By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટ ખૂલ્યા બાદ પણ યુદ્ધના ભણકારા! ટ્રમ્પનું ઈરાનને અલ્ટિમેટમ- ડીલ કરો નહીંતર ફરી થશે હુમલો
    22 hours ago
    મિડલ ઈસ્ટમાં ‘શાંતિ સ્થાપના’ના 5 સંકેત! ટ્રમ્પની મોટી જાહેરાત- ઈરાન ‘ન્યુક્લિયર ડસ્ટ’ પરત કરવા તૈયાર
    2 days ago
    તોઈબાના આતંકી હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી
    3 days ago
    માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!
    4 days ago
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પનકલા નરસિંહ મંદિરમાં ભગવાન માત્ર ગોળનું પાણી જ ગ્રહણ કરે છે
    20 hours ago
    પુણેમાં એરફોર્સના વિમાનનું હાર્ડ લેન્ડિંગ
    20 hours ago
    આજે રાત્રે 8:30 વાગ્યે ઙખ મોદી દેશને સંબોધિત કરશે
    20 hours ago
    મહિલા અનામત બિલ મામલે ભાજપનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન
    20 hours ago
    ટ્રમ્પ: જૂઠાણાંની ફેક્ટરી
    20 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે
    2 days ago
    RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય
    3 days ago
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    4 days ago
    સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ
    4 days ago
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 days ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    4 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    1 week ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    1 week ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: તા.૧૯મીએ રાજકોટ જીલ્લાના પ્રવાસે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાની “જન આશીર્વાદ યાત્રા”
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > તા.૧૯મીએ રાજકોટ જીલ્લાના પ્રવાસે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાની “જન આશીર્વાદ યાત્રા”
રાજકોટ

તા.૧૯મીએ રાજકોટ જીલ્લાના પ્રવાસે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાની “જન આશીર્વાદ યાત્રા”

Khaskhabar Editor
Last updated: 2022/06/03 at 2:52 PM
Khaskhabar Editor 5 years ago
Share
4 Min Read
SHARE
  • જન આશીર્વાદ યાત્રાને ગોંડલ ચોકડીએ સત્કારવા રાજકોટ જીલ્લામાં તડામાર તૈયારી.

  • ગોંડલ ચોકડીએ ઐતિહાસિક કેશરીયો માહોલ સર્જાશે : જન આશીર્વાદ યાત્રાને સત્કારવા જન સમુદાય સ્વયંભૂ ઉમટશે.

  • ગોંડલ માર્કેટિંગ યાર્ડની સભામાં તમામ સમાજના લોકો અદકેરુ સન્માન કરશે : ખોડલધામ ખાતે પાટીદાર સમાજ દ્વારા ચાંદી તુલા.

    રાજકોટ જીલ્લા ભાજપા પ્રેસ મીડિયા ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળ અખબારી યાદીમાં જણાવે છે કે, માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની સરકારમાં નવનિયુક્ત મંત્રીઓ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં “જન આશીર્વાદ યાત્રા” થકી ભારતના ભવ્ય વિકાસની આછેરી ઝલક જન-જન સુધી પહોચાડવા પ્રવાસ કરી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા રાજકોટ જીલ્લામાં “જન આશીર્વાદ યાત્રા” તા.૧૯મીએ બપોરે ૧૨.૦૦ કલાકે ગોંડલ ચોકડીએ પહોચશે. આ સમયે રાજકોટ જીલ્લાના અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા તેમજ રાજકોટ જીલ્લાના મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલાના માર્ગદર્શન હેઠળ જન આશીર્વાદ યાત્રાનું ઐતિહાસિક દબદબાભેર સ્વાગત કરવામાં આવશે. ગોંડલ ચોકડીએ ઐતિહાસિક કેશરિયો માહોલ સર્જાશે. જન આશીર્વાદ યાત્રાને સત્કારવા જન સમુદાયસ્વયંભુ ઉમટશે.

    Contents
    જન આશીર્વાદ યાત્રાને ગોંડલ ચોકડીએ સત્કારવા રાજકોટ જીલ્લામાં તડામાર તૈયારી.ગોંડલ ચોકડીએ ઐતિહાસિક કેશરીયો માહોલ સર્જાશે : જન આશીર્વાદ યાત્રાને સત્કારવા જન સમુદાય સ્વયંભૂ ઉમટશે.ગોંડલ માર્કેટિંગ યાર્ડની સભામાં તમામ સમાજના લોકો અદકેરુ સન્માન કરશે : ખોડલધામ ખાતે પાટીદાર સમાજ દ્વારા ચાંદી તુલા.

