋષિ પાંચમ જાણો વ્રત અને પૂજાની વિધિ
    6 days ago
    શા માટે ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થીનો તહેવાર? ચાલો જાણીએ તેની પાછળનું મહત્વ
    1 week ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દલિત, આદિવાસી અને SE-BCને હળહળતો અન્યાય
    8 hours ago
    સદાદિયાની અવળચંડાઈ: ‘અમારું વિદ્યાલય-અમારું સ્વાભિમાન’ કાર્યક્રમનો આડકતરો વિરોધ
    1 day ago
    ડૉ. તરલિકા ઝાલાવડિયાને HOD અને રંજનબેન ખૂંટને પ્રોફેસર બનાવવા મોટો ખેલ ખેલાઈ ગયો
    1 day ago
    દિનેશ સદાદિયા પોતાની તરફેણમાં અભિપ્રાય આપવા માટે શિક્ષકોને કરી રહ્યો છે દબાણ
    3 days ago
    H.O.D.ની નિમણૂક માટે જુનિયર પ્રોફેસરોની કમિટિ બનાવવામાં આવી!
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રૂપલધામ ખાતે ભવ્ય ચૈત્રી મહોત્સવની ઉજવણી થશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રૂપલધામ ખાતે ભવ્ય ચૈત્રી મહોત્સવની ઉજવણી થશે
ગુજરાત

રૂપલધામ ખાતે ભવ્ય ચૈત્રી મહોત્સવની ઉજવણી થશે

Khaskhabar Editor
Last updated: 2024/04/08 at 4:38 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

ગીર કાંઠે નેહડો આઈ રૂપલ કરે શિક્ષણ સેવાના કામ..
આવી લવલી ચૈત્રી નવરાત્રી આવો માનવીયુ રૂપલધામ

રૂપલ ધામ ખાતે ભવ્ય રીતે ઉજવણીનું આયોજન, નવદુર્ગા શક્તિ તીર્થ પ્રાણ પ્રતિષ્ઠા શ્રીમદ્દેવી ભાગવત કથા, તૃતિય લગ્ન મહોત્સવ, સોનલ વિદ્યાભવનનું કરાશે લોકાર્પણ, રાસ ગરબા અને ભજનની બોલશે રમઝટ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ વિસાવદર, તા.8

આગામી તારીખ 9 એપ્રિલથી ચૈત્રી નવરાત્રીની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે વિસાવદર તાલુકાના રામપરા રુપલ માં ના સાનિધ્યમાં નવ દિવસ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રામપુરા રુપલ ધામ ખાતે નવદુર્ગા શક્તિ તીર્થ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રીમદ દેવી ભાગવત કથા પાટોત્સવ અંતર્ગત તૃતીય સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન મહામંડલેશ્વર 1008 દેવી ભાગવતના વક્તા તરીકે કંકેશ્વરી દેવીજી કથા નું રસપાન કરાવશે. રામપરા રૂપલ ધામ ખાતે તારીખ 9/4/2024 થી 17/4/2024 સુધી અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે…

શ્રદ્ધા ,શિક્ષણ અને સેવામાં હંમેશા રૂપલ માં હંમેશા અગ્રેસર રહ્યા છે. ત્યારે રુપલ ધામ ખાતે અંધશ્રદ્ધા ને ક્યારેય કોઈ પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી. વરસ દરમિયાન અહીં લાખો શ્રદ્ધાળુ રૂપલ માંના દર્શન કરવા આવે છે ત્યારે જે રીતે મઢડા ગામ થી સોનલ મા એ શિક્ષણને હંમેશા પ્રાધાન્ય આપ્યું છે તેવી જ રીતે રામપરા ખાતે રૂપલમાએ વિદ્યાભવન નું નિર્માણ કર્યું છે.ગીરના કાંઠા નજીક ખૂબ ઓછી વસ્તી ધરાવતું રામપુરા ગામ આવેલું છે. જેમાં ચારણ સમાજના ચારણ ધાનબાઈના ખોળે અને આલસુર આપવાના નેહડે તારીખ 14 8 1990 ને શ્રાવણ વદ આઠમને મંગળવારના રોજ આઈ નાગબાઈ માના ઉપાસક એવા આઈ રુપલમાં જગદંબા સ્વરૂપે જનમ્યા હતા. માત્ર દસ વર્ષની ઉંમરે ચારણ સમાજની પરંપરા મુજબ ચારણોના સાડા ત્રણ પહાડાનું સંમેલન અને નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.જે આજે છેલ્લા 24 વર્ષથી અવિરત પણે અન ક્ષેત્ર અને ગૌશાળા કાર્યરત છે… રુપલ ધામ ખાતે કોઈપણ પ્રકારના જ્ઞાતિ જાતિ કે ધર્મના નામે ભેદભાવ ક્યારે જોવા મળતો નથી અને આઈમાં દરેક ભક્તો પ્રત્યે સમદ્રષ્ટિ સંભાવ રાખે છે. રામપરા રુપલ ધામ ખાતે દર વર્ષે આધ્યાત્મિક પર્વ તેમજ વિશ્વ કલ્યાણ અર્થે ઘણા ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવે છે…..

