By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યમનને ઈઝરાયલની ચેતવણી: હૂથીઓએ શસ્ત્રો ન મૂક્યા તો ખતરનાક પરિણામો ભોગવવા પડશે
    14 hours ago
    ટ્રમ્પે સૂચવ્યું નવું વિઝા મોડેલ: લોટરી નહીં, હવે કૌશલ્ય અને ગુણાંકને પ્રાથમિકતા
    1 day ago
    બાંગ્લાદેશ વાયુસેનાનું જેટ કોલેજ કેમ્પસમાં ક્રેશ થતાં ઓછામાં ઓછા 19 લોકોના મોત, અનેક ઘાયલ
    2 days ago
    અલાસ્કામાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ નુકસાન થયું નથી
    2 days ago
    એક કલાકમાં પાંચ શક્તિશાળી ભૂકંપ બાદ રશિયામાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કેદારનાથ ધામ સુધી 7 કિ.મી.ની ટનલ બનશે : 11 કિ.મી.નો રસ્તો ઘટશે
    9 hours ago
    ભારતીય પાસપોર્ટનું રેન્કિંગ સુધર્યું હવે વર્લ્ડ ઈન્ડેક્ષમાં 77માં સ્થાને
    9 hours ago
    રાજસ્થાનમાં અકસ્માત: શાહાબાદમાં ટ્રક અને બસ વચ્ચે ભયંકર ટક્કર, 6 મુસાફરના મોત, 24ને ઈજા
    9 hours ago
    શોષણ વધ્યું, ગરીબી વધી, અમીર- ગરીબનું અંતર વધ્યું : મોહન ભાગવત
    9 hours ago
    બિહાર વોટર વેરિફિકેશન, સંસદમાં વિરોધ પ્રદર્શન: વિપક્ષના સાંસદોએ વેલમાં કાળા વાવટા ફરકાવ્યા
    9 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IND Vs ENG વચ્ચે ચોથી ટેસ્ટ આજથી શરૂ થશે: પાંચ ટેસ્ટ મેચની શ્રેણીનો ચોથો મુકાબલો મેન્ચેસ્ટરમાં યોજાશે
    13 hours ago
    ભારતીય ક્રિકેટ ટીમે માન્ચેસ્ટર યુનાઇટેડ ક્લબની મુલાકાત લીધી: ખેલાડીઓએ જર્સીની આપ-લે કરી
    2 days ago
    ICC ટેસ્ટ રેન્કિંગમાં રૂટ નંબર 1 બેટર: બોલરોમાં બુમરાહ તથા ઓલરાઉન્ડરમાં જાડેજા મોખરે
    6 days ago
    ‘બેંગલુરુ નાસભાગ માટે કોહલી જ જવાબદાર’
    6 days ago
    વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટના પતન માટે ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જવાબદાર – ભૂતપૂર્વ ક્રિકેટરોએ ચોંકાવનારા દાવા કર્યા
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    એક્શન-થ્રિલર ગાંધારી પછી તાપસી પન્નુ કોમેડીનો અનુભવ કરશે
    11 hours ago
    સૈયારા, મેટ્રો… સાથે ટક્કર ટાળવા માટે પરમ સુંદરીએ જુલાઈમાં રિલીઝ થવાનું ટાળ્યું?
    2 days ago
    દુબઈના યુટ્યુબરે ફરારીને લિવિંગ રૂમ માટે ઘરની સજાવટમાં ફેરવી દીધી: ‘મારો નવો $500,000નો ઝુમ્મર’
    2 days ago
    અમિતાભ બચ્ચનના કલ્ટ ક્લાસિક ડોન પાછળના કલાકાર ચંદ્ર બારોટનું 86 વર્ષની વયે અવસાન
    2 days ago
    ક્યૂંકી સાસ ભી કભી બહુ થી નવો પ્રોમો: સ્મૃતિ ઈરાનીની તુલસી ‘સંસ્કાર’ના મહત્વ વિશે વાત કરે છે, બાને શ્રદ્ધાંજલિ આપે છે
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    તુલસીના છોડમાંથી વધારે માત્રામાં મંજરી પણ ધન મેળવવા માટે ઉપયોગી બને છે
    5 days ago
    મંદિરમાં રાખેલું જળ શિવલિંગ પર ચડાવવું કેટલું યોગ્ય છે
    2 weeks ago
    ગુરુ પૂર્ણિમા: જાણો પૂજા અને સ્નાન-દાન માટે શુભ સમય અને પૂજા વિધિ
    2 weeks ago
    ગુરુપૂર્ણિમાએ ઘરે આ વસ્તુ લાવવાથી થશે, લક્ષ્મી માતાનો વરસાદ
    2 weeks ago
    દર બુધવારે ગણેશજીની પૂજા સાચી પદ્ધતિ અને યોગ્ય રીતે કરવામાં આવે બધી મનોકામના પૂર્ણ થશે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો
    4 days ago
    વીજકરંટથી જ મોરનું મોત થયું હોવાનો PM રીપોર્ટમાં ઘટસ્ફોટ
    5 days ago
    વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી
    2 weeks ago
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    2 weeks ago
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લીલુંછમ અમૃત! કોથમીર ઉફે સીલોંત્રા એટલે કે કોરીઆન્ડર એટલે કે ધનિયા એટલે કે ધાણભાજી એટલે કે…..કોથમીર…
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મનીષ આચાર્ય > લીલુંછમ અમૃત! કોથમીર ઉફે સીલોંત્રા એટલે કે કોરીઆન્ડર એટલે કે ધનિયા એટલે કે ધાણભાજી એટલે કે…..કોથમીર…
Authorમનીષ આચાર્ય

