By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમે ગેમ-ચેન્જર હારી ગયા: મંત્રીએ સ્વીકાર્યું કે પાકિસ્તાન CPECથી લાભ મેળવવામાં નિષ્ફળ ગયું
    3 hours ago
    કિવ પર રશિયાના હુમલામાં ઓછામાં ઓછા 4 માર્યા ગયા, 27 ઘાયલ
    3 hours ago
    જાપાન PM સાને ટાકાઇચીની સવારે 3 વાગ્યે બેઠક બોલાવી
    1 day ago
    લોરેનશ બિશ્નોઈના ખાસ એવા જોરા સિદ્ધુની હત્યાનો દાવો,રોહિત ગોદરાએ લીધી જવાબદારી
    1 day ago
    યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ રુબિયોએ દિલ્હી બ્લાસ્ટને ‘આતંકવાદી હુમલો’ ગણાવ્યો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ચૂંટાયેલા નેતાઓ ક્યારે લેશે શપથ? ચાલો જાણીયે
    1 hour ago
    જમ્મુ કાશ્મીરમાં ઘટેલી ઘટના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા
    2 hours ago
    ઝારખંડ: રાંચી હટિયા ડેમમાં ત્રણ પોલીસકર્મીઓના મોત, એક લાપતા
    3 hours ago
    આવતા વર્ષે પશ્ચિમ બંગાળના લોકો જંગલરાજને પણ નકારી દેશે : પ્રધાનમંત્રી મોદી
    3 hours ago
    ભારત પ્રશાસિત કાશ્મીરમાં પોલીસ સ્ટેશનમાં થયેલા વિસ્ફોટમાં નવના મોત
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    3 hours ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    22 hours ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    3 days ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    5 days ago
    પ્રાધાનમંત્રી બાદ ભારતીય મહિલા ટીમ મળી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    દુબઈમાં રૂ.4000 કરોડનો શાહરુખ ખાનના નામ પર બનશે ટાવર
    50 minutes ago
    ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
    2 hours ago
    રાજકુમાર રાવ અને પત્રલેખા તેમની લગ્નની ચોથી એનિવર્સરીના દિવસે માતા-પિતા બન્યા
    2 hours ago
    ‘નદિયા કા પાર’ ફેમ કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન
    1 day ago
    ગોવિંદાને હોસ્પિટલમાંથી મળી રજા, ગઈ કાલે બેહોશ થયા હતા
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 weeks ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 weeks ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    4 weeks ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 days ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લીલુંછમ અમૃત! કોથમીર ઉફે સીલોંત્રા એટલે કે કોરીઆન્ડર એટલે કે ધનિયા એટલે કે ધાણભાજી એટલે કે…..કોથમીર…
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મનીષ આચાર્ય > લીલુંછમ અમૃત! કોથમીર ઉફે સીલોંત્રા એટલે કે કોરીઆન્ડર એટલે કે ધનિયા એટલે કે ધાણભાજી એટલે કે…..કોથમીર…
Authorમનીષ આચાર્ય

લીલુંછમ અમૃત! કોથમીર ઉફે સીલોંત્રા એટલે કે કોરીઆન્ડર એટલે કે ધનિયા એટલે કે ધાણભાજી એટલે કે…..કોથમીર…

Khaskhabar Editor
Last updated: 2024/01/13 at 4:12 PM
Khaskhabar Editor 2 years ago
Share
8 Min Read
SHARE

નમણી નાજુક કોથમીર આપણા શરીરમાં ઘર કરી ગયલા ધાતુઓના વિષની સાથે કુસ્તિ કરી તેને નિર્મૂળ કરવાની ક્ષમતા ધરાવે છે

