By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    4 minutes ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    49 minutes ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    2 days ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    3 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    31 minutes ago
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    1 hour ago
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    2 days ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    2 days ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    5 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જન્માષ્ટમી મહોત્સવની થીમનું અપૂર્વમુની સ્વામીના હસ્તે અનાવરણ : સુદર્શન ચક્રધારી કા સંદેશ, નશા મુક્ત રહે સારા દેશ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > જન્માષ્ટમી મહોત્સવની થીમનું અપૂર્વમુની સ્વામીના હસ્તે અનાવરણ : સુદર્શન ચક્રધારી કા સંદેશ, નશા મુક્ત રહે સારા દેશ
રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવની થીમનું અપૂર્વમુની સ્વામીના હસ્તે અનાવરણ : સુદર્શન ચક્રધારી કા સંદેશ, નશા મુક્ત રહે સારા દેશ

Khaskhabar Editor
Last updated: 2026/08/24 at 1:52 PM
Khaskhabar Editor 1 hour ago
Share
5 Min Read
SHARE

સમિતિ દ્વારા રથયાત્રા સુરક્ષા સંયોજકોની નિમણૂક કરવામાં આવી

ગત વર્ષના વિજેતા અનેક મંડળોને શિલ્ડ અર્પણ કરી સન્માનિત કરાયા

- Advertisement -

વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત ભવ્ય તાવા પ્રસાદ તથા સન્માન સમારોહ ઉત્સાહભેર સંપન્ન થયો હતો. અપૂર્વમુની સ્વામીની પ્રેરક ઉપસ્થિતિ હોવા ઉપરાંત માર્ગદર્શક સમિતિના
માવજીભાઈ ડોડિયાં, નરેન્દ્રભાઈ દવે, ભુપતભાઇ ગોવાણી, હસુભાઈ ભગદેવ, હસુભાઈ ચંદારાણા, શાંતુંભાઈ રૂપારેલીયા, પ્રતાપભાઇ કોટક, વનરાજભાઈ ગરૈયા, નીતેશભાઈ કથિરિયા અને અશોકભાઇ મકવાણા ઉપરાંત સમીતીના
અધ્યક્ષ રાજાભાઇ (વાવડી), ધર્મયાત્રા અધ્યક્ષ ધર્મેંદ્રસિંહ વાળા, કાર્યકારી અધ્યક્ષ તિર્થરાજસિંહ ગોહિલ તથા સમીતીના ઇનચાર્જ પરેશભાઇ રુપારેલીયા ઉપરાંત સંકલન સમિતિના પુ. રાધેશ્યામ બાપુ, લલીતભાઇ વડેરીયા
(કાળુમામા), અશ્વિનભાઇ ગોસાઇ, ક્રુણાલભાઇ વ્યાસ, ડો. માધવ દવે, યોગેંદ્રસિહ જાડેજા, વલ્લભભાઇ દુધાત્રા, લલીતભાઇ વાડોલીયા, જયેશભાઇ ઉપાધ્યાય (બોલબાલા ટ્રસ્ટ), ગૌતમભાઇ ધમસાણીયા, ચમનભાઇ સિંધવ,
રાજુભાઇ પિલ્લાઇ, વિક્રમસિંહ પરમાર, મંગેશભાઇ દેસાઇ, નિલેશભાઇ ગોલ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મા. પરેશભાઈ પીપળીયા, વિજયભાઈ વાંક, પૂર્વ મેયર નયનાબેન પેઢડીયા, ગુણવંતભાઈ ડેલાવાળા, રાજકોટ ગુડ
ટ્રાન્સપોર્ટ એસોસિએશન ના રામાણીભાઈ, હિરેનભાઈ, કિશોરભાઈ, દુર્ગેશભાઈ સાકરીયા, સામાજિક અગ્રણીઓ વિજયભાઈ કારીયા, જયંતીભાઈ ખૂટ ઉપરાંત વિહિપ, બજરંગ દળ, દુર્ગાવાહીની અને માત્રુશક્તીના કાર્યકર્તાઓ
ઉપરાંત શહેરના વિવિધ મંડળોના કાર્યકર્તાઓ, સામાજિક આગેવાનો તથા મોટી સંખ્યામાં ધર્મપ્રેમી નાગરિકોની ઉપસ્થિતિ રહી હતી.