લીલુંછમ અમૃત! કોથમીર ઉફે સીલોંત્રા એટલે કે કોરીઆન્ડર એટલે કે ધનિયા એટલે કે ધાણભાજી એટલે કે…..કોથમીર…

Khaskhabar Editor
Last updated: 2024/01/13 at 4:12 PM
Khaskhabar Editor 2 years ago
Share
8 Min Read
SHARE

નમણી નાજુક કોથમીર આપણા શરીરમાં ઘર કરી ગયલા ધાતુઓના વિષની સાથે કુસ્તિ કરી તેને નિર્મૂળ કરવાની ક્ષમતા ધરાવે છે

કોથમીર ઉફે સીલોંત્રા એટલે કે કોરીઆન્ડર એટલે કે ધનિયા એટલે કે ધાણભાજી એટલે કે…..કોથમીર… યસ કોથમીરને કોણ નહી ઓળખતું હોય…? હા, આપણામાંથી કોઈ તેના નામથી અપરિચિત ન જ હોય શકે કારણ કે આ કોથમીરને માનવજાતની સ્વાદ ભૂખ સંતોષતા અને તેના સ્વાસ્થ્યનું રક્ષણ કરવામાં કમ સે કમ સાડા આઠ હજાર વર્ષ જેટલો સમય વીતી ગયો છે. તે એપિયાકેક પરિવારનો વનસ્પતિ છોડ છે અને તેને ચાઈનીઝ પાર્સલી તરીકે પણ ઓળખવામાં આવે છે. કોથમીરનું મૂળ વતન ભૂમધ્ય દેશો હોવાનું કહેવાય છે. ઇજિપ્ત ઇઝરાયેલના પ્રાચીન સાહિત્યમાં અનેક જગ્યાએ તેનો ઉલ્લેખ છે. મેક્સિકોમાંથી પ્રાપ્ત અનેક પ્રાચીન અવશેષોમાં તેના અસ્તિત્વના પુરાવા મળ્યા છે. ઈજીપ્તના પિરામિડોમાં પણ મમી ની સાથે આ કોથમીર મૂકવામાં આવતી હતી. તેમાંથી ખાસ પ્રકારના ઓઇલ બનાવીને પ્રાચીન ગ્રીસમાં તેનો ઉપયોગ સુગંધી અત્તરનાં નિર્માણ માટે કરવામાં આવતો હતો. રોમન પ્રજાજનો માંસના ભોજનમાંથી માંસની ,। ઢાંકી દેવા તેનો ઉપયોગ કરતા હતા. જો કે કોથમીર સ્વાદ અને સુગંધ અને રૂપના એક સુંદર સમન્વયથી ઘણી વિશેષ હસ્તી છે. તેના ઔષધીય ગુણો તેના ચમકદાર ઘેરા લીલા રંગ અને અલૌકિક સુગંધથી વધુ ઊંડે સુધી પહોચવાની ક્ષમતા ધરાવે છે! નમણી નાજુક કોથમીર આપણા શરીરમાં ઘર કરી ગયેલ ધાતુઓના વિષની સાથે કુસ્તી કરી તેને નિર્મૂળ કરવાની ક્ષમતા ધરાવે છે. તેનામાં ડાયાબિટીસ જેવા ઉપદ્રવને નિયંત્રણમાં લાવવાની સંભાવનાઓ છે. સામાન્ય માણસને કદાચ વિચાર આવે કે શરીરમાં વળી હેવી મેટલ નો આટલો મોટો ભરાવો કેવી રીતે થઇ જાય કે તેની ટોકસિક અસરો શરીરમાં સર્વત્ર વ્યાપી જાય અને તેના નિકાલની વાત એક