By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    2 days ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    2 days ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    2 days ago
    આ વર્ષે હજ માટે 1.5 મિલિયનથી વધુ હજયાત્રીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા
    2 days ago
    કેનેડાના માર્ક કાર્નીએ G7 શિખર સંમેલન માટેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!
    1 day ago
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    1 day ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    2 days ago
    ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
    2 days ago
    પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    2 days ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    2 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    3 days ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    4 days ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    1 day ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    1 day ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    2 days ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    3 days ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    3 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    7 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શા માટે ખેડૂતો સાથે વાત કરાતી નથી? મોદી સરકારને ભીંસમાં મૂકતા ઉપરાષ્ટ્રપતિ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > શા માટે ખેડૂતો સાથે વાત કરાતી નથી? મોદી સરકારને ભીંસમાં મૂકતા ઉપરાષ્ટ્રપતિ
રાષ્ટ્રીય

શા માટે ખેડૂતો સાથે વાત કરાતી નથી? મોદી સરકારને ભીંસમાં મૂકતા ઉપરાષ્ટ્રપતિ

Khaskhabar Editor
Last updated: 2024/12/04 at 5:01 PM
Khaskhabar Editor 6 months ago
Share
3 Min Read
SHARE

તેઓનું આંદોલન સિમિત રહેશે, તેઓ થાકી જશે તેવું માની લેતા નહીં: આકરી ચેતવણી

જગદીપ ધનખડનો રાજ્યસભામાં કૃષિમંત્રીને સીધો પ્રશ્ર્ન-ખેડૂતોને વાયદા કર્યા હતા તેનુ શું થયું? શા માટે મારો ખેડૂત પરેશાન અને પિડિત છે?

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી

દિલ્હીનાં સરહદ પર ફરી એક વખત પહોંચેલા હજારો ખેડૂત આંદોલનકારીઓને પાટનગરમાં પ્રવેશ નહી કરવા સમજાવવામાં હાલ તો સફળતા મળી છે પરંતુ આ આંદોલન મુદે હવે સંસદમાં જબરો પડઘો પાડયો છે અને ઉપરાષ્ટ્રપતિ તથા રાજયસભાના સભાપતિ શ્રી જગદીપ ધનખડે એ જ સરકારને આરોપીના પાંજરામાં મુકતા કહ્યું કે, ગત વર્ષ પણ આંદોલન થયું હતું. આ વર્ષે પણ ફરી ખેડુતો રોડ પર છે. આંદોલનનું કાળચક્ર ઘુમે છે અને આપણે કશું કરી રહ્યા નથી. જગદીપ ધનખડેએ કોઈ શબ્દો છુપાવ્યા વગર જ કહ્યું કે પ્રથમ વખત હું એવું અનુભવી રહ્યો છું કે વિકસીત ભારત આપણું સ્વપ્ન નથી. દુનિયામાં કદી ભારતને આટલી ઉંચાઈએ જોયું નથી પણ તો પછી એવું લાગે છે કે આપણા ખેડુતો આટલા પરેશાન શા માટે છે!

રાજયસભામાં કૃષીમંત્રી શ્રી શિવરાજ ચૌહાણને સીધો પ્રશ્ર્ન પૂછતા કહ્યું કે, જયારે ખેડુતોને લેખીતમાં ખાતરી આપવામાં આવી હતી તો તેનું શું થયું? શ્રી ધનખડે લાંબુ ભાષણ આપ્યુ હતું તેના કેટલાક અંશો સોશ્ર્યલ મીડીયામાં વાયરલ થયા છે. શ્રી ધનખડે સીધો પ્રશ્ર્ન પૂછયો કે જે વાયદા ખેડુતોને કરવામાં આવ્યા હતા તે શા માટે નિભાવાતા નથી. આ વચનો પુરા કરવા આપણે શું કરી રહ્યા છે. તેઓએ ઉમેર્યુ કે, માની લો કે આપણા જ લોકો રસ્તો ભટકી ગયા છે અને આપણે જે રસ્તો અપનાવ્યો છે તે ખતરનાક છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ખેડુત આંદોલનનો અર્થ ખૂબ જ ગુઢ છે તે લોકો સડક પર છે તેટલું જ નથી. આ દેશમાં લાલબહાદુર શાસ્ત્રીએ કહ્યું હતું કે જય જવાન જય કિસાન, આ જય કિસાન સાથે આપણો એવો જ વ્યવહાર હોવો જોઈએ.

- Advertisement -

જે લાલબહાદુર શાસ્ત્રીની કલ્પના હતી. અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે, જય જવાન, જય કિસાન જય અનુસંધાન અને આપણા વડાપ્રધાને કહ્યુ છે કે તેઓ ઉમેરો કરી જય વિજ્ઞાન પણ કહ્યું છે તેનું શું થયું! શ્રી ધનખડેએ ખેડુતો સાથે તાત્કાલીક વાતચીત ચાલુ કરવાની અપીલ કરી. તેઓએ કહ્યું કે, આપણને એ જાણકારી રહેવી જોઈએ કે ખેડુતોને કોઈ વાયદા કરાયા હતા તો તેનું શું થયું! ખેડુતોને જે હકક છે તે મળવો જોઈએ. તેમને પુરસ્કાર આપવાની વાત તો અલગ જ છે. ખેડુતોને તેનો હકક આપવામાં શા માટે કંજુસાઈ કરવામાં આવે છે તેવો પ્રશ્ર્ન પૂછાયો હતો.

આપણે આપણા જ લોકો સાથે લડી શકીએ છીએ. આપણે એ માનીને ચાલી શકીએ નહી કે તેઓનો પડાવ સીમીત જ હશે. તેઓ આપોઆપ થાકી જશે. જો સંસ્થામાં જીવંત હોય, તે પક્ષની ફરજ બજાવે તો આવું કદી ન થાય. જો કે શિવરાજની પણ પ્રશંસા કરતા કહ્યું કે એક અનુભવી વ્યક્તિ આજે કૃષિમંત્રી છે તે એક રાહત છે.

તેઓ માર્ગ ભટકી ગયા હોય તો પણ આપણે જે માર્ગ (વાટાઘાટ નહીં કરવાનો) અપનાવ્યો છે તે ખતરનાક છે: ગંભીર ચેતવણી

You Might Also Like

‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!

બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી

BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી

ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ

પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે

TAGGED: Modi government, Vice President
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગમખ્વાર બુધવાર, 4 અકસ્માત-7નાં મોત
Next Article લદ્દાખના લોકોને કેન્દ્ર સરકારની મોટી ભેટ: સરકારી નોકરીમાં સ્થાનિક લોકોને 95% અનામતનો પ્રસ્તાવ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ
મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત
માળિયામાં પાણી ન છોડાતાં ખેડૂતોનો ચક્કાજામ
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 1.51 કરોડની છેતરપિંડી : 3 આરોપી રિમાન્ડ પર
ટંકારાના જુગારકાંડમાં ઝડપાયેલા PI સોમવાર સુધી રિમાન્ડ પર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?