કોથમીર ઉફે સીલોંત્રા એટલે કે કોરીઆન્ડર એટલે કે ધનિયા એટલે કે ધાણભાજી એટલે કે…..કોથમીર… યસ કોથમીરને કોણ નહી ઓળખતું હોય…? હા, આપણામાંથી કોઈ તેના નામથી અપરિચિત ન જ હોય શકે કારણ કે આ કોથમીરને માનવજાતની સ્વાદ ભૂખ સંતોષતા અને તેના સ્વાસ્થ્યનું રક્ષણ કરવામાં કમ સે કમ સાડા આઠ હજાર વર્ષ જેટલો સમય વીતી ગયો છે. તે એપિયાકેક પરિવારનો વનસ્પતિ છોડ છે અને તેને ચાઈનીઝ પાર્સલી તરીકે પણ ઓળખવામાં આવે છે. કોથમીરનું મૂળ વતન ભૂમધ્ય દેશો હોવાનું કહેવાય છે. ઇજિપ્ત ઇઝરાયેલના પ્રાચીન સાહિત્યમાં અનેક જગ્યાએ તેનો ઉલ્લેખ છે. મેક્સિકોમાંથી પ્રાપ્ત અનેક પ્રાચીન અવશેષોમાં તેના અસ્તિત્વના પુરાવા મળ્યા છે. ઈજીપ્તના પિરામિડોમાં પણ મમી ની સાથે આ કોથમીર મૂકવામાં આવતી હતી. તેમાંથી ખાસ પ્રકારના ઓઇલ બનાવીને પ્રાચીન ગ્રીસમાં તેનો ઉપયોગ સુગંધી અત્તરનાં નિર્માણ માટે કરવામાં આવતો હતો. રોમન પ્રજાજનો માંસના ભોજનમાંથી માંસની ,। ઢાંકી દેવા તેનો ઉપયોગ કરતા હતા. જો કે કોથમીર સ્વાદ અને સુગંધ અને રૂપના એક સુંદર સમન્વયથી ઘણી વિશેષ હસ્તી છે. તેના ઔષધીય ગુણો તેના ચમકદાર ઘેરા લીલા રંગ અને અલૌકિક સુગંધથી વધુ ઊંડે સુધી પહોચવાની ક્ષમતા ધરાવે છે! નમણી નાજુક કોથમીર આપણા શરીરમાં ઘર કરી ગયેલ ધાતુઓના વિષની સાથે કુસ્તી કરી તેને નિર્મૂળ કરવાની ક્ષમતા ધરાવે છે. તેનામાં ડાયાબિટીસ જેવા ઉપદ્રવને નિયંત્રણમાં લાવવાની સંભાવનાઓ છે. સામાન્ય માણસને કદાચ વિચાર આવે કે શરીરમાં વળી હેવી મેટલ નો આટલો મોટો ભરાવો કેવી રીતે થઇ જાય કે તેની ટોકસિક અસરો શરીરમાં સર્વત્ર વ્યાપી જાય અને તેના નિકાલની વાત એક સમસ્યા બની રહે? હેવી મેટલ આપણું શરીર સ્વીકારતું નથી પણ આપણા શરીરમાં તે અનેક રીતે ઘૂસી જાય છે. નમણી નાજુક કોથમીર તેને મારી હટાવવા સક્ષમ છે. આવી ધાતુઓ આપણા શરીરમાં અનઓર્ગેનિક ફૂડ દ્વારા, કૂવા બોર કે અસલામત પ્રકારના સ્ત્રોતમાંથી પીવાના પાણી દ્વારા, પાણીના અસલામત પુરવઠ દ્વારા, ખોરાકમાં માછલીના વધુ પડતાં ઉપયોગના દ્વારા ડિઓડોરન્ટ્સના ઉપયોગના કારણે, ધૂમ્રપાન કે પરોક્ષ ધૂમ્રપાન દ્વારા, એલ્યુમિનિયમના વાસણમાં રસોઈના કારણે તેમજ એલ્યુમિનિયમ ફોઇલમાં પેક કરેલી ખાદ્ય સામગ્રી દ્વારા, એસિડિટ ની દવાઓ અને વેક્સિનના કારણે અને દાંતમાં મેટલ ફિલીંગ થકી પહોંચે છે. આ ધાતુઓ કેન્સર, હૃદયરોગ, મસ્તિષ્કની બીમારીઓ, ભાવનાત્મક અસમતુલા, કિડનીના રોગ, ફેફસાના રોગ અને નબળા હાડકા સહિતની અનેક ગંભીર આરોગ્ય સમસ્યાઓ પેદા કરે છે. કોથમીરના રાસાયણિક સંયોજનો ઝેરી ધાતુઓને તોડી નાખી તેમને શરીરના વિવિધ અંગોમાંથી દૂર કરે છે. કોથમીર રક્તવાહિનીઓમાં કોલેસ્ટરોલના જમાવને દૂર કરવા માટે અદભૂત રીતે અસરકારક છે. તેમાં રહેલા ઓર્ગેનિક એસિડ્સ ખરાબ કોલેસ્ટરોલ ( કઉક )નું પ્રમાણ ઘટાડે છે અને સારી કોલેસ્ટરોલ ( ઇંઉક )નું પ્રમાણ ઊંચું લઈ આવે છે. તે આર્તિલારીઝમાં જમા કોલેસ્ટરોલને ઓગળી નાખે છે. એથેરોસ્ક્લોરોસિસથી પીડાતા લોકો માટે આ બાબત ઘણી ઉપકારક નીવડે છે. મધુપ્રમેહના દર્દીઓ એટલે કે ડાયાબીટીક લોકોમાં તે શરીરમાં શર્કરાના અસરકારક નિયમનમાં સહાયક બને છે. યુરોપના દેશોમાં કોથમીરનો ઉપયોગ ડાયાબિટીસના પરંપરાગત ઔષધ તરીકે સદીઓથી થઈ રહ્યો છે. બાઇબલ ઓલ્ડ યિંતફિંળયક્ષમિાં પણ કોથમીર નો સ્પષ્ટ ઉલ્લેખ છે. આવે છે, કોલેસ્ટરોલને નીચું લઈ આવવાની અને સુગર ઘટાડવાની તેની ક્ષમતા તેને એક વિશિષ્ટ વનસ્પતિ તરીકેનું સન્માન આપે છે. પ્રતિ 100 ગ્રામ કોથમીર 521 ળલ પોટેશિયમનું પ્રમાણ હોય છે જે તેને એક ખાસ ઔષધીય ક્ષમતા બક્ષે છે. કોથમીરનું સેવન વધારવાની સાથે ખોરાકમાં મીઠાનું પ્રમાણ ન્યુનતમ કરી દેવામાં આવે તો જીવનમાં ચમત્કારો સર્જાઈ શકે છે.

