By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    22 hours ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    5 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    5 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    6 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
    21 hours ago
    રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
    21 hours ago
    કોકરોચ પાર્ટીના સમર્થકોની મારપીટ પર સંસદમાં હોબાળો
    22 hours ago
    દિલ્હીમાં હોબાળો યથાવત્ : CJPનું પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ
    22 hours ago
    યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    2 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    3 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    3 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    6 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    7 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    6 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    7 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મૂળનિવાસી એકતા મંચ દ્વારા સમગ્ર ગુજરાતની સરકારી તથા અર્ધસરકારી કચેરીઓમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની છબી પ્રદર્શિત કરવા માટે વહીવટી પ્રશાસન તથા સરકારને છેલ્લા બે વર્ષથી કરેલ રજૂઆતો નું પરિણામ શૂન્ય મળ્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સુરત > મૂળનિવાસી એકતા મંચ દ્વારા સમગ્ર ગુજરાતની સરકારી તથા અર્ધસરકારી કચેરીઓમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની છબી પ્રદર્શિત કરવા માટે વહીવટી પ્રશાસન તથા સરકારને છેલ્લા બે વર્ષથી કરેલ રજૂઆતો નું પરિણામ શૂન્ય મળ્યું
ગુજરાતસુરત

મૂળનિવાસી એકતા મંચ દ્વારા સમગ્ર ગુજરાતની સરકારી તથા અર્ધસરકારી કચેરીઓમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની છબી પ્રદર્શિત કરવા માટે વહીવટી પ્રશાસન તથા સરકારને છેલ્લા બે વર્ષથી કરેલ રજૂઆતો નું પરિણામ શૂન્ય મળ્યું

khaskhabarrajkot
Last updated: 2021/02/25 at 2:52 PM
khaskhabarrajkot 5 years ago
Share
7 Min Read
SHARE

ગત તારીખ -૦૬/૧૨/૨૦૧૮ ના રોજ કરજણના પ્રાંત અધિકારીશ્રી કરજણ ના મારફતે થી મહામહિમ રાજ્યપાલ શ્રી ને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદન પત્ર માં અમારી મુખ્ય માંગણી હતી જેમાં નંબર (૦૧) ગુજરાત સરકાર હસ્તક ચાલતી તમામ કચેરીઓમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની છબી લગાવવા માટે પરિપત્ર બહાર પાડવામાં આવે, નંબર (૦૨)પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના જીવન ચરિત્ર વિશે પાઠ અભ્યાસક્રમમાં દાખલ કરવા માટે હુકમ કરવામાં આવે તથાબીજા નંબર (૩) કરજણ તાલુકા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના હોલ બનાવવા માટે જગ્યાની ફાળવણી કરી આપવામાં આવે..

