By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    12 hours ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    2 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    10 hours ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    11 hours ago
    જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
    11 hours ago
    મુસ્કાનની ધરપકડ કરનાર સબ ઇન્સ્પેક્ટર અનુ રાની સસ્પેન્ડ
    12 hours ago
    ભારતમાં સ્થૂળતાનો ગંભીર ખતરો : 30.7% મહિલા અને 27.3% પુરુષ ઓવરવેઇટ
    12 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શા માટે ખેડૂતો સાથે વાત કરાતી નથી? મોદી સરકારને ભીંસમાં મૂકતા ઉપરાષ્ટ્રપતિ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > શા માટે ખેડૂતો સાથે વાત કરાતી નથી? મોદી સરકારને ભીંસમાં મૂકતા ઉપરાષ્ટ્રપતિ
રાષ્ટ્રીય

શા માટે ખેડૂતો સાથે વાત કરાતી નથી? મોદી સરકારને ભીંસમાં મૂકતા ઉપરાષ્ટ્રપતિ

Khaskhabar Editor
Last updated: 2024/12/04 at 5:01 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

તેઓનું આંદોલન સિમિત રહેશે, તેઓ થાકી જશે તેવું માની લેતા નહીં: આકરી ચેતવણી

જગદીપ ધનખડનો રાજ્યસભામાં કૃષિમંત્રીને સીધો પ્રશ્ર્ન-ખેડૂતોને વાયદા કર્યા હતા તેનુ શું થયું? શા માટે મારો ખેડૂત પરેશાન અને પિડિત છે?

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી

દિલ્હીનાં સરહદ પર ફરી એક વખત પહોંચેલા હજારો ખેડૂત આંદોલનકારીઓને પાટનગરમાં પ્રવેશ નહી કરવા સમજાવવામાં હાલ તો સફળતા મળી છે પરંતુ આ આંદોલન મુદે હવે સંસદમાં જબરો પડઘો પાડયો છે અને ઉપરાષ્ટ્રપતિ તથા રાજયસભાના સભાપતિ શ્રી જગદીપ ધનખડે એ જ સરકારને આરોપીના પાંજરામાં મુકતા કહ્યું કે, ગત વર્ષ પણ આંદોલન થયું હતું. આ વર્ષે પણ ફરી ખેડુતો રોડ પર છે. આંદોલનનું કાળચક્ર ઘુમે છે અને આપણે કશું કરી રહ્યા નથી. જગદીપ ધનખડેએ કોઈ શબ્દો છુપાવ્યા વગર જ કહ્યું કે પ્રથમ વખત હું એવું અનુભવી રહ્યો છું કે વિકસીત ભારત આપણું સ્વપ્ન નથી. દુનિયામાં કદી ભારતને આટલી ઉંચાઈએ જોયું નથી પણ તો પછી એવું લાગે છે કે આપણા ખેડુતો આટલા પરેશાન શા માટે છે!

રાજયસભામાં કૃષીમંત્રી શ્રી શિવરાજ ચૌહાણને સીધો પ્રશ્ર્ન પૂછતા કહ્યું કે, જયારે ખેડુતોને લેખીતમાં ખાતરી આપવામાં આવી હતી તો તેનું શું થયું? શ્રી ધનખડે લાંબુ ભાષણ આપ્યુ હતું તેના કેટલાક અંશો સોશ્ર્યલ મીડીયામાં વાયરલ થયા છે. શ્રી ધનખડે સીધો પ્રશ્ર્ન પૂછયો કે જે વાયદા ખેડુતોને કરવામાં આવ્યા હતા તે શા માટે નિભાવાતા નથી. આ વચનો પુરા કરવા આપણે શું કરી રહ્યા છે. તેઓએ ઉમેર્યુ કે, માની લો કે આપણા જ લોકો રસ્તો ભટકી ગયા છે અને આપણે જે રસ્તો અપનાવ્યો છે તે ખતરનાક છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ખેડુત આંદોલનનો અર્થ ખૂબ જ ગુઢ છે તે લોકો સડક પર છે તેટલું જ નથી. આ દેશમાં લાલબહાદુર શાસ્ત્રીએ કહ્યું હતું કે જય જવાન જય કિસાન, આ જય કિસાન સાથે આપણો એવો જ વ્યવહાર હોવો જોઈએ.

- Advertisement -

જે લાલબહાદુર શાસ્ત્રીની કલ્પના હતી. અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે, જય જવાન, જય કિસાન જય અનુસંધાન અને આપણા વડાપ્રધાને કહ્યુ છે કે તેઓ ઉમેરો કરી જય વિજ્ઞાન પણ કહ્યું છે તેનું શું થયું! શ્રી ધનખડેએ ખેડુતો સાથે તાત્કાલીક વાતચીત ચાલુ કરવાની અપીલ કરી. તેઓએ કહ્યું કે, આપણને એ જાણકારી રહેવી જોઈએ કે ખેડુતોને કોઈ વાયદા કરાયા હતા તો તેનું શું થયું! ખેડુતોને જે હકક છે તે મળવો જોઈએ. તેમને પુરસ્કાર આપવાની વાત તો અલગ જ છે. ખેડુતોને તેનો હકક આપવામાં શા માટે કંજુસાઈ કરવામાં આવે છે તેવો પ્રશ્ર્ન પૂછાયો હતો.

આપણે આપણા જ લોકો સાથે લડી શકીએ છીએ. આપણે એ માનીને ચાલી શકીએ નહી કે તેઓનો પડાવ સીમીત જ હશે. તેઓ આપોઆપ થાકી જશે. જો સંસ્થામાં જીવંત હોય, તે પક્ષની ફરજ બજાવે તો આવું કદી ન થાય. જો કે શિવરાજની પણ પ્રશંસા કરતા કહ્યું કે એક અનુભવી વ્યક્તિ આજે કૃષિમંત્રી છે તે એક રાહત છે.

તેઓ માર્ગ ભટકી ગયા હોય તો પણ આપણે જે માર્ગ (વાટાઘાટ નહીં કરવાનો) અપનાવ્યો છે તે ખતરનાક છે: ગંભીર ચેતવણી

You Might Also Like

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ

શીખોની મુક્તિ માટે પંજાબ બંધ

જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો

મુસ્કાનની ધરપકડ કરનાર સબ ઇન્સ્પેક્ટર અનુ રાની સસ્પેન્ડ

ભારતમાં સ્થૂળતાનો ગંભીર ખતરો : 30.7% મહિલા અને 27.3% પુરુષ ઓવરવેઇટ

TAGGED: Modi government, Vice President
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગમખ્વાર બુધવાર, 4 અકસ્માત-7નાં મોત
Next Article લદ્દાખના લોકોને કેન્દ્ર સરકારની મોટી ભેટ: સરકારી નોકરીમાં સ્થાનિક લોકોને 95% અનામતનો પ્રસ્તાવ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
અમદાવાદમાં ડિફેન્સના નામે વેંચાતો નકલી દારૂ એક ઝડપાયો
વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?
ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ
શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાષ્ટ્રીય

શીખોની મુક્તિ માટે પંજાબ બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાષ્ટ્રીય

જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?