- Advertisement -

કોથમીરના રસ સાથે થોડી હળદર મરી અને દેશી ગોળ લેવાથી શરિરમાં ફરીને લડવાનું બળ પ્રાપ્ત થાય છે

સીલાંત્રો ઉર્ફે કોથમીર, પોતાના રંગ રૂપથી અનેક ગણા વધુ ગુણ ધરાવે છે

રક્તવાહિનીઓમાં કોલેસ્ટરોલના જમાવને દૂર કરવા માટે કોથમીર અદભૂત રીતે અસરકારક છે. તેમાં રહેલા ઓર્ગેનિક એસિડ્સ ખરાબ કોલેસ્ટરોલ (કઉક)નું પ્રમાણ ઘટાડે છે અને સારી કોલેસ્ટરોલ (ઇંઉક)નું પ્રમાણ ઊંચું લઈ આવે છે

- Advertisement -

એન્ટિઓક્સિડન્ટ ક્ષમતા
કોથમીરમાં અન્ય કેટલાક એન્ટીઓક્સિડન્ટની સાથે ક્વેર્સિટિન નામનું એક મહત્વપૂર્ણ એન્ટી ઓક્સિડન્ટ હોય છે. એન્ટીઓક્સિડન્ટ આપણા શરીરમાં પ્રતિક્ષણ ચાલતી કોષીય પ્રવૃત્તિ દરમિયાન ઉત્પન્ન થતા કચરાને નિયંત્રિત કરે છે. તેને ફ્રી રેડીકલ્સ કહેવામાં આવે છે. આ બાબતનું મહત્વ એ છે કે તે વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમી પાડી દઈ કેન્સર ડાયાબિટીસ હૃદયના રોગ,આર્થરાઇટિસ, માક્યુલાર અવ્યવસ્થા, કેન્સર, હ્રદયરોગ અને ડાયાબિટીસ સહિતના રોગની સંભાવનાને ટાળી માણસને યુવાન રાખે છે. કોથમીરનું સેવન આંખો માટે પણ અત્યંત ગુણકારી છે. તમારા ડોકટર તમને ક્યારેય આ વાત ભારપૂર્વક નહી કહે પણ એક વાત બરાબર યાદ રાખજો કે કોથમીર તમને જીવનના અંત સુધી યુવાન રાખવાની ક્ષમતા રાખે છે! તેની વિશિષ્ટ સુગંધ તેના વિશેષ ગુણો વિશે તમને કાંઈક સંકેત આપે છે. પ્રકૃતિની આ જ ભાષા છે. શિયાળો હોય ત્યારે ફક્ત કોથમીર એકલી કે તેની સાથે આંબલા અને અન્ય ઋતુમાં લીંબુ અને આદુનો રસ મીઠું નાખ્યા વીના રોજ પીવો, તેનો સ્વાદ શરૂઆતમાં જચે નહી તો તેમાં થોડુ સિંધાલૂણ નાખો. રોજ નર્ણા કોઠે આ પ્રયોગ કરો અથવા રાત્રે જમ્યા પછી 2 કલાકે આ રસ પીવો, તમારા સ્વાસ્થ્યમાં તે મોટું પરિવર્તન લઈ આવશે.
ચિંતા- અજંપો તણાવમાં ઘણી મોટી રાહત આપી શકે છે