શરૂઆતમાં દીપ પ્રાગટ્ય બાદ સમિતિના ઇન્ચાર્જ પરેશભાઈ રૂપારેલીયાએ તમામ મહેમાનો અને ઉપસ્થિત દરેકનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ નરેન્દ્રભાઈ દવે એ જન્માષ્ટમીની શોભાયાત્રા જેવા ધાર્મિક કાર્યક્રમોનો હેતુ ધર્મ
જાગૃતિનો અને માં ભારતીને પરમ વૈભવ સુધી લઈ જવાનો છે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ ડો. માધવ દવે જન્માષ્ટમી મહોત્સવને સામાજિક પરિવર્તન અને ધર્મ જાગૃતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બતાવ્યો હતો. ત્યારબાદ
કાર્યક્રમના મુખ્ય વક્તા અપૂર્વમુની સ્વામીએ લોકોને આશીર્વાદ આપતા જન્માષ્ટમી મહોત્સવને દિવાળી જેવો ઉત્સવ ગણાવ્યો હતો. તેમણે ઉપસ્થિત લોકોને સનાતન ધર્મના યોદ્ધાઓ કહ્યા હતા અને જેમ હનુમાનજી મહારાજનો
પરિચય રામદૂત તરીકેનો હતો તેવી રીતે વર્તમાન સમયના હિન્દુ ધર્મના તમામ લોકોએ પોતાની ઓળખ ધર્મ દુત અને ધર્મ રક્ષક તરીકે કરાવી જોઈએ તેમ કહ્યું હતું. વધુમાં સંગઠનના કે સંસ્થાના જવાબદાર કાર્યકર્તાઓને
પોતાની સામાજિક જવાબદારી પૂર્ણ નિષ્ઠા સાથે નિભાવવા સૂચન કર્યું હતું અને સામાન્ય લોકોને કોઈપણ વિદેશી બ્રાન્ડના પ્રચારક નહીં પરંતુ હિંદુત્વના પ્રચારક બનવા માટે આહવાન કર્યું હતું. ઝેન ઝીને આશીર્વાદ આપતા
સ્વામીએ તેઓને તેમનામાં રહેલી શક્તિને રાષ્ટ્રભક્તિ, ધર્મ રક્ષા, સમાજ સેવા અને ઇનોવેશન જેવા યોગ્ય માર્ગે ઉપયોગ કરવા જણાવ્યું હતું. જો વડીલોનો અનુભવ અને યુવાનોનો ઉત્સાહ બંને નો સંગમ થઈ જાય તો દરેક
કામમાં સફળતા નિશ્ચિત છે તેમ કહ્યું હતું. અંતમાં સ્વામીએ ઉપસ્થિત તમામ આગેવાનો અને શ્રોતાઓને એકબીજાના હાથ પકડીને, ખંભે ખંભા મિલાવીને દરેક પરિસ્થિતિમાં “હમ સબ હિન્દુ એક હૈ” અને “શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી
જય” ના જય ઘોષ સાથે જન્માષ્ટમી મહોત્સવમાં જન જનને જોડાવા આવવાનું કર્યું હતું. ત્યારબાદ સ્વામીશ્રીના હસ્તે જન્માષ્ટમી મહોત્સવની થીમ સુદર્શન ચક્રધારી કા સંદેશ, નશા મુક્ત રહે સારા દેશનું અનાવરણ કરવામાં
આવ્યું હતું. આ સાથે જ સમગ્ર સ્થાન હજારો લોકોના જય શ્રી રામ અને જયશ્રી કૃષ્ણના ઘોષ સાથે ગુંજી ઉઠ્યું હતું. નશામુક્ત સમાજના નિર્માણનો સંદેશ આપતી આ થીમ દ્વારા યુવાનો અને સમગ્ર સમાજમાં નશામુક્તિ અંગે
જનજાગૃતિ લાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ગત જન્માષ્ટમી મહોત્સવમાં વિવિધ સ્પર્ધાઓ અને આયોજનમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ૫૦થી વધુ મંડળોને શીલ્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં
આવ્યા હતા. સમિતિ દ્વારા મંડળોના કાર્યકર્તાઓની મહેનત અને ઉત્સાહને બિરદાવવામાં આવ્યો હતો.

