By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    1 day ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    1 day ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    2 days ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    2 days ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    તમિલનાડુમાં વિજયની સરકાર બનવા પર હજુ કોકડું ગૂંચવાયેલું
    1 day ago
    શપથગ્રહણ સમયે મંચ પરથી PM મોદીએ માખનલાલ સરકારના ચરણસ્પર્શ કર્યા
    1 day ago
    બંગાળ ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બન્યા સુવેન્દુ
    1 day ago
    PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
    1 day ago
    મહારાષ્ટ્રમાં રિક્ષાચાલકો માટે મરાઠીની કસોટી: 15% ડ્રાઈવરો ફેઈલ, જાણો હવે શું લેવાશે એક્શન?
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    1 day ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    2 days ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    3 days ago
    IPL 2026: હૈદરાબાદે પંજાબને 33 રને માત આપી, કોનલીની સદી એળે ગઈ, પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું SRH
    3 days ago
    ચેન્નઈએ દિલ્હીને 8 વિકેટે હરાવ્યું: સેમસને 52 બોલમાં 87 રન ફટકાર્યા
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    4 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 week ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લીલુંછમ અમૃત! કોથમીર ઉફે સીલોંત્રા એટલે કે કોરીઆન્ડર એટલે કે ધનિયા એટલે કે ધાણભાજી એટલે કે…..કોથમીર…
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મનીષ આચાર્ય > લીલુંછમ અમૃત! કોથમીર ઉફે સીલોંત્રા એટલે કે કોરીઆન્ડર એટલે કે ધનિયા એટલે કે ધાણભાજી એટલે કે…..કોથમીર…
Authorમનીષ આચાર્ય

લીલુંછમ અમૃત! કોથમીર ઉફે સીલોંત્રા એટલે કે કોરીઆન્ડર એટલે કે ધનિયા એટલે કે ધાણભાજી એટલે કે…..કોથમીર…

Khaskhabar Editor
Last updated: 2024/01/13 at 4:12 PM
Khaskhabar Editor 2 years ago
Share
8 Min Read
SHARE

નમણી નાજુક કોથમીર આપણા શરીરમાં ઘર કરી ગયલા ધાતુઓના વિષની સાથે કુસ્તિ કરી તેને નિર્મૂળ કરવાની ક્ષમતા ધરાવે છે