કોથમીરમાં સ્નાયુઓના શિથીકિકરણનો ખાસ ગુણ છે. તે જ્ઞાનતંતુઓને શાંત પાડે છે. તેનામાં નિંદ્રા લાવવાની ક્ષમતા છે. કોથમીરના રસ સાથે થોડી હળદર મરી અને દેશી ગોળ લેવાથી જીવનમાં ફરી લડવાનું બળ પ્રાપ્ત થશે, આ વાત નોંધી લેશો, કોઈ આધુનિક ચિકિત્સકે તમને આ વાત આટલા ભારપૂર્વક ક્યારેય નહી કહી શકે કારણ કે તેઓ સ્વયં જીવન નામની ચીજથી અપરિચિત છે .હું તેમના વિશે શબ્દોની બિલકુલ કરકસર કર્યાં વીના બિન્ધાસ્ત જે સત્ય છે તે લખું છું, કારણ કે મારા માટે અન્ય મેડિકલ ફેકલ્ટીનો આદર કરવા કરતા પૂર્ણ સત્યનું પૂન: સ્થાપન વધુ મહત્વની બાબત છે. આપણે આગળ જોયું તેમ પ્રતિ 100 ગ્રામ કોથમીર 521 મિલીગ્રામ પોટેશિયમ હોય છે. તેની સામે આટલી જ કોથમીર માં ફક્ત 46 મિલિગ્રમ સોડિયમ હોય છે. આ એક આદર્શ પ્રમાણ બની રહે. લોહીના દબાણને નિયંત્રિત કરવામાં તે ઘણું સારું પરિણામ આપે છે. વળી તે જ્ઞાનતંતુઓને પણ શાંત કરે છે અને સુગરને પણ નિયંત્રિત કરે છે. સ્વસ્થ નિંદ્રા માટે આ બાબતો ખાસ્સુ અનુકૂલન પેદા કરે છે .કોથમીરનો ઉકળતી દાળ કે ગરમા ગરમ શાકમાં ન નાખો, પ્રકૃતિએ તેને કેવા સરસ રંગ રૂપ સુગંધ આપ્યા છે તે બાબત પર થોડું ધ્યાન દો અને તેના આ જ વૈભવ સાથે સલાડ ચટણી કે જ્યુસ રૂપે તેને તમારા શરીરમાં જવા દો, તે તમને જીવનનું સૌન્દર્ય બક્ષાશે, આ મારું વચન છે!
એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણધર્મ: કોથમીર પ્રાકૃતિક એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ તરીકે કામ કરી આપણને સર્વ સામાન્ય ત્વચા વિકાર, ફોડકી, ગડ ગુમડ અને અછબડા જેવી સ્થિતિથી દૂર રાખે છે. ખરજવામાં તેના રસનું રોજ સેવન કરવામાં આવે તો ચોક્કસ પરિણામો મળે જ છે. કોથમીરમાં ઘણી મોટી માત્રામાં હરિતદ્રવ્ય છે, તે શરીરને અંદરથી ડિટોક્સ કરવાની એક સરસ રીત છે. પિત્તાશય, કિડની અને પાચક તત્ત્વોમાંથી વિશને તે બહાર ધકેલી દે છે તેથી શરીરમાંથી વધારાના બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ મળે છે, જે સામાન્ય રીતે પરસેવા રૂપે તમારી બગલ અને પગમાં આવતો હોય છે. બેક્ટેરિયા ક્લોરોફિલ (ઉચ્ચ ઓક્સિજનની સામગ્રીને કારણે) નાપસંદ કરે છે, અને આ રીતે, આ કોથમીર તમારા શરીરમાંથી ગંધ દૂર કરી તેને એક ખાસ મન્દ સુગંધ આપે છે.