સમસ્યા બની રહે? હેવી મેટલ આપણું શરીર સ્વીકારતું નથી પણ આપણા શરીરમાં તે અનેક રીતે ઘૂસી જાય છે. નમણી નાજુક કોથમીર તેને મારી હટાવવા સક્ષમ છે. આવી ધાતુઓ આપણા શરીરમાં અનઓર્ગેનિક ફૂડ દ્વારા, કૂવા બોર કે અસલામત પ્રકારના સ્ત્રોતમાંથી પીવાના પાણી દ્વારા, પાણીના અસલામત પુરવઠ દ્વારા, ખોરાકમાં માછલીના વધુ પડતાં ઉપયોગના દ્વારા ડિઓડોરન્ટ્સના ઉપયોગના કારણે, ધૂમ્રપાન કે પરોક્ષ ધૂમ્રપાન દ્વારા, એલ્યુમિનિયમના વાસણમાં રસોઈના કારણે તેમજ એલ્યુમિનિયમ ફોઇલમાં પેક કરેલી ખાદ્ય સામગ્રી દ્વારા, એસિડિટ ની દવાઓ અને વેક્સિનના કારણે અને દાંતમાં મેટલ ફિલીંગ થકી પહોંચે છે. આ ધાતુઓ કેન્સર, હૃદયરોગ, મસ્તિષ્કની બીમારીઓ, ભાવનાત્મક અસમતુલા, કિડનીના રોગ, ફેફસાના રોગ અને નબળા હાડકા સહિતની અનેક ગંભીર આરોગ્ય સમસ્યાઓ પેદા કરે છે. કોથમીરના રાસાયણિક સંયોજનો ઝેરી ધાતુઓને તોડી નાખી તેમને શરીરના વિવિધ અંગોમાંથી દૂર કરે છે. કોથમીર રક્તવાહિનીઓમાં કોલેસ્ટરોલના જમાવને દૂર કરવા માટે અદભૂત રીતે અસરકારક છે. તેમાં રહેલા ઓર્ગેનિક એસિડ્સ ખરાબ કોલેસ્ટરોલ ( કઉક )નું પ્રમાણ ઘટાડે છે અને સારી કોલેસ્ટરોલ ( ઇંઉક )નું પ્રમાણ ઊંચું લઈ આવે છે. તે આર્તિલારીઝમાં જમા કોલેસ્ટરોલને ઓગળી નાખે છે. એથેરોસ્ક્લોરોસિસથી પીડાતા લોકો માટે આ બાબત ઘણી ઉપકારક નીવડે છે. મધુપ્રમેહના દર્દીઓ એટલે કે ડાયાબીટીક લોકોમાં તે શરીરમાં શર્કરાના અસરકારક નિયમનમાં સહાયક બને છે. યુરોપના દેશોમાં કોથમીરનો ઉપયોગ ડાયાબિટીસના પરંપરાગત ઔષધ તરીકે સદીઓથી થઈ રહ્યો છે. બાઇબલ ઓલ્ડ યિંતફિંળયક્ષમિાં પણ કોથમીર નો સ્પષ્ટ ઉલ્લેખ છે. આવે છે, કોલેસ્ટરોલને નીચું લઈ આવવાની અને સુગર ઘટાડવાની તેની ક્ષમતા તેને એક વિશિષ્ટ વનસ્પતિ તરીકેનું સન્માન આપે છે. પ્રતિ 100 ગ્રામ કોથમીર 521 ળલ પોટેશિયમનું પ્રમાણ હોય છે જે તેને એક ખાસ ઔષધીય ક્ષમતા બક્ષે છે. કોથમીરનું સેવન વધારવાની સાથે ખોરાકમાં મીઠાનું પ્રમાણ ન્યુનતમ કરી દેવામાં આવે તો જીવનમાં ચમત્કારો સર્જાઈ શકે છે.