કોથમીર ઉફે સીલોંત્રા એટલે કે કોરીઆન્ડર એટલે કે ધનિયા એટલે કે ધાણભાજી એટલે કે…..કોથમીર… યસ કોથમીરને કોણ નહી ઓળખતું હોય…? હા, આપણામાંથી કોઈ તેના નામથી અપરિચિત ન જ હોય શકે કારણ કે આ કોથમીરને માનવજાતની સ્વાદ ભૂખ સંતોષતા અને તેના સ્વાસ્થ્યનું રક્ષણ કરવામાં કમ સે કમ સાડા આઠ હજાર વર્ષ જેટલો સમય વીતી ગયો છે. તે એપિયાકેક પરિવારનો વનસ્પતિ છોડ છે અને તેને ચાઈનીઝ પાર્સલી તરીકે પણ ઓળખવામાં આવે છે. કોથમીરનું મૂળ વતન ભૂમધ્ય દેશો હોવાનું કહેવાય છે. ઇજિપ્ત ઇઝરાયેલના પ્રાચીન સાહિત્યમાં અનેક જગ્યાએ તેનો ઉલ્લેખ છે. મેક્સિકોમાંથી પ્રાપ્ત અનેક પ્રાચીન અવશેષોમાં તેના અસ્તિત્વના પુરાવા મળ્યા છે. ઈજીપ્તના પિરામિડોમાં પણ મમી ની સાથે આ કોથમીર મૂકવામાં આવતી હતી. તેમાંથી ખાસ પ્રકારના ઓઇલ બનાવીને પ્રાચીન ગ્રીસમાં તેનો ઉપયોગ સુગંધી અત્તરનાં નિર્માણ માટે કરવામાં આવતો હતો. રોમન પ્રજાજનો માંસના ભોજનમાંથી માંસની ,। ઢાંકી દેવા તેનો ઉપયોગ કરતા હતા. જો કે કોથમીર સ્વાદ અને સુગંધ અને રૂપના એક સુંદર સમન્વયથી ઘણી વિશેષ હસ્તી છે. તેના ઔષધીય ગુણો તેના ચમકદાર ઘેરા લીલા રંગ અને અલૌકિક સુગંધથી વધુ ઊંડે સુધી પહોચવાની ક્ષમતા ધરાવે છે! નમણી નાજુક કોથમીર આપણા શરીરમાં ઘર કરી ગયેલ ધાતુઓના વિષની સાથે કુસ્તી કરી તેને નિર્મૂળ કરવાની ક્ષમતા ધરાવે છે. તેનામાં ડાયાબિટીસ જેવા ઉપદ્રવને નિયંત્રણમાં લાવવાની સંભાવનાઓ છે. સામાન્ય માણસને કદાચ વિચાર આવે કે શરીરમાં વળી હેવી મેટલ નો આટલો મોટો ભરાવો કેવી રીતે થઇ જાય કે તેની ટોકસિક અસરો શરીરમાં સર્વત્ર વ્યાપી જાય અને તેના નિકાલની વાત એક સમસ્યા બની રહે? હેવી મેટલ આપણું શરીર સ્વીકારતું નથી પણ આપણા શરીરમાં તે અનેક રીતે ઘૂસી જાય છે. નમણી નાજુક કોથમીર તેને મારી હટાવવા સક્ષમ છે. આવી ધાતુઓ આપણા શરીરમાં અનઓર્ગેનિક ફૂડ દ્વારા, કૂવા બોર કે અસલામત પ્રકારના સ્ત્રોતમાંથી પીવાના પાણી દ્વારા, પાણીના અસલામત પુરવઠ દ્વારા, ખોરાકમાં માછલીના વધુ પડતાં ઉપયોગના દ્વારા ડિઓડોરન્ટ્સના ઉપયોગના કારણે, ધૂમ્રપાન કે પરોક્ષ ધૂમ્રપાન દ્વારા, એલ્યુમિનિયમના વાસણમાં રસોઈના કારણે તેમજ એલ્યુમિનિયમ ફોઇલમાં પેક કરેલી ખાદ્ય સામગ્રી દ્વારા, એસિડિટ ની દવાઓ અને વેક્સિનના કારણે અને દાંતમાં મેટલ ફિલીંગ થકી પહોંચે છે. આ ધાતુઓ કેન્સર, હૃદયરોગ, મસ્તિષ્કની બીમારીઓ, ભાવનાત્મક અસમતુલા, કિડનીના રોગ, ફેફસાના રોગ અને નબળા હાડકા સહિતની અનેક ગંભીર આરોગ્ય સમસ્યાઓ પેદા કરે છે. કોથમીરના રાસાયણિક સંયોજનો ઝેરી ધાતુઓને તોડી નાખી તેમને શરીરના વિવિધ અંગોમાંથી દૂર કરે છે. કોથમીર રક્તવાહિનીઓમાં કોલેસ્ટરોલના જમાવને દૂર કરવા માટે અદભૂત રીતે અસરકારક છે. તેમાં રહેલા ઓર્ગેનિક એસિડ્સ ખરાબ કોલેસ્ટરોલ ( કઉક )નું પ્રમાણ ઘટાડે છે અને સારી કોલેસ્ટરોલ ( ઇંઉક )નું પ્રમાણ ઊંચું લઈ આવે છે. તે આર્તિલારીઝમાં જમા કોલેસ્ટરોલને ઓગળી નાખે છે. એથેરોસ્ક્લોરોસિસથી પીડાતા લોકો માટે આ બાબત ઘણી ઉપકારક નીવડે છે. મધુપ્રમેહના દર્દીઓ એટલે કે ડાયાબીટીક લોકોમાં તે શરીરમાં શર્કરાના અસરકારક નિયમનમાં સહાયક બને છે. યુરોપના દેશોમાં કોથમીરનો ઉપયોગ ડાયાબિટીસના પરંપરાગત ઔષધ તરીકે સદીઓથી થઈ રહ્યો છે. બાઇબલ ઓલ્ડ યિંતફિંળયક્ષમિાં પણ કોથમીર નો સ્પષ્ટ ઉલ્લેખ છે. આવે છે, કોલેસ્ટરોલને નીચું લઈ આવવાની અને સુગર ઘટાડવાની તેની ક્ષમતા તેને એક વિશિષ્ટ વનસ્પતિ તરીકેનું સન્માન આપે છે. પ્રતિ 100 ગ્રામ કોથમીર 521 ળલ પોટેશિયમનું પ્રમાણ હોય છે જે તેને એક ખાસ ઔષધીય ક્ષમતા બક્ષે છે. કોથમીરનું સેવન વધારવાની સાથે ખોરાકમાં મીઠાનું પ્રમાણ ન્યુનતમ કરી દેવામાં આવે તો જીવનમાં ચમત્કારો સર્જાઈ શકે છે.

