By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    23 hours ago
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    2 days ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    2 days ago
    અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો
    3 days ago
    દુનિયામાં સંસાધનની અછત નથી પણ ભરોસાની અછત છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    22 hours ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    22 hours ago
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    2 days ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    2 days ago
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    2 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    3 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    3 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    5 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    22 hours ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    7 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 week ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    3 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 week ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 week ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્ર્વર મહાદેવને સંધ્યા પુષ્પ શૃંગાર સહ મહાભોગ અર્પણ કરાયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્ર્વર મહાદેવને સંધ્યા પુષ્પ શૃંગાર સહ મહાભોગ અર્પણ કરાયો
રાષ્ટ્રીય

દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્ર્વર મહાદેવને સંધ્યા પુષ્પ શૃંગાર સહ મહાભોગ અર્પણ કરાયો

Khaskhabar Editor
Last updated: 2025/08/04 at 5:22 PM
Khaskhabar Editor 11 months ago
Share
5 Min Read
SHARE

મંદિરમાં નાગેશ્ર્વર-નાગેશ્ર્વરી તરીકે બિરાજમાન છે શિવ-પાર્વતી

નાગેશ્ર્વર શિવલિંગ ગોળ અને કાળી શિલાથી બનેલાં ત્રિ-મુખી રુદ્રાક્ષ સ્વરૂપમાં સ્થાપિત છે
ખાસ-ખબર ન્યૂઝ દ્વારકા

- Advertisement -

ગુજરાતમાં બે જ્યોતિર્લિંગ છે. એક સોમનાથ અને બીજું દ્વારકા નજીક આવેલું નાગેશ્વર જ્યોતિર્લિંગ. નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકાધામથી લગભગ 16 કિમી દૂર સ્થાપિત છે. આ જ્યોતિર્લિંગનો મહિમા અભૂતપૂર્વ છે. અહીં દ્વારકાધીશ ભગવાન શિવજીનો રુદ્રાભિષેક કરતા હતા. પુરાણો પ્રમાણે, ભગવાન મહાદેવને નાગના દેવતા કહેવામાં આવે છે. શિવ પુરાણ પ્રમાણે, શ્રાવણ મહિનામાં આ પ્રાચીન નાગેશ્વર શિવલિંગની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે. એવું માનવામાં આવે છે કે આ મંદિર લગભગ 2500 વર્ષ જૂનું છે. નાગેશ્વર શિવલિંગ ગોળ અને કાળી શિલાથી બનેલાં ત્રિ-મુખી રુદ્રાક્ષ સ્વરૂપમાં સ્થાપિત છે. શિવલિંગ ઉપર એક ચાંદીનું આવરણ ચઢેલું છે અને એક ચાંદીના નાગની આકૃતિ બનેલી છે. નાગેશ્વર શિવલિંગ પાછળ માતા પાર્વતીની સુંદર મૂર્તિ સ્થાપિત છે.

ગર્ભગૃહમાં પ્રવેશ કરવા માટે પુરુષ ભક્તે ધોતી પહેરીને આવવું જરૂરી છે. આજે પવિત્ર શ્રાવણ મહિનાના બીજા સોમવારે દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવને સંધ્યા પુષ્પ શ્રૃંગાર સહ મહાભોગ અર્પણ કરાયો છે. મંદિર પરિસરમાં 125 ફૂટ ઊંચી શિવ પ્રતિમા છે મંદિરની બહારનાં પટાંગણમાં સ્વર્ગવાસી ગુલશનકુમાર ટ્રસ્ટે નવનિર્માણ દરમિયાન એક વિશાળ કદની ભગવાન શિવની મૂર્તિનું પણ નિર્માણ કર્યું છે. તમને બે કિલોમીટર દૂરથી જ ભગવાન શિવની ધ્યાન મુદ્રામાં એક મોટી મનમોહક અતિવિશાળ પ્રતિમા જોવા મળશે. શિવપુરાણ પ્રમાણે નાગેશ્વર જ્યોતિર્લિંગનાં દર્શન કર્યાં બાદ તેમની ઉત્પત્તિ અને માહાત્મ્ય સંબંધિત કથાને સાંભળવાથી દરેક પ્રકારનાં પાપ નષ્ટ થઇ જાય છે.

દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્ર્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ
નાગેશ્વર મહાદેવ નામ પડવા પાછળની દંતકથા એક સમયે દારુકા નામની રાક્ષસી તેના રાક્ષસ પતિ દારુક સાથે જંગલમાં રહેતી હતી. માતા પાર્વતીએ દારુકાને વરદાન આપ્યું હતું કે તમે આ જંગલને તમારી સાથે ગમે ત્યાં લઈ જઈ શકો છો. તેમને અને તેમના પતિએ સમગ્ર જંગલમાં ખળભળાટ મચાવી દીધો હતો. આજુબાજુના બધા જ ચિંતિત હતા. તેથી તેઓ બધા મહર્ષિ અર્વ પાસે ગયા અને દારુકા અને તેના પતિ વિશે કહ્યું અને તેમનો ઉપાય પૂછ્યો હતો. એ સમયે મહર્ષિએ લોકોની રક્ષા માટે શ્રાપ આપ્યો કે જો આ રાક્ષસો પૃથ્વી પર હિંસા કરશે અથવા યજ્ઞમાં વિઘ્ન કરશે તો તે જ ક્ષણે તેમનો નાશ થશે. દેવતાઓને પણ આ વાતની જાણ થઈ, પછી તેમણે રાક્ષસો પર હુમલો કર્યો. એ બાદ રાક્ષસો વિચારવા લાગ્યા કે જો તેઓ દેવતાઓ સાથે યુદ્ધ કરશે તો તે જ ક્ષણે તેમનો નાશ થશે અને જો તેઓ યુદ્ધ નહીં કરે તો તેઓ યુદ્ધમાં પરાજય પામશે. બાદ દારુકાના મનમાં એક વિચાર આવ્યો અને તે તરત જ એ જંગલને ઉઠાવીને સમુદ્રની વચ્ચે લઈ ગયા હતા. આ પછી રાક્ષસો સમુદ્રની વચ્ચે આરામથી રહેવા લાગ્યા, પણ એક દિવસ ઘણી હોડીઓએ જંગલ તરફ આવી રહી હતી, જેમાં માણસો સવાર હતા. રાક્ષસોએ તે મનુષ્યોને જોયા અને તેમને બંધક બનાવ્યા હતા અને એ બંધકોમાં સુપ્રિય નામનો એક મહાન શિવભક્ત હતો. બંધક હોવા છતાં તે જેલમાં જ નિયમ અનુસાર ભગવાન શિવની પૂજા કરતો રહ્યો. જ્યારે રાક્ષસ દારુકને આ વાતની જાણ થઈ ત્યારે તેણે સુપ્રિયને કહ્યું કે જો તું શિવની પૂજા ચાલુ રાખશે તો હું તને મારી નાખીશ. એ જ ક્ષણે સુપ્રિયએ ભગવાન શિવનું સ્મરણ કર્યું, ભોલેનાથ તરત જ ત્યાં પ્રગટ થયા. ભગવાન શિવે એક જ ક્ષણમાં તમામ રાક્ષસોનો નાશ કર્યો. દારુક આ જોઈને સ્તબ્ધ થઈ ગયો અને તેની પત્ની દારુકા પાસે દોડી ગયો. એ સમયે ભગવાન શિવે આ વરદાન આપ્યું કે આજથી ચારેય વર્ણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર પોતાના ધર્મનું પાલન કરી શકશે. અહીં રાક્ષસોને સ્થાન નથી. ભગવાનની આ વાત સાંભળીને દારુકા ડરી ગઈ અને માતા પાર્વતીની સ્તુતિ કરવા લાગી. દારુકાએ માતા પાર્વતીને મારા વંશનું રક્ષણ કરવા કહ્યું. ત્યારે પાર્વતીજીએ તેમને આશ્વાસન આપ્યું અને ભોલેનાથને કહ્યું કે જો આ રાક્ષસોને બાળકો હોય તો શું તેઓ આ જંગલમાં રહી શકે? હું ઈચ્છું છું કે તેઓ પણ આ જંગલમાં રહે. આ રાક્ષસોને પણ આશ્રય આપો, કારણ કે મેં આ દારુકા રાક્ષસીને વરદાન આપ્યું હતું. શિવજી નાગેશ્વર જ્યોતિર્લિંગના રૂપમાં સદા માટે બિરાજમાન થયા એ સમયે ભગવાન શિવે તેમની વાત માનીને કહ્યું કે હું મારા ભક્તોની રક્ષા માટે કાયમ અહીં બેઠો છું.

- Advertisement -

 

You Might Also Like

ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર

ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ

રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે

રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે

NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ

TAGGED: Nageshwar Mahadev
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઉમિયા મોબાઈલ લિ.ના IPOની એન્ટ્રી, લિસ્ટિંગ થયું
Next Article અમરેલીમાં 10 ઓગસ્ટ ‘વિશ્ર્વ સિંહ દિવસ’ ગીરની દિવાળી તરીકે ઉજવાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પૂર્વે રાજકોટમાં તૈયારી : રેસકોર્સ સ્વિમિંગ પૂલમાં એકવા યોગનું રિહર્સલ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
બાર અને બેન્ચ : ન્યાયપ્રણાલીના એક જ સિક્કાની બે બાજુ
આ તે કેવું ? : એક રાત માટે તારી પત્ની મારી અને મારી પત્ની તારી!
પાવાગઢમાં લેન્ડસ્લાઇડ : ડુંગર પરથી પથ્થર ગબડતા 2 યાત્રિકના મોત, 5ને ઇજા
ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાષ્ટ્રીય

ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાષ્ટ્રીય

રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?