By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ‘નામોનિશાન મિટાવી દઈશું..’, અમેરિકાને ઈરાનનો સીધો પડકાર, અરાઘચીના નિવેદનથી અકળાશે ટ્રમ્પ
    9 hours ago
    ‘ક્રેશ થઈ જશે ક્રૂડ ઓઇલની કિંમતો…’ ઈરાન સાથેના યુદ્ધને લઈને ટ્રમ્પનો ચોંકાવનારો દાવો
    9 hours ago
    પુતિન અને જિનપિંગની મુલાકાત પહેલા જ ચીનના જહાજ પર રશિયાનો હુમલો! ઝેલેન્સ્કીના દાવાથી ખળભળાટ
    1 day ago
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    2 weeks ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ્યના 12 સરકારી વિભાગ રોજ સરેરાશ ₹47 લાખનું ઇંધણ વાપરે છે
    7 hours ago
    નીટ કેસ-લાતુરનો કોચિંગ ડાયરેક્ટર શિવરાજ રઘુનાથ પહેલાં પાર્ટ-ટાઇમ શિક્ષક હતો, આજે ₹1500 કરોડની સંપત્તિ
    7 hours ago
    #Melodi મોમેન્ટ્સ: મોદીએ મેલોનીને ‘મેલોડી’ ટોફી ગિફ્ટ કરી: ઈટાલીમાં એક જ કારમાં ફર્યા: 2000 વર્ષ જૂનાં કોલોઝિયમમાં સેલ્ફી લીધી
    7 hours ago
    બનારસ હિંદુ યુનિવર્સિટીમાં ‘બ્રાહ્મણ વિરોધી’ પ્રશ્ન પૂછાતા હોબાળો, શંકરાચાર્યે પણ વાંધો ઉઠાવ્યો
    9 hours ago
    હૈદરાબાદ સાથે ગુજરાત પણ પ્લેઑફમાં ક્વૉલિફાય: જછઇંએ ચેન્નઈને 5 વિકેટે હરાવ્યું
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વૈભવની તોફાની બેટિંગ સામે લખનઉ પરાસ્ત: રાજસ્થાન રોયલ્સે લખનઉને 7 વિકેટે હરાવ્યું
    7 hours ago
    મોહમ્મદ શમી સાથે ફરી અન્યાય? વર્લ્ડ કપ સ્ટાર અંગે અજિત અગરકરનું વિચિત્ર નિવેદન ચર્ચામાં
    9 hours ago
    એકપણ મેચ રમ્યા વિના ધોનીએ ચૂપચાપ નિવૃત્તિ લીધી? સુરેશ રૈનાના નિવેદનથી ફેન્સ સ્તબ્ધ
    1 day ago
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    1 week ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    3 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    4 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દેશમાં કોરોના કેસનો આંકડો 20 હજારને પાર, ગુજરાત-દિલ્હીમાં પણ ધરખમ વધારો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > દેશમાં કોરોના કેસનો આંકડો 20 હજારને પાર, ગુજરાત-દિલ્હીમાં પણ ધરખમ વધારો
ખાસ-ખબરગુજરાતરાષ્ટ્રીય

દેશમાં કોરોના કેસનો આંકડો 20 હજારને પાર, ગુજરાત-દિલ્હીમાં પણ ધરખમ વધારો

Khaskhabar Editor
Last updated: 2022/07/14 at 1:23 PM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

ભારતમાં વધતાં કોરોના કેસ ફરી એકવાર લોકોની ચિંતા વધારી રહ્યા છે. આજે કોરોનાના કેસ 20000 હજારનો આંકડો પાર કરી ગયા હતા.

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં થયેલા વધારાએ ફરી એકવાર લોકોની ચિંતા વધારી દીધી છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ગુરુવારના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20,139 નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલની સરખામણીમાં 3233 વધુ દર્દીઓ છે.

- Advertisement -

મૃતકોની સંખ્યા 38
આ સાથે 38 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. ગઈકાલના આંકડા જોઈએ તો 16,906 કેસ નોંધાયા હતા અને 45 દર્દીઓના મોત થયા હતા. જો કે, છેલ્લા 24 કલાકમાં 16,482 લોકો રિકવર પણ થયા છે.

એક્ટિવ કેસની સંખ્યા 1.3 લાખ

દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 1,36,076 થઈ ગઈ છે જે ગઈકાલની સરખામણીએ 3,619 વધુ છે. મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 52,55,57 લોકોના મોત થયા છે.