 

You Might Also Like

આતંકવાદનો મોટિવ શું છે?

અભણ આતંકી, શિક્ષિત આતંકી: જગતનું ઊચ્ચત્તમ શિક્ષણ પણ જેહાદનાં કીડાને મારી શકતું નથી

બસની સીટ – એક કટાક્ષકથા

ટેક્નોલોજીએ આપણી માનસિક ક્ષમતાઓને પણ નિર્ભર બનાવી દીધી છે, હજુ દોઢ દાયકા પહેલાં આપણે મોટા મોટા સરવાળા-બાદબાકી, ગાણિતિક ગણતરીઓ મોઢે કરી નાખતા હતા અને હજારો ફોન નંબર યાદ રાખતા હતા પરંતુ હવે, બે-ચાર સંખ્યાઓનો સરળ સરવાળો પણ આપણાથી થતો નથી….

આધુનિક સુવિધાઓની અદૃશ્ય ગુલામી…

TAGGED: Coriander, Dhanbhaji, Greennectar
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારતીયોની લાઈફ સ્ટાઈલ બની હાઈફાઈ: સમૃદ્ધિમાં વધારો
Next Article જેના કાર્યમાં ટાઢ, તાપ, ભય, પ્રીતિ, સમૃદ્ધિ અથવા અસમૃદ્ધિ વિઘ્ન કરી શકતા નથી; તે જ પંડિત કહેવાય છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનોરંજન

દુબઈમાં રૂ.4000 કરોડનો શાહરુખ ખાનના નામ પર બનશે ટાવર

Khaskhabar Editor Khaskhabar Editor 50 minutes ago
ચૂંટાયેલા નેતાઓ ક્યારે લેશે શપથ? ચાલો જાણીયે
પ્રધાનમંત્રી મોદી ગુજરાતનમાં : સુરતમાં નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લીધી
હળદળ વાળું દૂધ અને પાણી પીવાના અનન્ય ફાયદા
જમ્મુ કાશ્મીરમાં ઘટેલી ઘટના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા
ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

આતંકવાદનો મોટિવ શું છે?

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Kinnar Acharya

અભણ આતંકી, શિક્ષિત આતંકી: જગતનું ઊચ્ચત્તમ શિક્ષણ પણ જેહાદનાં કીડાને મારી શકતું નથી

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

બસની સીટ – એક કટાક્ષકથા

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?