- Advertisement -

ગિરીશ આપે જણાવ્યું હતું કે થોડો સમય પહેલા જો મઢડા ખાતે મા સોનલ માનું શતાબ્દી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અમે બાલ્ય કાળમાં સોનલમાંને જોયા છે. ત્યારે રૂપલમાં ની અંદર સોનલ માને જોઈએ છીએ. ચારણની અનેક જગદંબાઓમાં અમે સોનલ માના દર્શન કરીએ છીએ. ચારણો પર હંમેશા જગદંબાની ખૂબ જ કૃપા રહી છે ત્યારે રુપલ ગામ રામપરા ખાતે જે ચૈત્રી નવરાત્રી મહોત્સવ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબ જ સુંદર છે. આ ચૈત્રી નવરાત્રી દરમિયાન જે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં તે આમંત્રણ પાઠવીએ છીએ. આ ચૈત્રી નવરાત્રી દરમિયાન જે દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં કંકેશ્વરી દેવીજીને સાંભળવા તે પણ એક લ્હાવો છે. જ્યારે બનુમા દેહાંત લીધું તે પહેલા અહીં રામપરા આવ્યા હતા અને રૂપલમાએ શિક્ષણ કાર્ય સેવાની જે વાત કરી હતી તે કાર્યને પણ બિરજાવી હતી.

રામપરા રૂપલધામ ખાતેથી રૂપલ માંના સેવક દિગ્વિજય દેસાઈએ જણાવ્યું હતું કે કનકેશ્વરી દેવિજીના કંઠે 9/4/2024 ના શ્રીમદ દેવી ભાગવત કથાનું શરૂઆત થશે જે 17/4/2024 સુધી ચાલશે. 10/4/2024 ના રોજ માં સોનલ વિદ્યા ભવનનું પ્રારંભ કરવામાં આવશે, રૂપલમાં જ્યારે ઘણા વિસ્તારમાં પ્રવાસે જાય છે ત્યારે આર્થિક કારણે ઘણા વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહેતા હોય છે. ત્યારે સોનલ માની પણ એવી વિચારધારા હતી કે કોઈપણ સમાજનો સવાગી વિકાસ કરવો હોય તો શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે. આ સોનલ માના વિચારોની જ્યોત વધુ પ્રજવલિત થાય તે માટે અહીં રૂપલ મા દ્વારા એક વિદ્યા ભવન નું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ નવદુર્ગા શક્તિપીઠ ની પ્રાણ પ્રતિષ્ઠા નું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 13 14 અને 15 ના યજ્ઞ અને અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યા છે. લવ થી 16 તારીખ સુધી દરરોજ માતાજીની ચરજો ભેળીયા અને પ્રાચીન રાસ ગરબાનું આયોજન પણ કરવામાં આવેલ છે.

ત્યારે ચૈત્રી નવરાત્રી ના પાવન અવસરે રૂપલધામ રામપરા ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં સૌ સેવકો, ભક્તો ,સાધુ સંતો પધારે તેવું મા રૂ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

You Might Also Like

પોરબંદરમાં રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલા ક્રિકેટ મેચમાં આઠ ટીમોએ ભાગ લીધો

સન્ડે ઑન સાયકલ: રાષ્ટ્રીય રમતગમત દિવસે ફિટ ઈન્ડિયા સંદેશ સાથે પોરબંદરમાં સાયકલ રેલી યોજાઈ

વીરપુરમાં નાના બાળકો દ્વારા ‘રાજપૂત કા રાજા’ ગણપતિ દાદાનું સ્થાપન

રાજકોટના કિંમતી મકાનના વિવાદમાં આરોપી રંજનબા રાયજાદાનો રેગ્યુલર જામીન પર છૂટકારો

રાજુલામાં સફાઈ કામદારોની માંગોને લઈ ધરણા

TAGGED: Chaitrifestival, Rupaldham, visavadar
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શ્રીલંકા અને UAEને ડુંગળી મોકલશે ભારત
Next Article રસ્તા પર પડી ગયેલા વૃદ્ધાની મદદે આવતી મહિલા શી ટીમ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પોરબંદર

પોરબંદરમાં રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલા ક્રિકેટ મેચમાં આઠ ટીમોએ ભાગ લીધો

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
સન્ડે ઑન સાયકલ: રાષ્ટ્રીય રમતગમત દિવસે ફિટ ઈન્ડિયા સંદેશ સાથે પોરબંદરમાં સાયકલ રેલી યોજાઈ
વીરપુરમાં નાના બાળકો દ્વારા ‘રાજપૂત કા રાજા’ ગણપતિ દાદાનું સ્થાપન
રાજકોટના કિંમતી મકાનના વિવાદમાં આરોપી રંજનબા રાયજાદાનો રેગ્યુલર જામીન પર છૂટકારો
રાજુલામાં સફાઈ કામદારોની માંગોને લઈ ધરણા
સર્વેશ્ર્વર ચોક કા રાજા આજે વૃધ્ધાશ્રમના વડીલો દુંદાળાદેવની મહાઆરતી કરશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

પોરબંદર

પોરબંદરમાં રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલા ક્રિકેટ મેચમાં આઠ ટીમોએ ભાગ લીધો

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
પોરબંદર

સન્ડે ઑન સાયકલ: રાષ્ટ્રીય રમતગમત દિવસે ફિટ ઈન્ડિયા સંદેશ સાથે પોરબંદરમાં સાયકલ રેલી યોજાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

વીરપુરમાં નાના બાળકો દ્વારા ‘રાજપૂત કા રાજા’ ગણપતિ દાદાનું સ્થાપન

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?