    આ જન આશીર્વાદ યાત્રામાં રાજકોટ જીલ્લા ઉપરાંત શાપર-વેરાવળના ઉદ્યોગપતીઓ, પાટીદાર સમાજ, કોળી સમાજ, માલધારી સમાજ, લઘુમતી સમાજ ઉપરાંત તમામ સમાજના લોકો પરંપરાગત પહેરવેશમાં આવીને ભાવ્યાતિભવ્ય સ્વાગત કરશે.

    - Advertisement -

    આ સમયે યુવા મોરચાના ૧૫૧ કાર્યકર્તાઓ બાઈક રેલી કરશે તેમજ ડીજે, ઢોલ, આતશબાજી, પુષ્પની પાંખડીઓ દ્વારા કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયાનું સૌરાષ્ટ્રની મહેમાનગતીને છાજે તેવું અદકેરું સન્માન કરવામાં આવશે ત્યારબાદ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ભવ્ય સભા રાખવામાં આવેલ છે. જેમાં તમામ સમાજના લોકો કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયાની“જન આશીર્વાદ યાત્રા”નું ભવ્યાતિભવ્ય અદકેરું સન્માન કરવામાં આવશે. ખોડલધામ ખાતે પાટીદાર સમાજ દ્વારા ચાંદી તુલા રાખવામાં આવેલ છે. તેમજતા.૧૯ને બપોરે ૧.૦૦ વાગ્યે ખોડલધામ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મનસુખભાઈ માંડવીયાજી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં થયેલા વિકાસકાર્યોની માહિતી આપશે. તેમજ આગામી કાર્યક્રમોની માહિતી આપશે.

 

  • કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયાજીનો પ્રવાસ કાર્યક્રમતા.૧૯ના રોજ બપોરે ૧૨.૦૦ કલાકે ગોંડલ ચોકડીએજીલ્લા ભાજપના આગેવાનો તથા સ્થાનિક નગરજનો દ્વારા ભવ્ય સ્વાગત બાદ યાત્રા પ્રસ્થાન કરશે ત્યારબાદબપોરે૧૨.૧૫ કલાકે ગોંડલ માર્કેટિંગ યાર્ડ પાસે સ્વાગત તથા સભા, બપોરે ૧.૦૦ કલાકે વીરપુર દર્શન, બપોરે૧.૩૦ કલાકે ખોડલધામ ખાતે ચાંદીતુલા, પ્રેસ કોન્ફરન્સ, ધજા ચડાવવી તેમજ ભોજન, બપોરે૩.૪૫ કલાકે જેતપુર ખાતે સભા, લેઉવા પટેલ સમાજ, ધોરાજી રોડ, સ્વાગત તેમજ સભા, સાંજે ૫.૦૦ કલાકે BAPS સ્વામિનારાયણ મંદિર, બસ સ્ટેન્ડ પાછળ, મુ.ઉપલેટા ખાતે સ્વાગત તેમજ સભા, સાંજે ૬.૩૦ કલાકે BAPS સ્વામિનારાયણ મંદિર, બસ સ્ટેન્ડ પાછળ, મુ.ધોરાજી ખાતે સ્વાગત તેમજ સભા કરવામાં આવશે.

    કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયાજીનો પ્રવાસ કાર્યક્રમના ઇન્ચાર્જની યાદી નીચે પ્રમાણે છે.

ક્રમકાર્યક્રમની વિગતઇન્ચાર્જનું નામસંપર્ક નં.
૧કાર્યક્રમના મુખ્ય ઇન્ચાર્જમનસુખભાઈ ખાચરીયા૯૯૦૯૯૬૨૭૧૧
૨રૂટ ઇન્ચાર્જનાગદાનભાઈ ચાવડા

મનીષભાઈ ચાંગેલા

૯૮૨૫૨૯૩૨૫૮

- Advertisement -

૯૮૨૫૨૯૫૧૩૩

૩વાહન વ્યવસ્થા  ઇન્ચાર્જમનસુખભાઈ રામાણી

કનકસિંહ જાડેજા

૯૯૭૯૧૪૪૧૪૪

૯૮૨૪૫૬૬૩૬૦

૪મીડિયા ઇન્ચાર્જઅરુણભાઈ નિર્મળ૯૮૨૪૪૧૬૬૩૯
૫પ્રેસ ઇન્ચાર્જકિશોરભા ઈ ડોડીયા૯૪૦૯૩૬૭૩૩૪
૬ભોજન વ્યવસ્થા ઇન્ચાર્જકિશોરભાઈ શાહ
૭

