By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    9 hours ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    9 hours ago
    અમેરિકામાં પણ રેવડી!
    1 day ago
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    2 days ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાલથી બ્રિક્સ સમિટ
    9 hours ago
    UPના 26 જિલ્લામાં પૂર
    9 hours ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    1 day ago
    ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
    1 day ago
    એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શા માટે ખેડૂતો સાથે વાત કરાતી નથી? મોદી સરકારને ભીંસમાં મૂકતા ઉપરાષ્ટ્રપતિ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > શા માટે ખેડૂતો સાથે વાત કરાતી નથી? મોદી સરકારને ભીંસમાં મૂકતા ઉપરાષ્ટ્રપતિ
રાષ્ટ્રીય

શા માટે ખેડૂતો સાથે વાત કરાતી નથી? મોદી સરકારને ભીંસમાં મૂકતા ઉપરાષ્ટ્રપતિ

Khaskhabar Editor
Last updated: 2024/12/04 at 5:01 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

તેઓનું આંદોલન સિમિત રહેશે, તેઓ થાકી જશે તેવું માની લેતા નહીં: આકરી ચેતવણી

જગદીપ ધનખડનો રાજ્યસભામાં કૃષિમંત્રીને સીધો પ્રશ્ર્ન-ખેડૂતોને વાયદા કર્યા હતા તેનુ શું થયું? શા માટે મારો ખેડૂત પરેશાન અને પિડિત છે?

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી

દિલ્હીનાં સરહદ પર ફરી એક વખત પહોંચેલા હજારો ખેડૂત આંદોલનકારીઓને પાટનગરમાં પ્રવેશ નહી કરવા સમજાવવામાં હાલ તો સફળતા મળી છે પરંતુ આ આંદોલન મુદે હવે સંસદમાં જબરો પડઘો પાડયો છે અને ઉપરાષ્ટ્રપતિ તથા રાજયસભાના સભાપતિ શ્રી જગદીપ ધનખડે એ જ સરકારને આરોપીના પાંજરામાં મુકતા કહ્યું કે, ગત વર્ષ પણ આંદોલન થયું હતું. આ વર્ષે પણ ફરી ખેડુતો રોડ પર છે. આંદોલનનું કાળચક્ર ઘુમે છે અને આપણે કશું કરી રહ્યા નથી. જગદીપ ધનખડેએ કોઈ શબ્દો છુપાવ્યા વગર જ કહ્યું કે પ્રથમ વખત હું એવું અનુભવી રહ્યો છું કે વિકસીત ભારત આપણું સ્વપ્ન નથી. દુનિયામાં કદી ભારતને આટલી ઉંચાઈએ જોયું નથી પણ તો પછી એવું લાગે છે કે આપણા ખેડુતો આટલા પરેશાન શા માટે છે!

રાજયસભામાં કૃષીમંત્રી શ્રી શિવરાજ ચૌહાણને સીધો પ્રશ્ર્ન પૂછતા કહ્યું કે, જયારે ખેડુતોને લેખીતમાં ખાતરી આપવામાં આવી હતી તો તેનું શું થયું? શ્રી ધનખડે લાંબુ ભાષણ આપ્યુ હતું તેના કેટલાક અંશો સોશ્ર્યલ મીડીયામાં વાયરલ થયા છે. શ્રી ધનખડે સીધો પ્રશ્ર્ન પૂછયો કે જે વાયદા ખેડુતોને કરવામાં આવ્યા હતા તે શા માટે નિભાવાતા નથી. આ વચનો પુરા કરવા આપણે શું કરી રહ્યા છે. તેઓએ ઉમેર્યુ કે, માની લો કે આપણા જ લોકો રસ્તો ભટકી ગયા છે અને આપણે જે રસ્તો અપનાવ્યો છે તે ખતરનાક છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ખેડુત આંદોલનનો અર્થ ખૂબ જ ગુઢ છે તે લોકો સડક પર છે તેટલું જ નથી. આ દેશમાં લાલબહાદુર શાસ્ત્રીએ કહ્યું હતું કે જય જવાન જય કિસાન, આ જય કિસાન સાથે આપણો એવો જ વ્યવહાર હોવો જોઈએ.

- Advertisement -

જે લાલબહાદુર શાસ્ત્રીની કલ્પના હતી. અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે, જય જવાન, જય કિસાન જય અનુસંધાન અને આપણા વડાપ્રધાને કહ્યુ છે કે તેઓ ઉમેરો કરી જય વિજ્ઞાન પણ કહ્યું છે તેનું શું થયું! શ્રી ધનખડેએ ખેડુતો સાથે તાત્કાલીક વાતચીત ચાલુ કરવાની અપીલ કરી. તેઓએ કહ્યું કે, આપણને એ જાણકારી રહેવી જોઈએ કે ખેડુતોને કોઈ વાયદા કરાયા હતા તો તેનું શું થયું! ખેડુતોને જે હકક છે તે મળવો જોઈએ. તેમને પુરસ્કાર આપવાની વાત તો અલગ જ છે. ખેડુતોને તેનો હકક આપવામાં શા માટે કંજુસાઈ કરવામાં આવે છે તેવો પ્રશ્ર્ન પૂછાયો હતો.

આપણે આપણા જ લોકો સાથે લડી શકીએ છીએ. આપણે એ માનીને ચાલી શકીએ નહી કે તેઓનો પડાવ સીમીત જ હશે. તેઓ આપોઆપ થાકી જશે. જો સંસ્થામાં જીવંત હોય, તે પક્ષની ફરજ બજાવે તો આવું કદી ન થાય. જો કે શિવરાજની પણ પ્રશંસા કરતા કહ્યું કે એક અનુભવી વ્યક્તિ આજે કૃષિમંત્રી છે તે એક રાહત છે.

તેઓ માર્ગ ભટકી ગયા હોય તો પણ આપણે જે માર્ગ (વાટાઘાટ નહીં કરવાનો) અપનાવ્યો છે તે ખતરનાક છે: ગંભીર ચેતવણી

You Might Also Like

કાલથી બ્રિક્સ સમિટ

UPના 26 જિલ્લામાં પૂર

પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે

ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા

એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા

TAGGED: Modi government, Vice President
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગમખ્વાર બુધવાર, 4 અકસ્માત-7નાં મોત
Next Article લદ્દાખના લોકોને કેન્દ્ર સરકારની મોટી ભેટ: સરકારી નોકરીમાં સ્થાનિક લોકોને 95% અનામતનો પ્રસ્તાવ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ
સોજીત્રાનગર કા રાજા ગણપતિ મહોત્સવનો 14 સપ્ટેમ્બરથી ભવ્ય પ્રારંભ
રાજકોટ ભાજપ દ્વારા સતત ૧૯મા વર્ષે સિદ્ધિવિનાયક ગણપતિ મહોત્સવનું આયોજન
મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
જે. કે. ચોક કા રાજા : કાશી વિશ્વનાથ મંદિર અને બનારસ ઘાટની થીમ આધારીત એ.સી. ડોમમાં ગણપતિદાદા બિરાજમાન થશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

કાલથી બ્રિક્સ સમિટ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાષ્ટ્રીય

UPના 26 જિલ્લામાં પૂર

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાષ્ટ્રીય

પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?