By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે
    13 hours ago
    યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
    16 hours ago
    ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન
    3 days ago
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    4 days ago
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈમાં મેઘરાજાની ધડબડાટી, ટ્રાફિક ઠપ, સબ-વે બંધ, જનજીવન ખોરવાયું
    14 hours ago
    મનીષ બન્યો મોઈન ખાન
    15 hours ago
    પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્ર TET એક્ઝામ મોકૂફ, ટૂંક સમયમાં જાહેર કરાશે નવી તારીખ
    3 days ago
    આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
    4 days ago
     1 જુલાઈથી પાસપોર્ટ બનશે મોંઘો : કેન્દ્ર સરકારે ચાર્જમાં રૂ.2,000 સુધીનો વધાર્યો કર્યો
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    15 hours ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    15 hours ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    15 hours ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    4 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    5 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
    14 hours ago
    શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
    14 hours ago
    માલીયાસણ પાસે ટોલનાકાનું ૭૫ ટકા કામ પૂર્ણ : થોડા મહિનામાં જ સૌરાષ્ટ્રના લાખો વાહનચાલકો પર વધારાનો બોજ
    15 hours ago
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    5 days ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મૂળનિવાસી એકતા મંચ દ્વારા સમગ્ર ગુજરાતની સરકારી તથા અર્ધસરકારી કચેરીઓમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની છબી પ્રદર્શિત કરવા માટે વહીવટી પ્રશાસન તથા સરકારને છેલ્લા બે વર્ષથી કરેલ રજૂઆતો નું પરિણામ શૂન્ય મળ્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સુરત > મૂળનિવાસી એકતા મંચ દ્વારા સમગ્ર ગુજરાતની સરકારી તથા અર્ધસરકારી કચેરીઓમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની છબી પ્રદર્શિત કરવા માટે વહીવટી પ્રશાસન તથા સરકારને છેલ્લા બે વર્ષથી કરેલ રજૂઆતો નું પરિણામ શૂન્ય મળ્યું
ગુજરાતસુરત

મૂળનિવાસી એકતા મંચ દ્વારા સમગ્ર ગુજરાતની સરકારી તથા અર્ધસરકારી કચેરીઓમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની છબી પ્રદર્શિત કરવા માટે વહીવટી પ્રશાસન તથા સરકારને છેલ્લા બે વર્ષથી કરેલ રજૂઆતો નું પરિણામ શૂન્ય મળ્યું

khaskhabarrajkot
Last updated: 2021/02/25 at 2:52 PM
khaskhabarrajkot 5 years ago
Share
7 Min Read
SHARE

ગત તારીખ -૦૬/૧૨/૨૦૧૮ ના રોજ કરજણના પ્રાંત અધિકારીશ્રી કરજણ ના મારફતે થી મહામહિમ રાજ્યપાલ શ્રી ને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદન પત્ર માં અમારી મુખ્ય માંગણી હતી જેમાં નંબર (૦૧) ગુજરાત સરકાર હસ્તક ચાલતી તમામ કચેરીઓમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની છબી લગાવવા માટે પરિપત્ર બહાર પાડવામાં આવે, નંબર (૦૨)પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના જીવન ચરિત્ર વિશે પાઠ અભ્યાસક્રમમાં દાખલ કરવા માટે હુકમ કરવામાં આવે તથાબીજા નંબર (૩) કરજણ તાલુકા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના હોલ બનાવવા માટે જગ્યાની ફાળવણી કરી આપવામાં આવે..