- Advertisement -

કોથમીરના રસ સાથે થોડી હળદર મરી અને દેશી ગોળ લેવાથી શરિરમાં ફરીને લડવાનું બળ પ્રાપ્ત થાય છે

સીલાંત્રો ઉર્ફે કોથમીર, પોતાના રંગ રૂપથી અનેક ગણા વધુ ગુણ ધરાવે છે

રક્તવાહિનીઓમાં કોલેસ્ટરોલના જમાવને દૂર કરવા માટે કોથમીર અદભૂત રીતે અસરકારક છે. તેમાં રહેલા ઓર્ગેનિક એસિડ્સ ખરાબ કોલેસ્ટરોલ (કઉક)નું પ્રમાણ ઘટાડે છે અને સારી કોલેસ્ટરોલ (ઇંઉક)નું પ્રમાણ ઊંચું લઈ આવે છે

- Advertisement -

એન્ટિઓક્સિડન્ટ ક્ષમતા
કોથમીરમાં અન્ય કેટલાક એન્ટીઓક્સિડન્ટની સાથે ક્વેર્સિટિન નામનું એક મહત્વપૂર્ણ એન્ટી ઓક્સિડન્ટ હોય છે. એન્ટીઓક્સિડન્ટ આપણા શરીરમાં પ્રતિક્ષણ ચાલતી કોષીય પ્રવૃત્તિ દરમિયાન ઉત્પન્ન થતા કચરાને નિયંત્રિત કરે છે. તેને ફ્રી રેડીકલ્સ કહેવામાં આવે છે. આ બાબતનું મહત્વ એ છે કે તે વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમી પાડી દઈ કેન્સર ડાયાબિટીસ હૃદયના રોગ,આર્થરાઇટિસ, માક્યુલાર અવ્યવસ્થા, કેન્સર, હ્રદયરોગ અને ડાયાબિટીસ સહિતના રોગની સંભાવનાને ટાળી માણસને યુવાન રાખે છે. કોથમીરનું સેવન આંખો માટે પણ અત્યંત ગુણકારી છે. તમારા ડોકટર તમને ક્યારેય આ વાત ભારપૂર્વક નહી કહે પણ એક વાત બરાબર યાદ રાખજો કે કોથમીર તમને જીવનના અંત સુધી યુવાન રાખવાની ક્ષમતા રાખે છે! તેની વિશિષ્ટ સુગંધ તેના વિશેષ ગુણો વિશે તમને કાંઈક સંકેત આપે છે. પ્રકૃતિની આ જ ભાષા છે. શિયાળો હોય ત્યારે ફક્ત કોથમીર એકલી કે તેની સાથે આંબલા અને અન્ય ઋતુમાં લીંબુ અને આદુનો રસ મીઠું નાખ્યા વીના રોજ પીવો, તેનો સ્વાદ શરૂઆતમાં જચે નહી તો તેમાં થોડુ સિંધાલૂણ નાખો. રોજ નર્ણા કોઠે આ પ્રયોગ કરો અથવા રાત્રે જમ્યા પછી 2 કલાકે આ રસ પીવો, તમારા સ્વાસ્થ્યમાં તે મોટું પરિવર્તન લઈ આવશે.
ચિંતા- અજંપો તણાવમાં ઘણી મોટી રાહત આપી શકે છે
કોથમીરમાં સ્નાયુઓના શિથીકિકરણનો ખાસ ગુણ છે. તે જ્ઞાનતંતુઓને શાંત પાડે છે. તેનામાં નિંદ્રા લાવવાની ક્ષમતા છે. કોથમીરના રસ સાથે થોડી હળદર મરી અને દેશી ગોળ લેવાથી જીવનમાં ફરી લડવાનું બળ પ્રાપ્ત થશે, આ વાત નોંધી લેશો, કોઈ આધુનિક ચિકિત્સકે તમને આ વાત આટલા ભારપૂર્વક ક્યારેય નહી કહી શકે કારણ કે તેઓ સ્વયં જીવન નામની ચીજથી અપરિચિત છે .હું તેમના વિશે શબ્દોની બિલકુલ કરકસર કર્યાં વીના બિન્ધાસ્ત જે સત્ય છે તે લખું છું, કારણ કે મારા માટે અન્ય મેડિકલ ફેકલ્ટીનો આદર કરવા કરતા પૂર્ણ સત્યનું પૂન: સ્થાપન વધુ મહત્વની બાબત છે. આપણે આગળ જોયું તેમ પ્રતિ 100 ગ્રામ કોથમીર 521 મિલીગ્રામ પોટેશિયમ હોય છે. તેની સામે આટલી જ કોથમીર માં ફક્ત 46 મિલિગ્રમ સોડિયમ હોય છે. આ એક આદર્શ પ્રમાણ બની રહે. લોહીના દબાણને નિયંત્રિત કરવામાં તે ઘણું સારું પરિણામ આપે છે. વળી તે જ્ઞાનતંતુઓને પણ શાંત કરે છે અને સુગરને પણ નિયંત્રિત કરે છે. સ્વસ્થ નિંદ્રા માટે આ બાબતો ખાસ્સુ અનુકૂલન પેદા કરે છે .કોથમીરનો ઉકળતી દાળ કે ગરમા ગરમ શાકમાં ન નાખો, પ્રકૃતિએ તેને કેવા સરસ રંગ રૂપ સુગંધ આપ્યા છે તે બાબત પર થોડું ધ્યાન દો અને તેના આ જ વૈભવ સાથે સલાડ ચટણી કે જ્યુસ રૂપે તેને તમારા શરીરમાં જવા દો, તે તમને જીવનનું સૌન્દર્ય બક્ષાશે, આ મારું વચન છે!
એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણધર્મ: કોથમીર પ્રાકૃતિક એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ તરીકે કામ કરી આપણને સર્વ સામાન્ય ત્વચા વિકાર, ફોડકી, ગડ ગુમડ અને અછબડા જેવી સ્થિતિથી દૂર રાખે છે. ખરજવામાં તેના રસનું રોજ સેવન કરવામાં આવે તો ચોક્કસ પરિણામો મળે જ છે. કોથમીરમાં ઘણી મોટી માત્રામાં હરિતદ્રવ્ય છે, તે શરીરને અંદરથી ડિટોક્સ કરવાની એક સરસ રીત છે. પિત્તાશય, કિડની અને પાચક તત્ત્વોમાંથી વિશને તે બહાર ધકેલી દે છે તેથી શરીરમાંથી વધારાના બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ મળે છે, જે સામાન્ય રીતે પરસેવા રૂપે તમારી બગલ અને પગમાં આવતો હોય છે. બેક્ટેરિયા ક્લોરોફિલ (ઉચ્ચ ઓક્સિજનની સામગ્રીને કારણે) નાપસંદ કરે છે, અને આ રીતે, આ કોથમીર તમારા શરીરમાંથી ગંધ દૂર કરી તેને એક ખાસ મન્દ સુગંધ આપે છે.