- Advertisement -

કોથમીરના રસ સાથે થોડી હળદર મરી અને દેશી ગોળ લેવાથી શરિરમાં ફરીને લડવાનું બળ પ્રાપ્ત થાય છે

સીલાંત્રો ઉર્ફે કોથમીર, પોતાના રંગ રૂપથી અનેક ગણા વધુ ગુણ ધરાવે છે

રક્તવાહિનીઓમાં કોલેસ્ટરોલના જમાવને દૂર કરવા માટે કોથમીર અદભૂત રીતે અસરકારક છે. તેમાં રહેલા ઓર્ગેનિક એસિડ્સ ખરાબ કોલેસ્ટરોલ (કઉક)નું પ્રમાણ ઘટાડે છે અને સારી કોલેસ્ટરોલ (ઇંઉક)નું પ્રમાણ ઊંચું લઈ આવે છે

- Advertisement -

એન્ટિઓક્સિડન્ટ ક્ષમતા
કોથમીરમાં અન્ય કેટલાક એન્ટીઓક્સિડન્ટની સાથે ક્વેર્સિટિન નામનું એક મહત્વપૂર્ણ એન્ટી ઓક્સિડન્ટ હોય છે. એન્ટીઓક્સિડન્ટ આપણા શરીરમાં પ્રતિક્ષણ ચાલતી કોષીય પ્રવૃત્તિ દરમિયાન ઉત્પન્ન થતા કચરાને નિયંત્રિત કરે છે. તેને ફ્રી રેડીકલ્સ કહેવામાં આવે છે. આ બાબતનું મહત્વ એ છે કે તે વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમી પાડી દઈ કેન્સર ડાયાબિટીસ હૃદયના રોગ,આર્થરાઇટિસ, માક્યુલાર અવ્યવસ્થા, કેન્સર, હ્રદયરોગ અને ડાયાબિટીસ સહિતના રોગની સંભાવનાને ટાળી માણસને યુવાન રાખે છે. કોથમીરનું સેવન આંખો માટે પણ અત્યંત ગુણકારી છે. તમારા ડોકટર તમને ક્યારેય આ વાત ભારપૂર્વક નહી કહે પણ એક વાત બરાબર યાદ રાખજો કે કોથમીર તમને જીવનના અંત સુધી યુવાન રાખવાની ક્ષમતા રાખે છે! તેની વિશિષ્ટ સુગંધ તેના વિશેષ ગુણો વિશે તમને કાંઈક સંકેત આપે છે. પ્રકૃતિની આ જ ભાષા છે. શિયાળો હોય ત્યારે ફક્ત કોથમીર એકલી કે તેની સાથે આંબલા અને અન્ય ઋતુમાં લીંબુ અને આદુનો રસ મીઠું નાખ્યા વીના રોજ પીવો, તેનો સ્વાદ શરૂઆતમાં જચે નહી તો તેમાં થોડુ સિંધાલૂણ નાખો. રોજ નર્ણા કોઠે આ પ્રયોગ કરો અથવા રાત્રે જમ્યા પછી 2 કલાકે આ રસ પીવો, તમારા સ્વાસ્થ્યમાં તે મોટું પરિવર્તન લઈ આવશે.
ચિંતા- અજંપો તણાવમાં ઘણી મોટી રાહત આપી શકે છે
કોથમીરમાં સ્નાયુઓના શિથીકિકરણનો ખાસ ગુણ છે. તે જ્ઞાનતંતુઓને શાંત પાડે છે. તેનામાં નિંદ્રા લાવવાની ક્ષમતા છે. કોથમીરના રસ સાથે થોડી હળદર મરી અને દેશી ગોળ લેવાથી જીવનમાં ફરી લડવાનું બળ પ્રાપ્ત થશે, આ વાત નોંધી લેશો, કોઈ આધુનિક ચિકિત્સકે તમને આ વાત આટલા ભારપૂર્વક ક્યારેય નહી કહી શકે કારણ કે તેઓ સ્વયં જીવન નામની ચીજથી અપરિચિત છે .હું તેમના વિશે શબ્દોની બિલકુલ કરકસર કર્યાં વીના બિન્ધાસ્ત જે સત્ય છે તે લખું છું, કારણ કે મારા માટે અન્ય મેડિકલ ફેકલ્ટીનો આદર કરવા કરતા પૂર્ણ સત્યનું પૂન: સ્થાપન વધુ મહત્વની બાબત છે. આપણે આગળ જોયું તેમ પ્રતિ 100 ગ્રામ કોથમીર 521 મિલીગ્રામ પોટેશિયમ હોય છે. તેની સામે આટલી જ કોથમીર માં ફક્ત 46 મિલિગ્રમ સોડિયમ હોય છે. આ એક આદર્શ પ્રમાણ બની રહે. લોહીના દબાણને નિયંત્રિત કરવામાં તે ઘણું સારું પરિણામ આપે છે. વળી તે જ્ઞાનતંતુઓને પણ શાંત કરે છે અને સુગરને પણ નિયંત્રિત કરે છે. સ્વસ્થ નિંદ્રા માટે આ બાબતો ખાસ્સુ અનુકૂલન પેદા કરે છે .કોથમીરનો ઉકળતી દાળ કે ગરમા ગરમ શાકમાં ન નાખો, પ્રકૃતિએ તેને કેવા સરસ રંગ રૂપ સુગંધ આપ્યા છે તે બાબત પર થોડું ધ્યાન દો અને તેના આ જ વૈભવ સાથે સલાડ ચટણી કે જ્યુસ રૂપે તેને તમારા શરીરમાં જવા દો, તે તમને જીવનનું સૌન્દર્ય બક્ષાશે, આ મારું વચન છે!
એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણધર્મ: કોથમીર પ્રાકૃતિક એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ તરીકે કામ કરી આપણને સર્વ સામાન્ય ત્વચા વિકાર, ફોડકી, ગડ ગુમડ અને અછબડા જેવી સ્થિતિથી દૂર રાખે છે. ખરજવામાં તેના રસનું રોજ સેવન કરવામાં આવે તો ચોક્કસ પરિણામો મળે જ છે. કોથમીરમાં ઘણી મોટી માત્રામાં હરિતદ્રવ્ય છે, તે શરીરને અંદરથી ડિટોક્સ કરવાની એક સરસ રીત છે. પિત્તાશય, કિડની અને પાચક તત્ત્વોમાંથી વિશને તે બહાર ધકેલી દે છે તેથી શરીરમાંથી વધારાના બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ મળે છે, જે સામાન્ય રીતે પરસેવા રૂપે તમારી બગલ અને પગમાં આવતો હોય છે. બેક્ટેરિયા ક્લોરોફિલ (ઉચ્ચ ઓક્સિજનની સામગ્રીને કારણે) નાપસંદ કરે છે, અને આ રીતે, આ કોથમીર તમારા શરીરમાંથી ગંધ દૂર કરી તેને એક ખાસ મન્દ સુગંધ આપે છે.

