By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પે ટેરિફની સમયમર્યાદા 1 ઓગસ્ટ સુધી લંબાવી: બાંગ્લાદેશ-જાપાન સહિત 14 દેશ પર ટેરિફ લાદવામાં આવ્યો
    3 hours ago
    ઇઝરાયલે ટ્રમ્પને નોબેલ પીસ પ્રાઈઝ માટે નોમિનેટ કર્યા
    4 hours ago
    રશિયાના પૂર્વ પરિવહનમંત્રીની ગોળી મારીને આત્મહત્યા
    5 hours ago
    ટેક્સાસમાં વિનાશક પૂરના કારણે 28 બાળકો સહિત 100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા
    6 hours ago
    પાકિસ્તાને તાલિબાનને દગો આપ્યો, અફઘાનિસ્તાનને ઘેરવાના પ્રસ્તાવનું સમર્થન કર્યું
    8 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જામીન એ નિયમ છે અને જેલ એ અપવાદ છે, જેને કોર્ટ ભૂલી ગઈ, મેં સિસોદિયા કેસમાં યાદ અપાવ્યું: CJI ગવઈ
    3 hours ago
    વિશ્ર્વમાં 10માંથી 9 લોકો શ્ર્વાસમાં દૂષિત હવા લેવા મજબૂર છે: WHO
    3 hours ago
    આજે સવારે આસામમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આચકો આવ્યો હતો
    7 hours ago
    બાગેશ્વર ધામમાં ફરી નાસભાગ; ધર્મશાળાની દિવાલ પડવાથી એક મહિલાનું મોત, 11 લોકો ઈજાગ્રસ્ત થયા
    8 hours ago
    બ્રિક્સ સમિટમાં હાજરી આપ્યા બાદ પ્રધાનમંત્રી મોદી રાજ્ય મુલાકાત માટે બ્રાઝિલિયા પહોંચ્યા
    8 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Eng vs Ind : બુમરાહની વાપસીથી બોલિંગના મામલે પ્રસિદ્ધ કૃષ્ણા માટે ટીમમાં રહેવું મુશ્કેલ
    7 hours ago
    બર્મિંગહામ ટેસ્ટના ત્રીજા દિવસે ભારત ડ્રાઇવિંગ સીટ પર: ટીમની કુલ લીડ 244 રન થઈ
    3 days ago
    IND vs ENG બીજી ટેસ્ટ: પ્રથમ ઇનિંગમાં શાનદાર બોલિંગ, સિરાજે 6 વિકેટ લઈને એજબેસ્ટનમાં ઇતિહાસ રચ્યો
    3 days ago
    શું ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક માટે રોકડ પુરસ્કાર વાજબી છે?
    3 days ago
    પહેલા દિવસે ભારતનો સ્કોર 310/5, ગિલની બીજી ઐતિહાસિક સદી, શુભમન-જાડેજા અણનમ
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ માં સ્મૃતિ ઈરાની ફરી જોવા મળશે
    7 hours ago
    સલમાન ખાનની ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’નું પોસ્ટર રિલીઝ
    3 days ago
    રામાયણનું ટીઝર રીલીઝ થયું, રાવણના લુકામાં દેખાયો યશ
    5 days ago
    ભૂતપૂર્વ બોલિવૂડ અભિનેત્રી  મંદાકિનીના પિતા જોસેફનું નિધન
    5 days ago
    પાકિસ્તાની સેલિબ્રિટીઝના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ફરી સરકારે લગાવ્યો પ્રતિબંધ
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ગુરુપૂર્ણિમાએ ઘરે આ વસ્તુ લાવવાથી થશે, લક્ષ્મી માતાનો વરસાદ
    7 hours ago
    દર બુધવારે ગણેશજીની પૂજા સાચી પદ્ધતિ અને યોગ્ય રીતે કરવામાં આવે બધી મનોકામના પૂર્ણ થશે
    9 hours ago
    જુલાઈ 2025માં આવનારા મહત્વના ઉપવાસ અને તહેવારો નોટ કરવાનું ભૂલતા નહીં 
    4 days ago
    અમરનાથ યાત્રા 2025: ‘હર હર મહાદેવ’ ના નારા વચ્ચે જમ્મુથી યાત્રાળુઓ રવાના થયા
    6 days ago
    100 વર્ષ જૂના લાકડામાંથી તૈયાર કરવામાં આવે છે ભગવાન જગન્નાથજીની મૂર્તિ
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    4 hours ago
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    1 week ago
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 month ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 months ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આતંકવાદીઓને તેમના ઘરમાં ઘુસીને મારીશું : વિદેશ મંત્રી એસ.જયશંકર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > આતંકવાદીઓને તેમના ઘરમાં ઘુસીને મારીશું : વિદેશ મંત્રી એસ.જયશંકર
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