સદર પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર પાઠવ્યા બાદ પ્રાંત અધિકારીશ્રી દ્વારા અમારું આવેદનપત્ર જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી વડોદરા ખાતે મોકલવામાં આવ્યું હતું.જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી વડોદરા દ્વારા અમારું આવેદનપત્ર ગાંધીનગર ખાતે સામાન્ય વહીવટ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, કાયદા વિભાગ તથા શિક્ષણ વિભાગમાં મોકલ્યું હતું સામાન્ય વહીવટ વિભાગ અમારું આવેદનપત્ર અધિક સચિવ પ્રોટોકલ વિભાગને મોકલ્યું હતું સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા તથા કાયદા વિભાગ અને શિક્ષણ વિભાગ એ આજ દિન સુધીમાં અમોને અમારા આવેદનપત્ર વિશે કોઇપણ જાતનો પત્ર વ્યવહાર કરેલો નથી. આજે બે વર્ષ ની ઉપર બીજા બે માસ જેટલો સમય થવા છતાં પણ કોઈ જવાબ પાઠવેલ નથી. અમોએ મુખ્યમંત્રીશ્રી,સામાન્ય વહીવટ વિભાગ, રાજ્યપાલ શ્રી ને વખતોવખત લેખિતમાં રજૂઆત કરેલી છે. મહામહિમ રાજ્યપાલ સાહેબ શ્રીની કચેરી માં માહિતી અધિકાર અધિનિયમ મુજબ આરટીઆઇ કરી અમારા આવેદનપત્ર વિશેની માહિતી ની માગણી કરી હતી અમારી આરટીઆઈ અરજીના અનુસંધાનમાં મહામહિમ રાજ્યપાલશ્રી તરફથી મને જવાબ મળ્યો હતો કે તમારું આવેદનપત્ર અહીં અત્રે અમોને આજદિન સુધી મળ્યું નથી આમ વારંવાર રજૂઆતો કરવા છતાં પણ વહીવટી પ્રશાસન તરફ થી તથા સરકાર તરફ અમો ને દિન સુધીમાં ન્યાય મળેલ નથી. એડવોકેટ મિનેષ પરમારે એ અવારનવાર આ બાબતે લેખિતમાં તથા મૌખિક રજૂઆત કરી છે અમોએ તારીખ ૧૧/૦૩/૨૦૧૯ ના રોજ તાલુકા સેવા સદન સેવા સદન ખાતે એક દિવસના પ્રતિક ધરણા પણ કર્યા છે..અમો ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણી ને પણ તારીખ ૧૪/૦૬/૨૦૧૯ ના રોજ આ બાબતે રજૂઆત કરી હતી અને લેખિતમાં અરજી કરીને અમો એ જણાવ્યું હતું કે વિધાનસભામાં આ મુદ્દાની પ્રશ્નોત્તરીકાળ દરમિયાન પૂછવામાં આવે પરંતુ ત્યાંથી પણ અમને આ બાબતે કોઈ જવાબ કે ન્યાય મળ્યો નથી. સામાન્ય વહીવટ વિભાગમાં પણ અમોએ વારંવાર રજૂઆત કરેલ છે..અમારા આવેદનપત્ર ના તારીખ ૦૬/૧૨/૨૦૨૦ ના રોજ અમો એ પાઠવેલ આવેદનપત્ર ને બે વર્ષ પૂર્ણ થતા અમોએ તારીખ ૦૭/૧૦/૨૦૨૦ ના રોજ સામાન્ય વહીવટ વિભાગ, માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય રાજ્યપાલ શ્રી ને એક અલ્ટીમેટ જાહેર કર્યું હતું કે સદર અમોએ કરેલ માગણી મુજબની અમારી માંગણી ૦૬/૧૨/૨૦૨૦ પહેલા પૂર્ણ કરવામાં નહિ આવે તો અમો જાતે જ સમગ્ર ગુજરાતની અંદર પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની છબી અર્પણ કરીશું. અલ્ટીમેટ જાહેર કરતા સામાન્ય વહીવટ વિભાગ દ્વારા અમોને એક પત્રના માધ્યમથી જવાબ આપવામાં આવે છે કે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તારીખ ૨૮/૦૬/૧૯૯૬ ના રોજ રાષ્ટ્રીય નેતાઓની યાદી જાહેર કરવા માટે ઠરાવ કર્યો છે.. એ ઠરાવ માં બાબાસાહેબ નું નામ નથી એવો પત્ર પાઠવી ને જવાબ આપવા માં આવ્યો હતો.. પરંતુ અમારી પાસે તારીખ ૨૮/૦૬/૧૯૯૬ નો ઠરાવ પેહેલી થી જ હતો તે ઠરાવનો સંપૂર્ણપણે અભ્યાસ અમો એ કર્યો હતો અને અભ્યાસ ની અંદર પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નું નામ ન હતું જેના કારણે અમો એ તારીખ ૦૬/૧૨/૨૦૧૮ ના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના મહાપરિનિર્વાણ ના દિને સરકાર હસ્તક ગુજરાત સરકાર હસ્તક ચાલતી તમામ કચેરીમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની છબી પ્રદર્શિત કરવા માટે ભૂકંપ પરિપત્ર બહાર પાડવા માટેની માંગણી કરી હતી અને ઉપર મુજબ જણાવે બીજી બે માંગણી પણ અમારી આવેદનપત્રમાં હતી..પરંતુ વહીવટી પ્રશાસન દ્વારા સરકાર દ્વારા અમારા આવેદનપત્ર અને ઈરાદાપૂર્વક નજરઅંદાજ કરી અમને કોઈ પણ યોગ્ય જવાબ આપ્યો નથી

- Advertisement -

અમારી માંગણી બાબાસાહેબ ની છબી સમગ્ર ગુજરાતની તમામ કચેરીઓમાં લાગે.. આધુનિક ભારતની રચના કરવામાં પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકર મહત્વ નું યોગદાન આપ્યું છે. ભારત દેશને સૌથી મોટું બંધારણ આપેલું છે બાબાસાહેબે કરેલા કાર્યો થી નવયુવાનો જાગૃત થાય તેમના જીવનની જે ગાથા છે એ ભારત દેશના પ્રત્યેક નાગરિક સુધી પહોંચે અને લોકો બાબા સાહેબ ને આદર્શ માનીને નવ યુવાનોને પ્રેરણા મળે એ હેતુથી અમો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ અમારા પ્રયાસને વહીવટી પ્રશાસન તરફથી તથા સરકાર દ્વારા નિરર્થક કરવામાં આવ્યો છે.