સદર પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર પાઠવ્યા બાદ પ્રાંત અધિકારીશ્રી દ્વારા અમારું આવેદનપત્ર જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી વડોદરા ખાતે મોકલવામાં આવ્યું હતું.જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી વડોદરા દ્વારા અમારું આવેદનપત્ર ગાંધીનગર ખાતે સામાન્ય વહીવટ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, કાયદા વિભાગ તથા શિક્ષણ વિભાગમાં મોકલ્યું હતું સામાન્ય વહીવટ વિભાગ અમારું આવેદનપત્ર અધિક સચિવ પ્રોટોકલ વિભાગને મોકલ્યું હતું સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા તથા કાયદા વિભાગ અને શિક્ષણ વિભાગ એ આજ દિન સુધીમાં અમોને અમારા આવેદનપત્ર વિશે કોઇપણ જાતનો પત્ર વ્યવહાર કરેલો નથી. આજે બે વર્ષ ની ઉપર બીજા બે માસ જેટલો સમય થવા છતાં પણ કોઈ જવાબ પાઠવેલ નથી. અમોએ મુખ્યમંત્રીશ્રી,સામાન્ય વહીવટ વિભાગ, રાજ્યપાલ શ્રી ને વખતોવખત લેખિતમાં રજૂઆત કરેલી છે. મહામહિમ રાજ્યપાલ સાહેબ શ્રીની કચેરી માં માહિતી અધિકાર અધિનિયમ મુજબ આરટીઆઇ કરી અમારા આવેદનપત્ર વિશેની માહિતી ની માગણી કરી હતી અમારી આરટીઆઈ અરજીના અનુસંધાનમાં મહામહિમ રાજ્યપાલશ્રી તરફથી મને જવાબ મળ્યો હતો કે તમારું આવેદનપત્ર અહીં અત્રે અમોને આજદિન સુધી મળ્યું નથી આમ વારંવાર રજૂઆતો કરવા છતાં પણ વહીવટી પ્રશાસન તરફ થી તથા સરકાર તરફ અમો ને દિન સુધીમાં ન્યાય મળેલ નથી. એડવોકેટ મિનેષ પરમારે એ અવારનવાર આ બાબતે લેખિતમાં તથા મૌખિક રજૂઆત કરી છે અમોએ તારીખ ૧૧/૦૩/૨૦૧૯ ના રોજ તાલુકા સેવા સદન સેવા સદન ખાતે એક દિવસના પ્રતિક ધરણા પણ કર્યા છે..અમો ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણી ને પણ તારીખ ૧૪/૦૬/૨૦૧૯ ના રોજ આ બાબતે રજૂઆત કરી હતી અને લેખિતમાં અરજી કરીને અમો એ જણાવ્યું હતું કે વિધાનસભામાં આ મુદ્દાની પ્રશ્નોત્તરીકાળ દરમિયાન પૂછવામાં આવે પરંતુ ત્યાંથી પણ અમને આ બાબતે કોઈ જવાબ કે ન્યાય મળ્યો નથી. સામાન્ય વહીવટ વિભાગમાં પણ અમોએ વારંવાર રજૂઆત કરેલ છે..અમારા આવેદનપત્ર ના તારીખ ૦૬/૧૨/૨૦૨૦ ના રોજ અમો એ પાઠવેલ આવેદનપત્ર ને બે વર્ષ પૂર્ણ થતા અમોએ તારીખ ૦૭/૧૦/૨૦૨૦ ના રોજ સામાન્ય વહીવટ વિભાગ, માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય રાજ્યપાલ શ્રી ને એક અલ્ટીમેટ જાહેર કર્યું હતું કે સદર અમોએ કરેલ માગણી મુજબની અમારી માંગણી ૦૬/૧૨/૨૦૨૦ પહેલા પૂર્ણ કરવામાં નહિ આવે તો અમો જાતે જ સમગ્ર ગુજરાતની અંદર પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની છબી અર્પણ કરીશું. અલ્ટીમેટ જાહેર કરતા સામાન્ય વહીવટ વિભાગ દ્વારા અમોને એક પત્રના માધ્યમથી જવાબ આપવામાં આવે છે કે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તારીખ ૨૮/૦૬/૧૯૯૬ ના રોજ રાષ્ટ્રીય નેતાઓની યાદી જાહેર કરવા માટે ઠરાવ કર્યો છે.. એ ઠરાવ માં બાબાસાહેબ નું નામ નથી એવો પત્ર પાઠવી ને જવાબ આપવા માં આવ્યો હતો.. પરંતુ અમારી પાસે તારીખ ૨૮/૦૬/૧૯૯૬ નો ઠરાવ પેહેલી થી જ હતો તે ઠરાવનો સંપૂર્ણપણે અભ્યાસ અમો એ કર્યો હતો અને અભ્યાસ ની અંદર પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નું નામ ન હતું જેના કારણે અમો એ તારીખ ૦૬/૧૨/૨૦૧૮ ના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના મહાપરિનિર્વાણ ના દિને સરકાર હસ્તક ગુજરાત સરકાર હસ્તક ચાલતી તમામ કચેરીમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની છબી પ્રદર્શિત કરવા માટે ભૂકંપ પરિપત્ર બહાર પાડવા માટેની માંગણી કરી હતી અને ઉપર મુજબ જણાવે બીજી બે માંગણી પણ અમારી આવેદનપત્રમાં હતી..પરંતુ વહીવટી પ્રશાસન દ્વારા સરકાર દ્વારા અમારા આવેદનપત્ર અને ઈરાદાપૂર્વક નજરઅંદાજ કરી અમને કોઈ પણ યોગ્ય જવાબ આપ્યો નથી

