વડાપ્રધાન મોદીની મુલાકાત પહેલા મોરબી સિવિલ હોસ્પિટલમાં રંગરોગાન, વિરોધ પક્ષોએ કર્યા કટાક્ષ
પીએમ મોદી આજે મોરબીમાં બનેલ દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે અને સિવિલ હોસ્પિટલમાં…
મોરબી પુલ દુર્ઘટના મામલે નીતિન પટેલે કર્યો સરકારનો બચાવ: બ્રિજનું નવીનીકરણ અને લોકાર્પણ મોરબી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું
મોરબીમાં ઝૂલતો પૂલ તૂટવાની દુર્ઘટના બનતા આ હોનારતમાં અત્યાર સુધી 134 લોકોના…
મોરબી પુલ દુર્ઘટના મામલે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ, નિવૃત્ત જજના નેતૃત્વમાં SIT તપાસની માંગ
મોરબી દુર્ઘટનાથી ગુજરાત સ્તબ્ધ બે દિવસથી આખું ગુજરાત રાત્રે સરખી રીતે સૂઈ…
મોરબી પુલ દુર્ઘટના: વડાપ્રધાન મોદી પીડિત પરિવારની મુલાકાત લેશે, 2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોકનું એલાન
મોરબીમાં ઝૂલતો પૂલ તૂટવાની દુર્ઘટના બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોરબી…
મોરબી પુલ દુર્ઘટના: મચ્છુના પાણીમાં મૃતદેહ શોધવામાં જળકુંભી બની અવરોધ, બોટમાં આધુનિક મશીન સાથે ઉતરી સેના
દુર્ઘટના બાદ અનેક મૃતદેહો શોધવા માટે જળકુંભી અવરોધ બની રહી હોઇ હવે…
ઓરેવાનાં જયસુખ પટેલનો જઘન્ય સામુહિક હત્યાકાંડ
મોરબી હોનારત માનવસર્જીત ઓરેવાના MD જયસુખ પટેલે 26મીએ કહ્યું હતું કે બ્રિજને…
મોરબીમાં માતમ: દેશ શોકમગ્ન
ખાસ-ખબર સંવાદદાતા મોરબીમાં ગઇકાલે સાંજે ઝૂલતો પૂલ તુટી પડતા સર્જાયેલ દુર્ઘટનામાં 143ના…
દુર્ઘટનાની આરપાર… કેટલાંક સવાલો…
ક્યાં સ્થળે એકસમયે કેટલાં લોકો જઈ શકે એ સંખ્યા મર્યાદા માત્ર કાગળ…
કાળો કેર: ઝૂલતા પુલ દુર્ઘટનામાં 51 બાળકોનાં મોત
મોરબીની બજારો સ્વયંભુ બંધ કુલ મૃતાંક 143 પર પહોંચ્યો ખાસ-ખબર સંવાદદાતા ઝૂલતો…
મોરબી પૂલ હોનારત: વડાપ્રધાન મોદી મોરબીમાં પીડિત પરિવારો વચ્ચે પહોંચશે
ગુજરાત આજે શોકમગ્ન છે, ફરી મચ્છુમાં અનેક જિંદગીઓ હોમાઈ છે, આખે આખા…