- Advertisement -

#COVID19 | India reports 20,139 fresh cases, 16,482 recoveries, and 38 deaths in the last 24 hours.

Active cases 1,36,076
Daily positivity rate 5.10% pic.twitter.com/XVzvVjsmjL

— ANI (@ANI) July 14, 2022

દિલ્હીમાં વધી રહ્યા છે કોરોના કેસ
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. દિલ્હી સ્વાસ્થ્ય વિભાગના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 490 કેસ નોંધાયા છે અને ત્રણ લોકોના મોત પણ થયા છે.

ગઈકાલે દિલ્હીમાં કોરોનાના 400 કેસ નોંધાયા હતા. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કુલ 15,495 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 3.16 ટકાનો પોઝિટીવીટી રેટ જોવા મળ્યો હતો. હાલમાં, દિલ્હીમાં કોરોના ચેપને કારણે મૃત્યુ દર હવે 1.35% છે.

મુંબઈને કોરોનાથી રાહત
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ગઈકાલની સરખામણીએ આજે ​​કોરોનાના ઓછા કેસ નોંધાયા છે, જે રાહતના સમાચાર છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 383 કેસ નોંધાયા છે જે ગઈકાલ કરતા 37 ઓછા છે. આ દરમિયાન એક વ્યક્તિનું પણ મૃત્યુ થયું હતું. જણાવી દઈએ કે ગઈકાલે એટલે કે બુધવારના આંકડાઓમાં સંક્રમિતોની સંખ્યા 420 હતી.

ગુજરાતમાં પણ ધરખમ વધારો

ગુજરાતમાં કોરોના કેસમાં ગઈકાલ કરતાં ધરખમ વધારો જોવા મળ્યો છે. આજે છેલ્લા 24 કલાકમાં 742 નવા કોરોના વાયરસના કેસ નોંધાતા ચોથી લહેરના ભણકારા વાગી રહ્યા છે.જેની સામે 673 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 4225 પહોચી ગઈ છે. કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 3 દર્દીની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે. રાહતની વાત એ છે કે આજે કોરોનાને લીધે કોઈ પણ દર્દીએ જીવ ગુમાવ્યો નથી. મહત્વનું છે કે સોમવારે કોરોનાના 511 કેસ પોઝિટિવ આવ્યા હતા. ગઈકાલે મંગળવારે 577 કેસ નોંધાયા હતા.

શહેરોમાં કોરોના કેસ વધ્યા
જો મોટા શહેરોની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 254 કેસ, સુરત કોર્પોરેશનમાં 75, વડોદરા કોર્પોરેશનમાં 41, ભાવનગર કોર્પોરેશનમાં 40, જામનગર કોર્પોરેશનમાં 12, ગાંધીનગર કોર્પોરેશનમાં 24 અને રાજકોટ કોર્પોરેશનમાં પણ 11 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે.

જો જિલ્લા પ્રમાણે કોરોના કેસની વાત કરીએ તો અમદાવાદમાં 260, સુરતમાં 107,વડોદરામાં 45 કેસ, ભાવનગરમાં 53,ગાંધીનગરમાં 47,જામનગરમાં 12 કેસ, રાજકોટમાં 24, જૂનાગઢમાં 2 કેસ, મહેસાણામાં 63,વલસાડમાં 22, કચ્છમાં 19 કેસ, પાટણમાં 19,દ્વારકામાં 9,નવસારીમાં 9 કેસ, અમરેલી,બનાસકાંઠા અને સાબરકાંઠામાં 8-8 કેસ, આણંદ,ભરૂચમાં 7-7 કેસ, ખેડામાં 4,મોરબીમાં 4, અરવલ્લીમાં 3 કેસપોરબંદર,સુરેન્દ્રનગરમાં 1-1 કેસ સામે આવ્યો છે.

14 દિવસમાં 8005 કેસ નોંધાયા
ચિંતાની વાત એ છે કે 29 જુનથી 12 જુલાઇ સુધીમાં 8005 કેસ કોરોનાના ગુજરાતમાં નોંધાયા છે જ્યારે છેલ્લા 7 દિવસની સરખામણીએ એવરેજ 617 કેસ રાજ્યમાં બહાર આવી રહ્યા છે.