- Advertisement -

અમારી માંગણી બાબાસાહેબ ની છબી સમગ્ર ગુજરાતની તમામ કચેરીઓમાં લાગે.. આધુનિક ભારતની રચના કરવામાં પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકર મહત્વ નું યોગદાન આપ્યું છે. ભારત દેશને સૌથી મોટું બંધારણ આપેલું છે બાબાસાહેબે કરેલા કાર્યો થી નવયુવાનો જાગૃત થાય તેમના જીવનની જે ગાથા છે એ ભારત દેશના પ્રત્યેક નાગરિક સુધી પહોંચે અને લોકો બાબા સાહેબ ને આદર્શ માનીને નવ યુવાનોને પ્રેરણા મળે એ હેતુથી અમો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ અમારા પ્રયાસને વહીવટી પ્રશાસન તરફથી તથા સરકાર દ્વારા નિરર્થક કરવામાં આવ્યો છે.

સદર અમો તારીખ ૧૨/૦૧/૨૦૨૧ ના રોજ ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમારે ને તથા વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી સાહેબને અરજી આપી છે એ અગાઉ બાય પોસ્ટ ના માધ્યમ થી મુખ્યમંત્રી સાહેબ શ્રી ને પણ રજૂઆત કરેલ છે..

અમોને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળેલ છે કે સદર તારીખ ૨૮/૦૬/૧૯૯૬ નો જે ઠરાવ રાષ્ટ્રીય નેતાઓની યાદી માટે જાહેર કરેલ છે તે ઠરાવ યથાવત રહેશે.. જેથી અમોએ ગત તારીખ ૧૭/૦૨/૨૦૨૧ ના રોજ પોસ્ટ ના માધ્યમ થી મહામહિમ રાષ્ટ્રપતિ સાહેબ શ્રી, વડાપ્રધાન સાહેબ શ્રી, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ માં, વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી સાહેબ, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સાહેબ શ્રી, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબ ને લેખિતમાં ફરી એકવાર બાબાસાહેબ આંબેડકરની છબી સમગ્ર ગુજરાતની તમામ કચેરીઓમાં લગાવવા માટે કાંતો રાષ્ટ્રીય નેતાઓની યાદીમાં નામ નો સમાવેશ કરવા માટે અમોએ વિગતવાર લેખિત ની અંદર પોસ્ટ ના માધ્યમથી અરજી મોકલેલ છે સદર અરજીમાં રજૂઆત અમારી છે કે છેલ્લા બે વર્ષથી અમો જે માંગણી કરી રહ્યા છે તે માંગણી શું અમારી ખોટી છે? અમે શું ખરેખર ખોટી માગણી કરી રહ્યા છે?? કેમ અમારી માગણીના અનુસંધાનમાં અમોને ન્યાય આપવામાં આવતો નથી?? લોકલાડીલા વડાપ્રધાન શ્રી ને મોકલી છે કારણ કે ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ સૌનો વિકાસની વાતો કરતી હોય બાબાસાહેબ ના નામ સામે વાંધો શું છે,, આજરોજ બાબાસાહેબ આંબેડકરને રાષ્ટ્રીય નેતા ની યાદી માં સમાવેશ કરવા પાછળનું રહસ્ય શું છે ??