આતંકવાદીઓને તેમના ઘરમાં ઘુસીને મારીશું : વિદેશ મંત્રી એસ.જયશંકર

Khaskhabar Editor
Last updated: 2025/05/23 at 5:32 PM
Khaskhabar Editor 2 months ago
Share
4 Min Read
SHARE

PAK આર્મી ચીફને કટ્ટરપંથી ગણાવ્યા, તેમના લખણમાં જ દેખાય છે; PAKને સંદેશ- આતંકી હુમલાઓ ચાલું રહેશે, તો પરિણામ ભોગવવા પડશે

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી

- Advertisement -

વિદેશ મંત્રીએસ જયશંકર યુરોપના ત્રણ દિવસના પ્રવાસે છે. હાલમાં તેઓ નેધરલેન્ડમાં છે. તેમણે અહીં આતંકવાદ સામે ભારતનું ઓપરેશન સિંદૂર, પાકિસ્તાન અને કાશ્ર્મીરના મુદ્દા પર ચર્ચા કરી હતી.
વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરને કટ્ટરપંથી ગણાવ્યા છે. નેધરલેન્ડ મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરના વિચારો અને વર્તનમાં ધાર્મિક કટ્ટરતા સ્પષ્ટપણે દેખાય છે. તેમણે વધુમાં કહ્યું- ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે. આતંકવાદીઓ જ્યાં પણ છુપાયેલા હશે ત્યાં જઈને અમે મારીશું,પછી ભલે તેઓ પાકિસ્તાનમાં જ કેમ ન હોય.

જયશંકરે કહ્યું કે યુદ્ધવિરામ એક કામચલાઉ ઉકેલ છે. પાકિસ્તાન સાથેના સંઘર્ષના કાયમી અને ટકાઉ ઉકેલનો માર્ગ શું હશે? અમે આતંકવાદનો નિર્ણાયક અંત લાવવા માંગીએ છીએ. યુદ્ધવિરામને કારણે, બંને દેશો એકબીજા સામે લશ્ર્કરી કાર્યવાહી કરી રહ્યા નથી, પરંતુ જો પાકિસ્તાન તરફથી આતંકવાદી હુમલાઓ આ રીતે ચાલુ રહેશે, તો તેનું પરિણામ તેણે ભોગવવું પડશે. પાકિસ્તાનીઓએ આ વાત સારી રીતે સમજવાની જરૂર છે. જયશંકરે અસીમ મુનીરના ભાષણનો પણ ઉલ્લેખ કર્યો. આમાં તેમણે કાશ્ર્મીરને પાકિસ્તાન માટે ’ગળાની નસ’ ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનના લોકો ક્યારેય ભૂલી શકતા નથી કે તેઓ હિન્દુઓથી અલગ છે.

મુનીરે ઝીન્નાના દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંતની કહાની બાળકોને સંભળાવવાની હિમાયત કરી હતી જેથી તેઓ સમજી શકે કે ભાગલા શા માટે પડ્યા હતા.
આ ઘટનાના માત્ર 5 દિવસ પછી પહેલગામ આતંકવાદી હુમલો થયો. જયશંકરે કહ્યું કે આ હુમલો પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો અને તેમણે લોકોને તેમનો ધર્મ પૂછીને મારી નાખ્યા હતા.તેમણે કહ્યું કે ભારતે બધા દેશોને સ્પષ્ટપણે કહ્યું છે કે જો પાકિસ્તાન ગોળીબાર બંધ કરવા માંગે છે, તો તેણે ભારતીય જનરલને ફોન કરીને આ વિશે જણાવવું પડશે.
યુદ્ધ રોકવામાં અમેરિકાની ભૂમિકાના સવાલ પર, જયશંકરે કહ્યું કે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો હતો, ત્યારે અમેરિકા સહિત ઘણા દેશોએ સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો.
અમેરિકા એકમાત્ર એવો દેશ નહોતો. કેટલાક અન્ય દેશો પણ વાતચીત કરી રહ્યા હતા, પરંતુ હું સ્પષ્ટ કરવા માંગુ છું કે ગોળીબાર બંધ કરવાનો નિર્ણય ભારત અને પાકિસ્તાને પરસ્પર વાતચીત પછી લીધો હતો. જયશંકરે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ગોળીબાર અને લશ્ર્કરી કાર્યવાહી રોકવા માટે સીધી વાતચીત થઈ હતી.