 

You Might Also Like

બમ બમ બોલે..બર્ફાની બાબાની અમરનાથ યાત્રા એટલે શ્રદ્ધા, સાહસ અને ધીરજનો પવિત્ર સંગમ

મુંબઈ ઇતિહાસ અને વર્તમાન

વ્હાય સો સિરિયસ?

કામ કરવાનો દૃષ્ટિકોણ

છ અવગુણોને સમૂળગા નષ્ટ કરવા

TAGGED: Coriander, Dhanbhaji, Greennectar
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારતીયોની લાઈફ સ્ટાઈલ બની હાઈફાઈ: સમૃદ્ધિમાં વધારો
Next Article જેના કાર્યમાં ટાઢ, તાપ, ભય, પ્રીતિ, સમૃદ્ધિ અથવા અસમૃદ્ધિ વિઘ્ન કરી શકતા નથી; તે જ પંડિત કહેવાય છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ઉમિયાધામ સિદસર દ્વારા કર્મયોગી સંમેલન યોજાયું

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
અમરેલીમાં પ્રભારી સચિવ સંદીપકુમાર દ્વારા જર્જરિત સરકારી મિલકતોની સમીક્ષા
રાજુલા સિવિલ હૉસ્પિટલમાં ધમાલ મચાવનારા 14 આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા
ફ્રીડમ યુવા ગ્રુપ દ્વારા મનોદિવ્યાંગ બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ
રાજકોટના જાણીતા એન્કર શિવરામસિંહ ચુડાસમાને ‘ગોલ્ડ અવોર્ડ – ધ બેસ્ટ એમસી ઓફ ધ યર’ એનાયત
આપઘાત કરવાના ગુનામાં આરોપીને જામીન મુક્ત કરતી રાજકોટની અદાલત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

બમ બમ બોલે..બર્ફાની બાબાની અમરનાથ યાત્રા એટલે શ્રદ્ધા, સાહસ અને ધીરજનો પવિત્ર સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

મુંબઈ ઇતિહાસ અને વર્તમાન

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

વ્હાય સો સિરિયસ?

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?