 

સામાજિક સંમેલન ઇન્ચાર્જહરેશભાઈ હેરભા

કિશોરભાઈ રાઠોડ

નવીનપરી ગૌસ્વામી

૯૭૧૨૨૩૮૧૧૧

૯૪૨૮૨૬૧૫૦૦

૯૪૨૬૨૫૦૭૪૪

૮આઈટી ઇન્ચાર્જ તન્મયભાઈ ઉપાધ્યાય

યશભાઈ વાળા

કમલભાઈ કોરિયા

૮૪૬૦૭૦૧૫૦૦

૭૦૧૬૬૧૬૬૦૦

૭૩૮૩૦૩૦૧૩૯

૯સોશિયલ મીડિયા ઇન્ચાર્જસેંજલભાઈ મહેતા

યોગેશભાઈ જીંજા

રાજુભાઈ ચાવડા

૮૦૦૦૦૩૦૦૮૦

૯૯૨૫૪૪૭૬૬૪

૯૮૯૮૯૭૯૮૧૬

૧૦બાઈક રેલી ઇન્ચાર્જસતીશભાઈ શિંગાળા

રવિભાઈ માંકડિયા

મુકેશભાઈ મકવાણા

૯૫૧૦૦૦૦૦૦૪

૯૯૭૮૯૦૪૭૦૩

૯૭૧૪૧૪૩૫૪૬

૧૧પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં નાના સમાજની યાદી ઇન્ચાર્જ રાજુભાઈ ધારૈયા

જીતુભાઈ જોશી

૯૯૨૫૧૧૨૧૦૦

૭૮૭૪૮૩૦૨૨૨

૧૨શુશોભન ઇન્ચાર્જકરણભાઈ લાવડીયા

વીરભાઈ વસોયા

૯૪૧૧૧૪૪૪૪૪

૯૭૨૩૪૭૯૨૩૪

૧૩સ્ટેજ/ સ્વાગત ઇન્ચાર્જ ભાસ્કરભાઈ જશાણી૭૬૦૦૦૯૭૩૦૦
૧૪બેનર / હોર્ડિંગ ઇન્ચાર્જગીરીશભાઈ પરમાર૯૯૨૫૬૧૯૨૧૮
૧૫ધાર્મિક સંસ્થા દર્શન ઇન્ચાર્જઅલ્પેશભાઈ ઢોલરીયા૯૮૨૫૦૭૩૨૧૭

You Might Also Like

ન્યાયાધીશો અને વકીલો વચ્ચે જંગ, વકીલોની જીત

અથાણાંનો અસ્સલ ટેસ્ટ માણવા, ઈલાબેનના અથાણાં ચાખવા પડે!

17.87 લાખ શ્રદ્ધાળુએ રજિસ્ટ્રેશન કરાવ્યું

પ્રચારનું આખરી સપ્તાહ: ભાજપ સૌરાષ્ટ્રમાં નેતાઓને ઉતારશે

માનવને મોજમાં રહેવાના સૂત્રો સાથે સ્વઉત્કર્ષની યાત્રાનો આરંભ કરાવતા અપૂર્વમુનિ સ્વામી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચાની બહેનો તથા રાજકોટની બહેનો દ્વારા રક્ષાબંધન નિમિતે રાખડી હરીફાઈનું આયોજન
Next Article ત્રણ દિવસમા સતત બે પેરોલ જમ્પ થયેલ આરોપીઓને પકડી પાડી સરાહનીય કામગીરી કરતી પેરોલ ફર્લો બ્રાંચ રાજકોટ શહેર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

જનાર્દનથી જોર્ડનની સફર

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનની પહેલને વૈશ્ર્વિક માન્યતા: ઞગ દ્વારા 21 ડિસેમ્બર ‘વિશ્ર્વ ધ્યાન દિવસ’ જાહેર
અમેરિકા હાર્યું! ખરેખર ?
પોતાની જાત સાથે પ્રેમ, આત્મવિશ્ર્વાસ, પહેરવેશ વિશે સભાનતા
ઉપચાર કરતાં નિવારણ શ્રેષ્ઠ છે
પરંપરા જ્યારે રૂઢિચુસ્તતા બને
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ન્યાયાધીશો અને વકીલો વચ્ચે જંગ, વકીલોની જીત

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ

અથાણાંનો અસ્સલ ટેસ્ટ માણવા, ઈલાબેનના અથાણાં ચાખવા પડે!

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાજકોટ

17.87 લાખ શ્રદ્ધાળુએ રજિસ્ટ્રેશન કરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?