 

You Might Also Like

વિટામિન, પ્રોટીન અને એનો ધંધો

પોતાના દિવ્યાંગ બાળકના ઉછેર સાથે અનેક દિવ્યાંગ બાળકો માટે આશાનું કિરણ બન્યાં: બીજલ હરખાણી

મા બસ એક શબ્દ, પણ બાળક માટે આખું બ્રહ્માંડ

કોકમ યાની કી ગાર્સિનિયા કંબોજિઆ

બીજાનો વિચાર પણ કરવો

TAGGED: Coriander, Dhanbhaji, Greennectar
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારતીયોની લાઈફ સ્ટાઈલ બની હાઈફાઈ: સમૃદ્ધિમાં વધારો
Next Article જેના કાર્યમાં ટાઢ, તાપ, ભય, પ્રીતિ, સમૃદ્ધિ અથવા અસમૃદ્ધિ વિઘ્ન કરી શકતા નથી; તે જ પંડિત કહેવાય છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

વિટામિન, પ્રોટીન અને એનો ધંધો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
પોતાના દિવ્યાંગ બાળકના ઉછેર સાથે અનેક દિવ્યાંગ બાળકો માટે આશાનું કિરણ બન્યાં: બીજલ હરખાણી
મા બસ એક શબ્દ, પણ બાળક માટે આખું બ્રહ્માંડ
કોકમ યાની કી ગાર્સિનિયા કંબોજિઆ
બીજાનો વિચાર પણ કરવો
કોઈ ચોક્કસ સ્થાનમાં રહેલું ‘પાવરહાઉસ’ શરીરનાં અંગોને સક્રિય રાખતો ઊર્જાપ્રવાહ આપવાનું બંધ કરી દે છે અને માનવદેહ મૃતદેહ બની જાય છે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

વિટામિન, પ્રોટીન અને એનો ધંધો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

પોતાના દિવ્યાંગ બાળકના ઉછેર સાથે અનેક દિવ્યાંગ બાળકો માટે આશાનું કિરણ બન્યાં: બીજલ હરખાણી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

મા બસ એક શબ્દ, પણ બાળક માટે આખું બ્રહ્માંડ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?