આ વર્ષે પણ રાજકોટ શહેરના તમામ ઉત્સાહી મંડળો અને યુવાનોને જન્માષ્ટમી કાર્યાલયે (નાગર બોર્ડીંગ, ટાગોર રોડ) લતા સુશોભન અને ફ્લોટ સુશોભનની મોટા પ્રમાણમા તુરંત નોંધણી કરાવવા કાર્યાલય મંત્રી દિલિપભાઇ
દવે દ્વારા આહ્વાન કરવામા આવ્યુ હતુ. જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા દર વર્ષની જેમ શહેરના તમામ મંડળોને ફ્લોટ સુશોભન માટે નિ:શુલ્ક વાહનોની વ્યવસ્થા કરી આપવામા આવી રહી છે. અંતમા વનરાજભાઇ ગરૈયાએ
ઉપસ્થીત રહેલ તમામ સંત, મહાનુભાવો, ધર્મ પ્રેમી ભાઇઓ અને બહેનો તથા મંદીર સંચાલકોનો આભાર માન્યો હતો. ત્યારબાદ ૧૦૦૦થી વધુ લોકોએ તાવાનો પ્રસાદ લિધા બાદ સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ, ભક્તિ અને
સંગઠનભાવના સાથે સંપન્ન થયો હતો. આગામી જન્માષ્ટમી મહોત્સવને ભવ્ય અને દિવ્ય બનાવવા માટે સમિતિ દ્વારા વિવિધ આયોજનને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.

- Advertisement -

આ પ્રસંગે જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આગામી રથયાત્રાના સુચારુ આયોજન અને સુરક્ષા વ્યવસ્થાના સંકલન માટે સુરક્ષા સંયોજકો ની નિમણૂક પણ કરવામાં આવી હતી. રથયાત્રા દરમિયાન વ્યવસ્થા, સંકલન અને
સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે નિમણૂક કરાયેલા સંયોજકો હર્ષ મુથ્રેજા, વિનિત જાયસ્વાલ, જિતેંદ્રભાઇ કેશુર, સંજયરાજ સોલંકી, અલ્પેશ મોરડિયા, મનોજ કદમ, વિકાસસિંહ ઠાકુર, ડો. ગુરુભાઇ રાવલ, યોગિભાઇ ત્રિવેદી,
હિતેશભાઇ વાણીયા, જીગ્નેશભાઇ સોલંકી, લોકેન્દ્રભાઇ વિશ્વકર્મા વગેરે બધા મહત્વની જવાબદારી નિભાવશે તેમ સમીતીના સહ ઇનચાર્જ કૌશીકભાઇ સરધારાએ જણાવ્યુ હતુ.

You Might Also Like

ધારાસભ્ય રમેશ ટીલારા દ્વારા 29મીએ વિનામૂલ્યે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ

લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફરીવાર ફેરિયાઓનો ત્રાસ

રામનાથ મંદિરે ભાવિકોને અગવડ ન પડે તે માટે 1000 ફૂટની ગ્રીલ ફીટ કરાઇ

રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિએ રૂ.39.63 કરોડના ખર્ચે 43 કામને મંજૂરી આપી

22 વિદ્યાર્થીને બે કલાક મોડું પેપર : સાંદીપની ઇન્સ્ટિટ્યૂટમાં કોમ્પ્યુટરની ખામી, ફ્યૂચર ઇન્ફોટેકમાં સર્વર ડાઉનની ફરિયાદ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 22 વિદ્યાર્થીને બે કલાક મોડું પેપર : સાંદીપની ઇન્સ્ટિટ્યૂટમાં કોમ્પ્યુટરની ખામી, ફ્યૂચર ઇન્ફોટેકમાં સર્વર ડાઉનની ફરિયાદ
Next Article FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
સુરતની ફિશ માર્કેટને ‘નરેન્દ્ર મોદી’નું નામ અપાતાં વિવાદ
ધારાસભ્ય રમેશ ટીલારા દ્વારા 29મીએ વિનામૂલ્યે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ
લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફરીવાર ફેરિયાઓનો ત્રાસ
રામનાથ મંદિરે ભાવિકોને અગવડ ન પડે તે માટે 1000 ફૂટની ગ્રીલ ફીટ કરાઇ
મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ધારાસભ્ય રમેશ ટીલારા દ્વારા 29મીએ વિનામૂલ્યે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 16 minutes ago
રાજકોટ

લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફરીવાર ફેરિયાઓનો ત્રાસ

Khaskhabar Editor Khaskhabar Editor 21 minutes ago
રાજકોટ

રામનાથ મંદિરે ભાવિકોને અગવડ ન પડે તે માટે 1000 ફૂટની ગ્રીલ ફીટ કરાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 27 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?