કેમ સમાવેશ કરવામાં આવતો નથી શું બાબાસાહેબ રાષ્ટ્રીય નેતા નથી?? આધુનિક ભારતની રચના કરવામાં સિંહફાળો નથી આપ્યો? આ બાબતે ગુજરાત સરકારે મૌન કેમ ધારણ કર્યું છે?? કોઈ યોગ્ય પ્રત્યુત્તર કેમ આપતા નથી..જેથી અમોએ વડાપ્રધાન શ્રી તથા મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી ને આ છેલ્લી અરજી કરેલ છે અને આ અરજી બાદ પણ જો અમને અમારી જે માંગણી છે માગણીઓ સંતોષવામાં નહીં આવે અમે નામદાર હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરીશું અને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન આ બાબતે કરીશું એમ મૂળનિવાસી મુંચ ના અધ્યક્ષ એડવોકેટ મિનેષ પરમારે જાય હતું જય ભીમ જય સંવિધાન..
રીપોર્ટર
સુનિલ ગાંજાવાલા

- Advertisement -

You Might Also Like

જેતપરના આગેવાને હાકલ કરી ‘અદાણીનું મરચું, ધાણાજીરું કે અથાણાંનો બહિષ્કાર કરો’

રાજકોટ મનપાની વેરા વળતર યોજનાનો કાલે છેલ્લો દિવસ

અમદાવાદમાં 149મી રથયાત્રાનો મંગલ પ્રારંભ : ભક્તિભાવપૂર્વક નીકળી ભવ્ય જળયાત્રા

રાજકોટ મનપાની 15 સમિતિના ચેરમેનોએ ચાર્જ સંભાળ્યો

રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જાન પર પથ્થરમારો કરી હલકી માનસિકતાનું પ્રદર્શન : બાયડના લીંબ ગામે અનુ.જાતિની જાન પર હુમલો..
Next Article ચંદન ફેસપેક – ચંદન પાવડરનો શ્રેષ્ઠ ફેસમાસ્ક રૂપ નિખારશે.

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાતરાજકોટ

જેતપરના આગેવાને હાકલ કરી ‘અદાણીનું મરચું, ધાણાજીરું કે અથાણાંનો બહિષ્કાર કરો’

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે
રાજકોટ મનપાની વેરા વળતર યોજનાનો કાલે છેલ્લો દિવસ
અમદાવાદમાં 149મી રથયાત્રાનો મંગલ પ્રારંભ : ભક્તિભાવપૂર્વક નીકળી ભવ્ય જળયાત્રા
રાજકોટ મનપાની 15 સમિતિના ચેરમેનોએ ચાર્જ સંભાળ્યો
રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતરાજકોટ

જેતપરના આગેવાને હાકલ કરી ‘અદાણીનું મરચું, ધાણાજીરું કે અથાણાંનો બહિષ્કાર કરો’

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટ

રાજકોટ મનપાની વેરા વળતર યોજનાનો કાલે છેલ્લો દિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ગુજરાત

અમદાવાદમાં 149મી રથયાત્રાનો મંગલ પ્રારંભ : ભક્તિભાવપૂર્વક નીકળી ભવ્ય જળયાત્રા

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?