સદર અમો તારીખ ૧૨/૦૧/૨૦૨૧ ના રોજ ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમારે ને તથા વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી સાહેબને અરજી આપી છે એ અગાઉ બાય પોસ્ટ ના માધ્યમ થી મુખ્યમંત્રી સાહેબ શ્રી ને પણ રજૂઆત કરેલ છે..

અમોને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળેલ છે કે સદર તારીખ ૨૮/૦૬/૧૯૯૬ નો જે ઠરાવ રાષ્ટ્રીય નેતાઓની યાદી માટે જાહેર કરેલ છે તે ઠરાવ યથાવત રહેશે.. જેથી અમોએ ગત તારીખ ૧૭/૦૨/૨૦૨૧ ના રોજ પોસ્ટ ના માધ્યમ થી મહામહિમ રાષ્ટ્રપતિ સાહેબ શ્રી, વડાપ્રધાન સાહેબ શ્રી, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ માં, વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી સાહેબ, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સાહેબ શ્રી, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબ ને લેખિતમાં ફરી એકવાર બાબાસાહેબ આંબેડકરની છબી સમગ્ર ગુજરાતની તમામ કચેરીઓમાં લગાવવા માટે કાંતો રાષ્ટ્રીય નેતાઓની યાદીમાં નામ નો સમાવેશ કરવા માટે અમોએ વિગતવાર લેખિત ની અંદર પોસ્ટ ના માધ્યમથી અરજી મોકલેલ છે સદર અરજીમાં રજૂઆત અમારી છે કે છેલ્લા બે વર્ષથી અમો જે માંગણી કરી રહ્યા છે તે માંગણી શું અમારી ખોટી છે? અમે શું ખરેખર ખોટી માગણી કરી રહ્યા છે?? કેમ અમારી માગણીના અનુસંધાનમાં અમોને ન્યાય આપવામાં આવતો નથી?? લોકલાડીલા વડાપ્રધાન શ્રી ને મોકલી છે કારણ કે ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ સૌનો વિકાસની વાતો કરતી હોય બાબાસાહેબ ના નામ સામે વાંધો શું છે,, આજરોજ બાબાસાહેબ આંબેડકરને રાષ્ટ્રીય નેતા ની યાદી માં સમાવેશ કરવા પાછળનું રહસ્ય શું છે ??કેમ સમાવેશ કરવામાં આવતો નથી શું બાબાસાહેબ રાષ્ટ્રીય નેતા નથી?? આધુનિક ભારતની રચના કરવામાં સિંહફાળો નથી આપ્યો? આ બાબતે ગુજરાત સરકારે મૌન કેમ ધારણ કર્યું છે?? કોઈ યોગ્ય પ્રત્યુત્તર કેમ આપતા નથી..જેથી અમોએ વડાપ્રધાન શ્રી તથા મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી ને આ છેલ્લી અરજી કરેલ છે અને આ અરજી બાદ પણ જો અમને અમારી જે માંગણી છે માગણીઓ સંતોષવામાં નહીં આવે અમે નામદાર હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરીશું અને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન આ બાબતે કરીશું એમ મૂળનિવાસી મુંચ ના અધ્યક્ષ એડવોકેટ મિનેષ પરમારે જાય હતું જય ભીમ જય સંવિધાન..
રીપોર્ટર
સુનિલ ગાંજાવાલા

- Advertisement -

You Might Also Like

72મા નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત ગુજરાતી ફિલ્મ ‘મારણ’ 31 જુલાઈએ થશે રિલીઝ

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

રાજ્યના તમામ જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં સરકાર નશામુક્તિ કેન્દ્ર શરૂ કરશે

નિયમોને નેવે મૂકી બે વર્ષથી ધમધમતી ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ થશે !

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જાન પર પથ્થરમારો કરી હલકી માનસિકતાનું પ્રદર્શન : બાયડના લીંબ ગામે અનુ.જાતિની જાન પર હુમલો..
Next Article ચંદન ફેસપેક – ચંદન પાવડરનો શ્રેષ્ઠ ફેસમાસ્ક રૂપ નિખારશે.

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટના બહુમાળી ચોકમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ધરણાનો પ્રયાસ, અનેકની અટકાયત

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
72મા નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત ગુજરાતી ફિલ્મ ‘મારણ’ 31 જુલાઈએ થશે રિલીઝ
આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી
રાજ્યના તમામ જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં સરકાર નશામુક્તિ કેન્દ્ર શરૂ કરશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

72મા નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત ગુજરાતી ફિલ્મ ‘મારણ’ 31 જુલાઈએ થશે રિલીઝ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ગુજરાત

રાજ્યના તમામ જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં સરકાર નશામુક્તિ કેન્દ્ર શરૂ કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?