સાજા થવાનો દર 98.78 ટકા
અત્યાર સુધી રાજ્યમાં કોરોનાના કુલ 10950 મૃત્યુ થયા છે, ગુજરાતભરમાં આજે કુલ 30,541 નાગરિકોનું રસીકરણ સાથે રાજ્યમાં રસીના કુલ 11.19 કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે. ગુજરાતમાં કોરોના સામે સાજા થવાનો દર 98.78 ટકા પહોચ્યો છે.

18 વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોનાના બૂસ્ટર ડોઝ ફ્રી
કોરોનાના વધતા કેસ વચ્ચે 18 વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોનાના બૂસ્ટર ડોઝ ફ્રીમાં મળશે. બુધવારે કેબિનેટે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. તમામ સરકારી હોસ્પિટલમાં 15 જુલાઈથી બૂસ્ટર કે પ્રિકૉશન ડોઝ મળશે. ફ્રી ડોઝ આગામી 75 દિવસ માટે જ ઉપલબ્ધ હશે. હાલ દેશમાં કોરોના વેક્સિનનો પહેલો અને બીજો ડોઝ મફત મળે છે, જ્યારે બૂસ્ટર ડોઝ માટે ચુકવણી કરવી પડતી હતી. મળતી માહિતી મુજબ આઝાદીના 75મી વર્ષગાંઠ પર આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત કોવિડના પ્રિકૉશન ડોઝને બૂસ્ટ કરવા માટે અભિયાન ચલાવવામાં આવશે. અત્યાર સુધીમાં 18-59 વર્ષમાં આવતા 77 કરોડના ટાર્ગેટ પોપ્યુલેશનમાંથી 1%થી પણ ઓછા લોકોને પ્રિકૉશન ડોઝ લાગ્યો છે.

You Might Also Like

સરકારી હૉસ્પિટલમાંથી વિશ્ર્વાસ ઊઠ્યો

રાજ્યના 12 સરકારી વિભાગ રોજ સરેરાશ ₹47 લાખનું ઇંધણ વાપરે છે

રાજકોટમાં રોજ સરેરાશ 111 લોકોને કૂતરાં બચકાં ભરે છે!

રાજકોટનો નવો સાંઢિયા પુલ સંપૂર્ણ સુરક્ષિત, નમવાની વાત માત્ર અફવા

નીટ કેસ-લાતુરનો કોચિંગ ડાયરેક્ટર શિવરાજ રઘુનાથ પહેલાં પાર્ટ-ટાઇમ શિક્ષક હતો, આજે ₹1500 કરોડની સંપત્તિ

TAGGED: corornavirus, positivecase
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સૌરાષ્ટ્રના ભારે વરસાદ અને રેડએલર્ટ વચ્ચે દરિયો ગાંડોતૂર બન્યો: આ જિલ્લામાં આજે પણ રેડ ઍલર્ટ જાહેર
Next Article ઇન્શ્યોરન્સ રેગ્યુલેટર IRDAI એ હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી માટે જાહેર કરી એડવાઇઝરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સરકારી હૉસ્પિટલમાંથી વિશ્ર્વાસ ઊઠ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજ્યના 12 સરકારી વિભાગ રોજ સરેરાશ ₹47 લાખનું ઇંધણ વાપરે છે
રાજકોટમાં રોજ સરેરાશ 111 લોકોને કૂતરાં બચકાં ભરે છે!
રાજકોટનો નવો સાંઢિયા પુલ સંપૂર્ણ સુરક્ષિત, નમવાની વાત માત્ર અફવા
વૈભવની તોફાની બેટિંગ સામે લખનઉ પરાસ્ત: રાજસ્થાન રોયલ્સે લખનઉને 7 વિકેટે હરાવ્યું
નીટ કેસ-લાતુરનો કોચિંગ ડાયરેક્ટર શિવરાજ રઘુનાથ પહેલાં પાર્ટ-ટાઇમ શિક્ષક હતો, આજે ₹1500 કરોડની સંપત્તિ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સરકારી હૉસ્પિટલમાંથી વિશ્ર્વાસ ઊઠ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાષ્ટ્રીય

રાજ્યના 12 સરકારી વિભાગ રોજ સરેરાશ ₹47 લાખનું ઇંધણ વાપરે છે

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

રાજકોટમાં રોજ સરેરાશ 111 લોકોને કૂતરાં બચકાં ભરે છે!

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?