- Advertisement -

અમારે સાથીની જરૂર છે, ઉપદેશકોની નહીં: એસ. જયશંકરે ભારત-પાક. મુદ્દે યુરોપિયન દેશોને તતડાવ્યા

વિદેશ મંત્રી એસ. જયશંકરે આતંકવાદ અને પાકિસ્તાન સાથે તંગદિલી મુદ્દે ઉપદેશ આપનારા યુરોપિયન દેશોને તતડાવ્યા છે. એસ. જયશંકરે નેધરલેન્ડની એક ચેનલને ઈન્ટરવ્યૂ આપતાં કહ્યું કે, ભારતને પાર્ટનર (સાથી)ની જરૂર છે, ઉપદેશકોની નહીં. યુરોપિયન યુનિયને પહેલાં વાસ્તવિકતા પર નજર કરવી જોઈએ અને બાદમાં અમને ઉપદેશ આપે. યુરોપની તકલીફો વિશ્ર્વની સમસ્યા છે. પરંતુ વિશ્ર્વની તમામ સમસ્યાઓ યુરોપની નથી. યુરોપ માને છે કે, જે તેનું છે તે તેનું જ છે, અને અમારા પર પણ તેનો હક છે. ખરેખર યુરોપે પોતાની આ માનસિકતામાંથી બહાર આવવુ જોઈએ.ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી મુદ્દે યુરોપિયન યુનિયનના વાઈસ પ્રેસિડન્ટ કાજા કલાસે તણાવ શાંતિથી ઉકેલવા અપીલ કરી હતી. જ્યારે બીજી બાજુ યુરિપિયન દેશ રશિયા-યુક્રેન યુદ્ધમાં યુક્રેનને સપોર્ટ કરી મોસ્કો માટે પડકારો ઉભા કરી રહ્યું છે. કિવને જરૂરી સૈન્ય અને આર્થિક સહાય આપી રહ્યું છે. યુરોપના આ બેવડા વલણ પર જયશંકરે તીખા પ્રહારો કર્યા હતા કે, યુરોપના દેશો બીજા વિશ્ર્વ યુદ્ધ બાદથી સ્થિરતા અને શાંતિ રાખી રહ્યા છે. ખાસ કરીને 1991-92 બાદથી વધુ સારી સ્થિતિમાં છે. તમે તો આતંકવાદનો ઈનકાર કરતાં આવ્યા છો. પરંતુ અમે સતત આઠ દાયકાથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. તમે જે સત્ય જોઈને જાગ્યા છો, તેનો અમે વર્ષોથી સામનો કરી રહ્યા છીએ.

You Might Also Like

ટ્રમ્પે ટેરિફની સમયમર્યાદા 1 ઓગસ્ટ સુધી લંબાવી: બાંગ્લાદેશ-જાપાન સહિત 14 દેશ પર ટેરિફ લાદવામાં આવ્યો

જામીન એ નિયમ છે અને જેલ એ અપવાદ છે, જેને કોર્ટ ભૂલી ગઈ, મેં સિસોદિયા કેસમાં યાદ અપાવ્યું: CJI ગવઈ

વિશ્ર્વમાં 10માંથી 9 લોકો શ્ર્વાસમાં દૂષિત હવા લેવા મજબૂર છે: WHO

ઇઝરાયલે ટ્રમ્પને નોબેલ પીસ પ્રાઈઝ માટે નોમિનેટ કર્યા

રશિયાના પૂર્વ પરિવહનમંત્રીની ગોળી મારીને આત્મહત્યા

TAGGED: S Jaishankar
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article લજાઈ નજીક ઓનેસ્ટ હોટલ પર ધમાલ મચાવનારા લુખ્ખા ત્તત્વોએ માફી માંગી
Next Article રાજકોટમાં ગુરુવારે સાંજે 30 મિનિટનું વાવાઝોડું: 30 ઝાડ, 2 હોર્ડિંગ ધરાશાયી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

નુરાનીપરાની બેલડીએ ખડકેલા ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી દેતી પોલીસ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં સાત આરોપીએ કરેલી ડિસ્ચાર્જ અરજી રદ
વાડિનારની જેટીમાં ચાલું વરસાદે ઊંટ તણાઇ આવ્યા
રાજકોટના 2849 વિદ્યાર્થીએ પ્રાઇવેટ સ્કૂલોમાંથી સરકારી શાળામાં એડમિશન લીધું
રાજકોટ સિવિલમાં હૃદય રોગની ઓ.પી.ડી.સેવાનો આજથી પ્રારંભ
IPS એસોસિએશનના પ્રમુખ તરીકે રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની વરણી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પે ટેરિફની સમયમર્યાદા 1 ઓગસ્ટ સુધી લંબાવી: બાંગ્લાદેશ-જાપાન સહિત 14 દેશ પર ટેરિફ લાદવામાં આવ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાષ્ટ્રીય

જામીન એ નિયમ છે અને જેલ એ અપવાદ છે, જેને કોર્ટ ભૂલી ગઈ, મેં સિસોદિયા કેસમાં યાદ અપાવ્યું: CJI ગવઈ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાષ્ટ્રીય

વિશ્ર્વમાં 10માંથી 9 લોકો શ્ર્વાસમાં દૂષિત હવા લેવા મજબૂર છે: WHO

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?